________________
અનંત’ જીવપ્રતિપાલક’, ‘જગદ્ગુરૂ', “સૂરિસમ્રાટ’, ‘નેપાલ-રાજયગુરૂ
‘હિઝ હોલિનેસ’ આદિ બિરૂદો પ્રાપ્ત કરનાર “યુગ પ્રધાન’ સાધુવર પૂ. આચાર્યશ્રી વિજયશાંતિસૂરીશ્વરજી મહારાજ
પર્વત આસપાસના પ્રદેશોમાં વિચરવા લાગ્યા. આ વિસ્તાર પૂજયશ્રીને અતિ પ્રિય હતો. માર્કંડઋષિના આશ્રમની પાસે સરસ્વતીમંધિમાં તેઓશ્રી ધણો સમય મૌન રહ્યા હતા. સં. ૧૯૭૩ પછી જોધપુર પ્રદેશના જસવંતપુર જિલ્લામાં પધાર્યા. ત્યાં સુદાના પહાડ પર ચામુંડાદેવીનું પ્રસિદ્ધ મંદિર છે. ત્યાં પ્રતિવર્ષ મેળામાં ખૂબ જીવહિંસા થતી હતી. ત્યા રહીને, લોકોને સદુપદેશ આપીને હિંસા થતી અટકાવી. એજ રીતે, સં. ૧૯૮૮માં રાજસ્થાનનાં અન્ય
સ્થાનકો પરની જીવહિંસા પણ બંધ કરાવી. જીવદયાના પરિણામસ્વરૂપ પૂજયશ્રીની પ્રેરણાથી આબુમાં પશુ ચિકિત્સાલય ખોલવામાં આવ્યું. સં. ૧૯૮૯માં બામણવાડજી પધાર્યા ત્યારે
મહામહોત્સવપૂર્વક તપ-આરાધનાઓ થઈ. પૂજયશ્રીને ‘અનંત અનુયોગાચાર્ય, વિશ્વશાંતિના ઉદ્ઘોષક, પ્રશાંતમૂર્તિ, સંયમમાર્ગના જીવપ્રતિપાલક’ ‘યોગલબ્ધિસંપન્ન રાજરાજેશ્વર’ના બિરૂદથી સ્તંભદીપ, પરમ આદરણીય યોગીરાજ શ્રી વિજયશાંતિસૂરીશ્વરજી
સન્માનવામાં આવ્યા. સં. ૧૯૯૦માં વીરવાડામાં ‘જગતગુરૂ મહારાજને સંસારમાં કોણ નથી ઓળખતું!
‘સૂરિસમ્રાટ' આદિ અને નેપાલનરેશ તરફથી નેપાલ-રાજયગુરૂ પૂજયશ્રીનો જન્મ વિ.સં. ૧૯૪પના મહા સુદ પાંચમને શુભ દિને
બિરૂદ તથા સં. ૧૯૯૧માં વીસલપુરમાં ‘યુગપ્રધાન’ પદવી તથા થયો. તેમની જન્મભૂમિ રાજસ્થાનના તત્કાલીન રાજય અને આજના
‘હિઝ હોલીનેસ’ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા. પૂજયશ્રીના સિરોહી જિલ્લામાં આવેલા મણાદર ગામ. રાયકા પરિવારમાં પિતા.
અંગેઅંગમાં જૈનધર્મના સિદ્ધાંતો અનેકાંતવાદ અને અહિંસા ભીમતોલાજી અને માતા વસુદેવીને ત્યાં તેમણે અવતાર ધારણ કર્યો.
સમાયેલા હતા. પરિણામે જીવદયા, વિશ્વપ્રેમ, વિશ્વશાંતિ અને બાળકનું નામ સગતોજી રાખવામાં આવ્યું. સગતોજી બાળપણથી જ
સર્વધર્મસમભાવના ગુણોથી તેઓશ્રી સર્વ સમાજમાં અત્યંત સીને ખૂબ વ્હાલા હતા. પિતા ભીમતોલાજીનો વ્યવસાય પશુપાલનનો
આદરપાત્ર બની ચુકયા હતા. જેનેતર અને વિદેશીઓ પણ મોટી હતો. સગતો પણ ગાય-ભેંસ અને ઘેટા-બકરાં સાથે જંગલમાં જવા
સંખ્યામાં પૂજયશ્રીના ભકતો બન્યા હતા.
ઉદયપુર રાજયમાં આવેલા શ્રી કેસરિયાજી તીર્થમાં કેટલાક શખ્સો લાગ્યા. અહીં જાયે-અજાણ્યે સગતોજીના અજ્ઞાત મન ઉપર
દ્વારા જૈન દર્શનાર્થીઓને ત્રાસ આપવામાં આવતો હતો, તે કુદરતના સંસ્કારો પડવા માંડયા હતા. એવામાં એમના એક કાકા,
પૂજયશ્રીએ ર૯ દિવસ આમરણાંત ઉપવાસ કરીને દૂર કર્યો. જેમણે મુનિશ્રી ધર્મવિજયજી (પછીથી આચાર્યશ્રી) મહારે જ પાસે
મહારાણા ભોપાલસિંહજી ગુરૂદેવશ્રીની તપશ્ચર્યા અને વ્યકિત્વથી દીક્ષા ગ્રહણ કરી હતી અને મુનિશ્રી તીર્થવિજયજી મહારાજના નામે
ઘણા પ્રભાવિત થયા હતા. વિખ્યાત થયા હતા, તેમની પાસેથી ત્યાગી-વૈરાગી જીવનની પ્રેરણા
સં. ૧૯૯૯માં અચલગઢ (આબુ) બિરાજમાન હતા. ત્યાં આસો મળી. અને આઠ વર્ષની કુમળી વયે સગતોજી મુનિરાજ શ્રી વદ-૧૦ને દિવસે ધ્યાનસ્થ અવસ્થામાં જ કાળધર્મ પામ્યા. આ તીર્થવિજયજી સાથે વિચરવા લાગ્યા સોળ વર્ષની વયે સં. ૧૯૬૧ના
સમાચારથી ઠેરઠેરથી અસંખ્ય માનવસમુદાય ઉમટયો. દાદાગુરૂ શ્રી મહાસુદ પાંચમના શુભ દિને તેણે જાલોર જિલ્લાના રામસણ ગામે
ધર્મવિજયજીની સમાધિ પાસે જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. ગુરૂદેવશ્રી તીર્થવિજયજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર
પૂજયશ્રીની પુણ્યસમાધિ બનાવવાનો નિર્ણય થયો. શ્રી પુનમચંદ કરી. સંયમમાર્ગ પર વિચરતા વિચરતા સંગતોજી ‘શાંતિ-વિજય’
કાઠારી સાહેબના માર્ગદર્શન નીચે જયપુરના શિલ્પી શ્રી રાજારામ બની ગયા. તેમને સં. ૧૯૬૧ થી ૧૯૭૩ સુધીના બાર વર્ષ શિવનારાયણે સુંદર મૂર્તિ કંડારી. એવી રીતે, પૂજયશ્રી વસિષ્ઠાશ્રમ, ગુરૂશિખર, માર્કંડેશ્વર, સુદા પર્વત આદિ એકાંતિક,
શાસનપ્રભાવનાના અમૂલ્ય કાર્યો કરીને અમર થઇ ગયા. કોટિ કોટિ રમ્ય અને વન્યસ્થાનોમાં રહી જ્ઞાન-ધ્યાન-તપની સાધના કરી. સં.
વંદન હજો એ જનવત્સલ, સરિવર્યને ! ૧૯૭૩ પછી મનિશ્રી શાંતિવિજયજી મહારાજ જનહિતાર્થે આબુ સૌજન્ય: શ્રી ભરતભાઈ હીરાલાલ નાહરપરવાર- દાદરા
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org