________________
જૈન શ્રમણ
૬૭૯ શ્રીમતી સુંદરી, વિજયલક્ષ્મી સા. પદ્મલક્ષ્મી અને સા. માલધારી સાધ્વી અજિતસુંદરી ગણિની : શ્રી ચારિત્રલક્ષ્મીની વિનંતીથી પોતાના શ્રેય માટે અને સમસ્ત હર્ષપુરી ગચ્છના મલધારીની આજ્ઞાપાલક અજિતસુંદરી આચાર્ય, ઉપાધ્યાય, મુખ્ય સાધુઓના વાંચવા માટે “શ્રી ગણિનીએ સં. ૧૨૫૮ના શ્રાવણ સુદ ૭ ને સોમવારે પાટણમાં શાંતિનાથ ચરિત્ર' લખ્યું હતું.
શ્રી સિત્તરી–ભાષ્ય” લખ્યું. (શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા. ૨ પ્ર. નં. ૧૦૮, પૃ. ૭૦). સાધ્વી જિનસુંદર ગણિની : વિધિપક્ષના શ્રાવક શેઠ આ. વિમલચંદ્રસૂરિ: તેઓ પ્રથમ ઉપાધ્યાય હતા.
શુભંકર પોરવાડની પરંપરામાં અનુક્રમે સેવક, યશોધન, બાટૂ, આચાર્ય થયા પછી તેમણે આ ગચ્છમાં ઉપાધ્યાયપદ અને દાહડ, સોલાક, ચાંદાક અને પૂર્ણદેવ થયા. તેમાં શેઠ યશોધનનો સાધ્વીનું પ્રવર્તિનીપદ બંધ કર્યા હતાં.
પુત્ર સુમદેવ, તેમના પુત્ર દીક્ષા લીધી, જેઓ આ. મલયપ્રભસૂરિ
નામથી પ્રસિદ્ધ થયા. શેઠ સોલાકના ભાઈએ દીક્ષા લીધી, જેઓ આ. હેમચંદ્રસૂરિ : માતા પાહિનીએ ઘણા ઉલ્લાસથી દીક્ષા લીધી. આ નવા આચાર્યશ્રીની ભાવના અનુસાર
આ. મદનપ્રભસૂરિની પાટે ઉદયચંદ્રસૂરિ નામથી ખ્યાતિ પામ્યા આચાર્યશ્રીએ સાધ્વી પાહિનીને પ્રવર્તિનીપદ આપ્યું અને સંઘે
અને દીક્ષા લઈને આ. જયદેવ નામથી પ્રસિદ્ધિ મેળવી. પ્રવર્તિનીને સિંહાસન ઉપર બેસવાની અનુમતિ આપી.
ચાંદાકની પુત્રી નાઉલીએ દીક્ષા લીધી, જેનું નામ સાધ્વી આચાર્યશ્રી વિહાર કરતાં કરતાં પાટણ આવ્યા. અહીં સં.
જિનસુંદરી ગણિની હતું. પૂર્ણદેવના પુત્ર અને પુત્રીએ દીક્ષા ૧૨૦૭માં તેમનાં માતા પૂ. પ્રવર્તિની પાહિનીજીએ અણશન કર્યું.
લીધી. તેમાં પુત્રનું નામ પં. ધનકુમાર ગણિ અને પુત્રીનું નામ
સાધ્વી ચંદનબાલા રાખ્યું હતું. એકંદરે આ કુટુંબે ઘણાં સાધુશ્રાવકોએ પુણ્યમાં ૩ કરોડ વાપર્યા અને આચાર્યશ્રીએ ત્રણ લાખ
સાધ્વીઓ આપ્યાં. (જુઓ પ્રક. ૩૮, પૃ. ૩૦૭, ૩૮૭, ૩૮૮) શ્લોકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિનીજી કાલધર્મ પામ્યા. આશુક સં. ૧૧૭૯માં પાટણમાં રાજા જયસિંહદેવના
સાધ્વી જિનસુંદર ગણિની એમના સમયે ભારે પ્રતિષ્ઠિત રાજ્યમાં મહામાત્ય આજીકના સમયે પ્રાંતિજના પ્રદ્યુમ્ન જૈન તથા
હતાં. આ. દેવનાગે સં. ૧૨૮૮માં તેમને માટે મુનિ શીલભદ્ર ગોઠીઓએ અજિંકા મરુદેવી ગણિની તથા એલ્લિકા વાલમતી
પાસે પં. ગોવિંદ ગણિના કર્મસવ” ઉપર ટીકા લખાવી હતી. ગણિનીને ભણવા માટે યક્ષદેવ પાસે તાડપત્ર ઉપર
આ જિનસુંદર ગણિનીએ સં. ૧૩૧૭ના ચૈત્ર સુદિ ૮ને રવિવારે ઉત્તરજઝયણ' લખાવ્યું. તે પ્રતિ પાટણમાં છે.
ગુજરાતના રાજા વીસલદેવ વાઘેલા (સં. ૧૨૯૪ થી સં.
૧૩૧૮)ના રાજ્યમાં મહામાત્ય નાગડના કાળમાં પાલનપુરમાં શેઠ ઝાડા : (૧) શેઠ છાડા (૨) કાબો (૩) રાજડ,
સાધ્વી લલિતસુંદરી ગણિની માટે શેઠ વીરજી ઓશવાલના પુત્ર પત્ની ગોમતી (૪) ખીમસિંહ, પત્ની ધનાઈ (૫) દેતો, પત્ની
શ્રીકુમારની ધર્મપ્રેમી પત્ની પદ્મશ્રી પાસે “પંચમી-કથા'નું પુસ્તક કનકાઈ (૬) સોનપાલ, અમીપાલ, પૂરી, જાસુ, બાસુ, પૂરીએ
લખાવ્યું. (જૈન પુસ્તકપ્રશસ્થિસંગ્રહ પ્રશ. ૧૨ પ્રશ. ૧૩) દીક્ષા લીધી. તેનું નામ સાધ્વીશ્રી સાધુલબ્ધિ પાડવામાં આવ્યું હતું.
પ્રભુ! દેહને ભૂલું વર્ણ– ગંધ-રસ-પર્શને ભૂલું શેઠ છાડાના વંશમાં સોળમી સદીમાં સં. ખીમો, સં.
મારી જડ દષ્ટિ દૂર થાય, આત્મષ્ટિ પ્રગટે સહસા એમ બે ભાઈઓ થયા. તેઓ તપગચ્છના આ.
એવી કૃપા કરો..... લક્ષ્મીસાગરસૂરિ (સં. ૧૫૦૮, સં. ૧૫૧૭) અને આ.
વંદનીય આયંગણ સોમજયસૂરિના શ્રાવકો હતા. તેઓએ આ. જયચંદ્રસૂરિ પાસે
ઇતિહાસના ચમકતા સિતારા સમાં આર્યાઓનાં શ્રેણીબદ્ધ પોતાની પૌત્રી પૂરી, જે દિક્ષિત થઈ હતી તે સાધ્વી સાધુલબ્ધિને
દર્શન મનોભૂમિમાં સાક્ષાત જેવાં ક્યારેક થાય છે. તેમની દિવ્ય ગણિનીપદ અપાવ્યું હતું અને સંઘપૂજા કરી હતી.
અનુભૂતિ મગજને તરબતર કરી કંઈક આશિષ અને માર્ગદર્શન શેઠ કપર્દિ શાહ (૨) : આ વંશના સોમા શાહની પુત્રી આપે છે. રોજ પ્રાતઃકાળમાં દર્શન કરું છું. શ્રી સમેતશિખર સોમાદેવીએ આ. આર્યરક્ષિતસૂરિ (સં. ૧૧૫૯) પાસે દીક્ષા લઈ તીર્થોદ્વારિકા બાલદિક્ષિતા પૂ. સા. રંજનશ્રીજી મ.ના મહાન મહત્તરા પદ મેળવ્યું હતું.
તીર્થનો જીર્ણોદ્ધાર પૂ. સા. રંજનશ્રી મ.ની પ્રેરણા અને માર્ગદર્શનને આભારી, પણ જિનશાસનની મર્યાદાનાં કેટલાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org