Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 701
________________ જૈન શ્રમણા ૬૮૯ સંયમના કષ્ટો સહન કરનાર નારીવર્ગ ગર્વ અને ગૌરવ સાથે નારીજગતની મર્યાદાઓ વિશે, પુણ્ય-પાપના ફળ સમજાવવા પ્રભુશાસનની શોભા વધારી રહ્યો છે. ક્યાં સ્વચ્છંદી બની વિશે, ટી.વી.-સિનેમા વગેરે સંસ્કારનાશક તત્ત્વોની ઘાતકતા પરપુરૂષોના પરિચયથી અમળાયેલી સ્ત્રીઓ કે ગુપ્ત પાપોથી વિશે, દાનધર્મની શ્રેષ્ઠતા વિશે, પરમાત્માના ૩૪ અતિશયો લઈ ગર્ભપાતોના દૂષણોથી સપડાયેલી કુલટા ગણાતી વિશે કે નવકાર મહામંત્રના પ્રભાવ વિશે તેમ ભક્ષ્ય-અભક્ષ્યની કામિનીઓ અને ક્યાં શીલવ્રતને જીવનનું ઝવેરાત માની તેની જાણકારી આપતી શિબિરો ગોઠવી શ્રાવિકાઓને સાચું રક્ષા માટે જીવનના બલીદાનને પણ સહજ ગણતી સતી અને માર્ગદર્શન આપે તેમાં સમાજને ઘણો જ લાભ છે. સંઘ અને સન્નારીઓ. સમાજ પાસે લેવાનું નગણ્ય અને વારસામાં સુસંસ્કારો અને આજે તો લાચારી વગર જ શોખ અને હોંશથી કન્યાઓ પ્રભુશાસનનો માર્ગ આપવાનું પુણ્યકાર્ય તે જૈનશ્રમણીઓ અને પરણિત સ્ત્રીઓ પૈસા કમાઈ લેવાની લાલસામાં ઘર અને પોતાનું કર્તવ્ય સમજી જ્યાં સુધી બજાવશે ત્યાં સુધી ધર્મ છોડી, પોતાના બાળકોને પણ તરછોડી દુકાનોમાં, ધર્મારાધનાઓ ધબકતી રહેવાની. આજે પુરૂષવર્ગ વધારે પડતી ઓફિસોમાં કે હોસ્પિટલથી લઈ હોસ્ટેલોમાં હરવા-ફરવા આવશ્યકતાઓ ઉભી કરી કમાવા પાછળ એટલો બધો વ્યસ્ત લાગી છે. સ્કૂલ અને કોલેજનું શિક્ષણ પણ આધુનિકતા તરફ દેખાય છે કે ધર્મની થોડી-ઘણી કરણી અને કમાણી ફક્ત આકર્ષતું હોય છે. M.C. પાલન, વડીલોની સેવા, સંતાનોના બહેનો જ કરી શકે તેવી પરિસ્થિતિ વધતી ચાલી છે. આવા સંસ્કરણ કે મહેમાનોની આગતા-સ્વાગતા, પરમાત્માની સેવા સમયે સાધ્વીસંઘની જીમેદારી શ્રાવિકાઓને સંભાળવાની ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, પાઠશાલાગમન કે પ્રવચન સવિશેષ જણાય છે અને સાચી ધર્મભાવનાથી ધર્મ જાણવાશ્રવણ વગેરે નિત્ય ધર્મકરણીઓને ઉપેક્ષી કોઈ પણ નારી સમજવા કે આચરવા કન્યાઓ અને બહેનો જ્યારે ઉપાશ્રયમાં સન્નારી ઓળખાય કે લોકસમાજમાં આદરણીય ગણાય તેવું આવે ત્યારે તેમની ઉપેક્ષા કરવાથી તેઓ ધર્મથી વંચિત થઈ કદાપિ બનતું નથી. જાય, સાથે અધર્મ પામી જાય તેવું ન થાય તેની ખાસ કાળજી લેવી તે વર્તમાનકાળમાં ખૂબ આવશ્યક બનતું જાય છે. હજુ ખરેખર તો જીવંત ધર્માચારના કારણે જ સાધ્વી પણ લોકોમાં ભદ્રિકતા, ધર્મશ્રદ્ધા અને શાસન માટે કાંઈ કરી ભગવંતો થકી શ્રાવિકાવર્ગમાં ઉત્તમ મર્યાદાઓ પળાતી આજેય છૂટવાની ભાવના છે, તેને યોગ્ય માર્ગદર્શન મળતાં પણ જોવા મળે છે. જો સાધ્વી સમુદાય કે પ્રભુશાસનની જિનશાસનનો જયજયકાર થયા વગર ન રહે. ગામોગામ શ્રમણીઓ આ દેશમાં ન હોય તો નારીજગત કેવું વિકૃત બની મહિલા મંડળો દ્વારા સામાયિક પૂજા-નવકારજાપ વગેરે સતત જાય તેની કલ્પના પણ ન કરી શકાય. જેમને આર્યાઓના ચાલે છે. પાઠશાળા, જ્ઞાનશાળા, આયંબિલશાળા કે શ્રાવિકાના દર્શન-સત્સંગ અને ઉપદેશ-બોધ નથી તેવા અનાર્ય દેશની ઉપાશ્રયોની દેખરેખ શ્રાવિકાઓ રાખે છે તેમને પ્રેરણાનારીઓની દયનીય દશા જોતાં ખરેખર કરૂણા ઉપજે તેમ છે. પ્રોત્સાહન કે માર્ગદર્શન સાધ્વીસમુદાય આપી શકે. તેમ જ્યારે તીર્થકરોની પવિત્ર–ભાવિત ભારતભૂમિમાં પરમાત્માની સમેતશિખરજી જેવા મહાતીર્થોના જીર્ણોદ્ધારમાં પણ ગેરહાજરીમાં પણ પ્રભુના પ્રવજ્યા પંથે પગલા માંડી સાધ્વી ભગવંતોનો મહત્વનો ફાળો છે. ક્યાંક તો વળી મૂંગા જીવનસફર કરી રહેલી શ્રમણીઓની પરંપરા એક વિશ્વ પશુઓની પાંજરાપોળો તથા જીવદયાની પ્રવૃત્તિઓ પણ આશ્ચર્ય છે. તે સંયમમાર્ગ અનાદિકાળથી ચાલ્યો આવ્યો છે સાધ્વીઓની પ્રેરણાથી જોવા મળે છે. અને અનંતકાળ રહેવાનો, કારણ કે દરેક તીર્થકર ભગવાન શાસનની સ્થાપના કરે ત્યારે ગણધરોની સાથે સાધ્વીસંઘને પણ આજે જૈન સંઘમાં Diploma થયેલ કે DEGREE સ્થાપે છે, જે સંઘમાં વિનય-વિવેક ભરેલ જીવો જ પ્રવેશી શકે મેળવેલ વિદુષી સાધ્વી ભગવંતો પણ છે, જે પુસ્તક લેખન, શ્રાવિકાઓમાં પ્રવચન તથા ચાતુર્માસિક આરાધનાઓ કરી કરાવી સંઘમાં ધર્મભાવનાનું સારું સિંચન કરી શકે છે. અનેક તેમાંય ભણેલ-ગણેલ અને ઠરેલ સાધ્વીજીઓ સાધ્વીઓ આજેય પણ વર્ધમાનતપની ૧૦૦-૧૦૦ ઓળીઓ જ્ઞાનશિબિર, ક્રિયાનુષ્ઠાન, જ્ઞાનદાન, તપ-ત્યાગ, પ્રેરણા અને પૂરી કરનાર કે માસક્ષમણ, શ્રેણિતપ, સિદ્ધિતપ રમત-રમતમાં ખાસ બહેનોમાં ઉપદેશનો ધોધ વહાવી તેમને સન્માર્ગ આપી સહજતાથી કરનાર જોવા મળશે. તપધર્મમાં સાધ્વી અને શકે છે. આજના વિષમ કાળમાં માતાપિતાના ઉપકાર વિશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720