________________
soo
વિશ્વ અજાયબી : પચ્ચખાણ થઈ ગયું છે. ગુવંશા પાલનને રગ-રગમાં વણી માત્ર સાદાઈ અને પરોપકારમય જીવન દેખી બહેનો ઝૂકી જાય, દીધો. ગુરુની આગળ બાલકની જેમ રહે. ૨૩૦ શિષ્યાઓના પૂજ્યશ્રીનું જીવન જ બહેનો માટે એક પ્રેરણાસ્વરૂપ થઈ જાય. ગુરુણી હોવા છતાં પણ જયારે તેમના ગુરુમહારાજ મલે ત્યારે પૂજ્યશ્રીના સાંનિધ્યમાં અનેક પ્રકારે વિશાળ સંખ્યામાં ઓળી, તેમની વૈયાવચ્ચમાં સ્વયં આગલ હોય. નિતરતા અહોભાવથી ઉપધાન, શિબિર, ઉદ્યાપન, છ'રીપાલિત સંઘ, અઠ્ઠાઈ અનુષ્ઠાનો તેમની ભકિતમાં ઓતપ્રોત બની જાય.
આદિ થવા દ્વારા બહેનોમાં નવીન ક્રાંતિ થઈ રહી છે. ગુણગ્રાહ્યતા : ભલે સ્વસમુદાય હોય કે પરસમુદાય. પ્રભુવીરની વિરતીરૂપ વાટિકામાં વિરાણના પુષ્પો કોઈના પણ નાનામાં નાના ગુણને જોઈને તેની વારંવાર ખિલવતા પૂજ્યશ્રી : આજના ભૌતિકવાદમાં પશ્ચિમીશૈલીથી અનુમોદના કરે અને ત્યાં જ ઝુકી જાય. તપસ્વી ગ્લાનાદિ હોય જીવન જીવનારા પરિવારોમાં ૨-૩ સ્ત્રીઓ પણ સાથે રહેવા તો તેમની વૈયાવચ્ચમાં સ્વયં જ પ્રથમ પહોચી જાય. તપસ્વીની તૈયાર નથી. આંખોમાં પાણી આવી જાય. ત્યાં આ પૂજ્યશ્રી અનુમોદના કરતા-કરતા રડી જઈ તેમને નમીને કહે મને પણ માત્ર ૩૩ વર્ષના અલ્પ દીક્ષા પર્યાયમાં જ ૨૩૦ સાધ્વીજીઓનું આશીર્વાદ આપો કે મારામાં પણ તપધર્મ આવે. આજે યોગક્ષેમ સુંદર રીતે કરી રહેલ છે. તેમની સંપૂર્ણ રીતની કાળજી પૂજ્યશ્રીના શ્રમણીવૃંદમાં લગભગ ૧૭૫થી વધુ માસક્ષમણ આ પૂજયશ્રી પૂરા ખંતથી કરી રહેલ છે. વારંવાર વાચનાદિ ૩૬, ૪૫, ૫૧, ૧૨, ૬૮, ૭૦, ૭૨ ઉપવાસ, સળંગ ૧૪૪૪ આપવા દ્વારા શ્રમણીવૃંદમાં વિરાગતાના પુષ્પો ખીલે છે અને આયંબિલ, સળંગ ૧000 આયંબિલ, સળંગ ૫00 આયંબિલ, પૂજ્યશ્રી દ્વારા મળતી વારંવાર પ્રેરણાથી સાધ્વીજીઓ પણ શુદ્ધ વર્ધમાન તપની ૧૦૩મી ઓળીમાં જ સિદ્ધિતપ આવી ભીષ્મ રીતે તેનું અનુકરણ કરી રહેલ છે. એટલે કે કેટલાક તપશ્ચર્યા કરનારા સાધ્વીજીઓ પણ વિદ્યમાન છે.
સાધ્વીજીઓ બાર મહિનામાં એક વાર સાબુથી વસ્ત્ર પ્રક્ષાલન જ્ઞાનપિપાસા : સ્વાધ્યાયમાં સતત ઓતપ્રોત રહે,
કરે છે. કેટલાક સાધ્વીજી મહારાજને વાવજીવ ફરસાણ, આટલી બધી સમુદાયની જવાબદારી હોવા છતાં પણ ‘ન્યાય મીઠાઈ, ફુટ આદિનો ત્યાગ છે. લગભગ ઘણાખરા નિત્ય જેવા કિલષ્ટ ગ્રંથોના પણ તલસ્પર્શી અભ્યાસ કર્યા છે.
એકાસણા કરે છે. કેટલાક સાધ્વીજીઓ સ્વેચ્છાથી પોતાના હાથે પૂજ્યશ્રીએ છ કર્મગ્રંથ સાર્થ, ત્રણ સંસ્કત બક. પ્રાકત બક. જ લોન્ચ કરવાનું પરાક્રમ કરે છે. ત્યારે શ્રાવક-શ્રાવિકાઓ હેરત વ્યાકરણ, તર્કસંગ્રહ, મુક્તાવલિ, વ્યાપ્તિપંચક, સ્યાદ્વાદ મંજરી,
પામી જાય છે. પૂજ્યશ્રી આચાર્ય સમાન પ્રવર્તિની પદ ઉપર રત્નાકરાવતારિકા, ૩ વિશેષાવશ્યક, કમ્મપડિ, પાંચ
હોવા છતાં પણ લગભગ ૨૦ દિવસ પહેલા કાવ ન નીકળવા મહાકાવ્ય, આચારાંગ, ઉત્તરાધ્યયન ટીકા સહિત, પંચવસ્તુ,
દે. આમ પ્રભુ આદર્શોને સ્વયં આચરી અનેકોને તેનો આદર્શ લલિત વિસ્તરા, ગુર તત્ત્વ વિનિશ્ચય, ૧-૨ યોગના ગ્રંથો આપનારા પૂજયશ્રી ચિરકાલ જયવંતા રહો ! ઉપશમના કરણ, ખવગશેઠી, સામાચારીઆદિ પ્રકરણ, સંસ્કૃત પ્રભુતા ઘણી હોવા છતાં લઘુતાના શિખરે અને પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ, ગચ્છાચાર પન્ના, પ્રવચન બિરાજમાન થતાં પૂજ્યશ્રી : વિશાળ શ્રમણીવૃંદના સ્વામિત્વને સાચોકાર ઇત્યાદિ અનેક સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત કરી ધરાવતાં હોવા છાંત પણ સરલતા, નમ્રતાના ઉદધિ, અહંકારનું સ્વ-પર સાધના કરી રહ્યા છે. તિન્નાણે, તારયાણંના સૂત્રને નામ નહીં. સાદગીભર્યું જીવન દેખાવથી ક્યારેય ન લાગે કે આ ખરેખર! આત્મસાત્ કરેલ છે. પોતે પણ આ ભવસમુદ્રમાં તરે ૨૩૦ શિષ્યાઓના પ્રવર્તિની ગુરુણી છે. આવા સર્વગુણાલંકૃત છે અને અનેક આશ્રિતોને માટે નાવ સમાન બની તેમને પૂજ્યશ્રીની યોગ્યતાને નીહાળીને ગીતાર્થ મૂર્ધન્ય, સિદ્ધાન્ત ભવસમુદ્રથી તારનાર છે. પૂજ્યશ્રીના વિશિષ્ટજ્ઞાનનું આલંબન દિવાકર, પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સાહેબે લઈને શ્રમણીવૃંદમાંથી કેટલીક સાધ્વીઓ નાની ઉંમરમાં જ પ્રવર્તિની પદ આપવાનો નિર્ણય કર્યો ત્યારે પૂજ્યશ્રી બાલકની ન્યાય, કમ્મપયડી, ખવડસેઢી, કાવ્ય, વ્યાકરણ ઇત્યાદિ ગ્રંથોનો જેમ રડી પડ્યાં, આટલી ઉંચી ગરીમાને ધરાવતા છતાં પણ કહે અભ્યાસ કરે છે.
કે હું આ પદને યોગ્ય નથી. આવી નિસ્પૃહતાને જોતા જ માત્ર પરોપકાર પરાયણતા : પૂજયશ્રી જે પણ ક્ષેત્રમાં ?
ળ ૨
૨૧ વર્ષના અલ્પ દીક્ષાપર્યાયમાં ૨૦૫૩ની સાલમાં માગશર ચાતુર્માસાથે હોય તે ક્ષેત્રમાં તો લીલાલહેર થઈ જાય મન મકીને સુદ-૩ શુક્રવારના પાવન દિવસે (રાજનગર) અમદાવાદ વરસી પડે. આડંબર કોઈ જ નહીં. અને આરાધના ગજબની રાહબા
ની શાહીબાગ અરિહંતનગરના દેવાધિદેવ શ્રી વાસુપૂજયસ્વામીની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org