________________
૬૭૮
વિશ્વ અજાયબી : ચંદ્ર દીક્ષા લીધી જે આ. ઉદયચંદ્રસૂરિ નામે ખ્યાતિ પામ્યા. ૧૯૪૯ના આસો સુદ ૩ના રોજ દેકાપુરમાં ગ્રંથ લખાવ્યો હતો. વાહાકના પુત્ર દીક્ષા લીધી જે આ. લલિતકીર્તિ તરીકે પ્રસિદ્ધ દેમતી ગણિની આર્યા પાશ્રી : પાટણના અષ્ટાથયા. ચાંદાકના પુત્ર પૂર્ણદેવના પુત્ર તથા પુત્રીએ દીક્ષા લીધી,
પુત્ર પૂણદવના પુત્ર તથા પુત્રીએ દક્ષિા લીધી, પદજીના દેરાસરમાં સં. ૧૨૦૫ની સાધ્વીજી દેમતી ગણિનીની જેનાં નામ પં. ધનકુમાર ગણિ અને સાધ્વી ચંદનબાળા ગણિની
મૂર્તિ બિરાજમાન છે. સંભવ છે કે આ દેમતી ગણિની તે હતાં. ચાંદાકની પુત્રી નાઉલીદેવીએ દીક્ષા લીધી. તેમનું નામ
બ્રાહ્મણગચ્છના આ. વિમલસૂરિની સાધ્વી મીનાગણિ શિષ્યા સાધ્વી જિનસુંદરી ગણિની પડ્યું, તેઓ વિદુષી હતાં. (સં.
નંદાગણિની, તેમની શિષ્યા લક્ષ્મીદેમતી હોય. માતરના ૧૩૧૩-૧૩૨૯) તેનો પરિવાર મોટો હતો. તેના ઉપદેશથી સં.
દેરાસરમાં સં. ૧૨૯૮ની આર્યા પદ્મશ્રીની પ્રતિમા છે. ૧૩૧૭ના ચૈત્ર સુદિ ૮ને રવિવારે રાજા વિસલદેવ અને નાગડ
આ. દેવસૂરિ : આ. દેવસૂરિએ પોતાની ફોઈને દીક્ષા મંત્રીના રાયકાળમાં પાલનપુરમાં શેઠ વીરજી ઓશવાલના પુત્ર
આપી તેનું નામ સાધ્વી ચંદનબાળા રાખ્યું. આ. દેવસૂરિના શ્રી કુમાર અને તેની બીજી પત્ની પદ્મશ્રીએ ‘જ્ઞાનપંચમીની કથા’
કુટુંબમાંથી માતા, પિતા, ભાઈ વિજય અને બહેન સરસ્વતીએ લખાવી. તે પ્રતિ સાધ્વી લલિતસુંદરી ગણિનીને વહોરાવી.
તેમ જ વિમલચંદ્ર વગેરેએ તો પહેલેથી દીક્ષા અંગીકાર કરી આહડ : તેને ચંદ્ર નામે પત્ની હતી અને આસરાજ, હતી. શ્રીપાલ, ધાંધક, પદ્મસિંહ, લલતુ અને વાસ્તુદેવી નામે સંતાન
આ. જિનચંદ્રસૂરિ : તેમની શિષ્યા સાધ્વી ગુણસમૃદ્ધિ હતાં. વાસ્તુની પુત્રી મદનસુંદરી અને પદ્મસિંહની પુત્રી
મહત્તરાએ સં. ૧૪૦૬માં “અંજના સુંદરીચરિત્ર' રચ્યું. ભાવસુંદરી કીર્તિ ગણિનીની શિષ્યા બની હતી.
સાધ્વી દેવશ્રી ગણિની: તેમણે સં. ૧૧૯૨માં ખેડામાં આ. જિનસમુદ્રસૂરિ : આ. જિનસમુદ્રની શિષ્યા
રાજા સિદ્ધરાજના મંત્રી ગાંગિલના કાળમાં ખેડાના વહીવટદાર સાધ્વી રાજલક્ષ્મી ગણિની સં. ૧૫૨૦ના માગશર વદિ ૧૦ના
રાજ. સોમદેવના સમયે આ. મહેશ્વરસૂરિએ રચેલી “પુષ્પવઈરોજ પાલનપુરમાં હતી.
કહાની પ્રતિ તાડપત્રમાં લખાવી. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત બહેનપણીની સાથે દીક્ષા : બેણપના કરોડપતિ શેઠ
ઇતિહાસ, પારા : ૩૫૫), કપર્દિની પુત્રી સમયશ્રી (સોમાઈ)એ આચાર્યશ્રીના ઉપદેશથી
વાદી કુમુદચંદ્ર ઃ એકવાર વાદી કુમુદચંદ્ર એક વૃદ્ધ સંસારને અસાર સમજી પોતાની બહેનપણીઓ સાથે દીક્ષા
શ્વેતાંબર સાધ્વી સરસ્વતીશ્રીની ઘણી કદર્થના કરી. સાધ્વીજીએ લીધી. સમય જતાં તે સાધ્વીને મહત્તરાની પદવી પણ મળી.
આ. દેવસૂરિ પાસે આવી એ વૃત્તાંત જણાવ્યો અને સાથોસાથ આર્યરક્ષિતસૂરિ : તેમના પરિવારમાં ૧૨ આચાર્ય,
ઉત્તેજક વાણીમાં જણાવ્યું કે “મોટા મહારાજે તમને આચાર્ય ૨૦ ઉપાધ્યાય, ૭0 પંડિત, ૧૦૩ મહત્તરા, ૮૨ પ્રવર્તિની અને
બનાવ્યા તે અમારી વિડંબના જોવા માટે જ કે? તમારી વિદ્વત્તા બીજાં સાધુ-સાધ્વી હતાં.
શું કામ આવશે? તમારી મોટાઈ શું કામની? શત્રુને ન જિતાય આ. મેરૂતુંગસૂરિ : આ. મેરૂતુંગસૂરિના પરિવારમાં તો હથિયાર શા કામનાં? અક્ષમ્ય પરાભવ વધતો જાય એવી સાધ્વી મહિમાશ્રીજી મહત્તરા, પ્રવર્તિની વગેરે પરિવારગણ સમતા શા કામની? અનાજ સુકાઈ જાય એવી સમતા શા
કામની? એને દુષ્ટતાનું ફળ જ્યારે મળશે ત્યારે મળશે, પણ આ. કલ્યાણસાગરસૂરિ : આ. કલ્યાણસાગરસૂરિએ
તમારો આશ્રિત સંઘ તો તમારા સમભાવથી પતન પામશે.” શ્રી શાંતિનાથચરિત્ર', “સુરપ્રિયચરિત્ર', ‘વિવિધ છંદોમાં આચાર્યશ્રીએ ખૂબ શાંતિ અને ધીરજથી બધું સાંભળ્યું. ચિત્રમય જિનસ્તોત્રો” તેમજ “ગોડી પાર્શ્વનાથનાં સહસ્ત્રનામમય સાધ્વીજીને શાંત કરી ઉપાશ્રયે મોકલ્યા અને પા
સ્તવન'ની રચના કરી છે. તેમના પરિવારમાં ૧૧ મહોપાધ્યાયો, માણેકચંદ્ર પાસે પત્ર લખાવી જણાવ્યું કે “અહીં દિગંબર વાદી ૧૧૩ સાધુઓ, ૨૨૮ સાધ્વીજીઓ હતાં.
છે. તે વાદ કરવા ઇચ્છે છે. અમારો વિચાર છે કે તેની સાથે ભ. સંયમરનરિ: આ સમયે આગમગચ્છની પાટણમાં શાસ્ત્રાર્થ કરવો.” લધુશાખામાં આ. સૌભાગ્યસુંદર, આ. ધર્મરત્નસૂરિ, પ્રવર્તિની આ. વજસેનસૂરિ : આ. વજસેનસૂરિએ સં. સુહમશ્રી શિષ્યા સાધ્વી મહિમાશ્રીજી માટે પં. જયસુંદરે સં. ૧૩૪૮ના આસો સુદિ ૧ ને સોમવારે શ્રીમાલનગરમાં સાધ્વી
હતો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org