________________
૬૬૬
વિશ્વ અજાયબી : સારાભાઈ હોસ્પિટલમાં પચીસ વર્ષ સુધી ઓનરરી સેવા કરી માતા-પિતા : મેંદાબેન નેમીચંદજી પાંચા છે. તેમનો અઢી વર્ષનો દીક્ષાપર્યાય છે.
શિક્ષણ : ધોરણ ૧૦ ત્રીજા શિષ્યરત્ન મોક્ષરક્ષિતવિજયજી મ.નો દીક્ષાપર્યાય
દીક્ષા : પોષ વદ-૭ ૧૧ વર્ષનો છે. તેમણે ૩૦-૩૬-૪૫ ઉપવાસ તેમ જ વર્ધમાન તપની ૮૧ ઓળી કરેલ છે. ઓછામાં ઓછું
દીક્ષાભૂમિ : વાલકેશ્વર, મુંબઈ, બાબુ અમીચંદ પન્નાલાલ એકાસણાંનું તપ કરે છે.
આદિનાથજી જૈન દેરાસર પૂજ્યશ્રીના ચોથા શિષ્ય પ્રભુરક્ષિતવિજયજી મ. જેઓ
સમુદાય : કાંકરેજ દેશોદ્ધારક પ.પૂ.આ.શ્રી વિ.
ભક્તિસૂરીશ્વરજી મ.સા. બ્રાહ્મણ હોવા છતાં જૈનશાસનની અપૂર્વ મદદથી તપસ્યામાં ખૂબ જ પ્રગતિ કરી છે. અનેક વખત અઠ્ઠાઈ ૯-૧૨ ઉપવાસ વર્તમાન ગચ્છાધિપતિ : કાર્યકુશળતા, સફળ કાર્ય સંચાલન, ગુરુ તેમ જ વર્ધમાનતપની ૨૫ ઓળી કરી છે. તેઓ સારા એવા ભક્તોના લાડીલા, ૫.પૂ. તપાગચ્છાધિપતિ આ.ભ.શ્રીવિ. હિન્દી અને ગુજરાતીમાં વ્યાખ્યાનકાર છે. લેખનકળામાં પણ પ્રેમસૂરીશ્વરજી મ.સા. સારા અક્ષરોથી લખી શકે છે.
ગણિ તથા પંન્યાસ પદવી : ૧-૩-૨૦૦૬ રાજકોટ, ૭-૫સ્વ. રત્નકીર્તિ વિજય સંસારીપણામાં રસિકભાઈ ભગત ૨૦૦૬ શંખેશ્વર પાડાપોળમાં રહેતા. વર્ધમાનતપની ૬૫ ઓળીમાં બાર વર્ષ તપ દીક્ષા પરિવાર : દેરાવાસીમાં ૧૭ અને સ્થાનકવાસીમાં ૧૦ કર્યા. શરીરમાં ગેગરીન રોગ હતો. એકવાર પગમાં કીડા પડી
સૌજન્ય : ગુરુભક્તોના સૌજન્યથી ગયા. ભયંકર વેદનામાં સમાધિ સમતા લીધા પછી ૮૯ ઓળી કરી. વર્ધમાન તપ સુધી પહોંચ્યા.ઓળીના પારણે સાધર્મિકોને ઉત્કર્ષ સાગર શ્રમણ પરંપરાના પૂ. લઈ જઈ પારણું કરાવવાનો નિયમ હતો. પૂજ્યશ્રીના શિષ્ય
- પંન્યાસશ્રી વિશ્વરત્નસાગરજી મ.સા. જિનરક્ષિતવિજયજી મ. પૂ.પં. ચન્દ્રશેખર વિ.ના વ્યાખ્યાનથી ધર્મમાં જોડાયા આ. ભગવંત રામચન્દ્રસૂરિ મ.ની પાવન નિશ્રામાં
ભારતીય તત્ત્વની મનીષામાં શંખેશ્વર દીક્ષા લીધી. જગતનું ભલું કરવું એવા અતિરેકમાં જૈન મનિષીઓનું ગૌરવપૂર્ણ સ્થાન ડીપરેશનમાં કાળ ધર્મ પામ્યા. વર્ધમાન તપની ૯૯ ઓળી કરી
છે, જ્યાં લોકો માત્ર વિચારક હોય સાડા સાત વર્ષ દીક્ષા પર્યાય. બીજા શિષ્ય જયરક્ષિત વિ. મ. છે ત્યાં જ જન શ્રમણ સંસ્કૃતિમાં સાડા ચૌદ વર્ષના દીક્ષા પર્યાયમાં નિત્ય એકાસણું અઠ્ઠમના પારણે
વિચારક સાથે આચારક હોય છે. એકાસણું સ્વાધ્યાય મગ્નતા સાડા ૩ કરોડ નવકારનો જાપ કર્યો
વિચારશીલતા માત્ર મનની ઉન્નતિ હતો. જીવન ધન્ય બનાવી ગયા. પંન્યાસ ધર્મદાસ જયદર્શન
વિકાસનું કારણ હોય છે, પરંતુ આયંબિલ વૈયાવચ્ચ સુંદર કરે. બીજાનું કરી છૂટવું-એ જ જીવન
વિચારો સાથે આચારશીલતા મંત્ર છે. આ. વિબુધપ્રભસૂરિના શિષ્ય નિકુમુદચન્દ્ર વિજયજી
આત્મોન્નતિનું સાધન હોય છે. દાંતરાઈમાં ભયંકર આગમાં ખૂબ જ બળી ગયા. ભયંકર
શ્રમણ સંઘે આપેલા વિચારો અને આચારોમાંથી લોકો વેદનામાં ખૂબ સમતા વર્ધમાન તપની ઓળી કરી.
જગતમાં જીવન જીવવાની કળા શીખ્યા છે. આચારપાલનમાં
તીર્થંકર પરમાત્મા પ્રરૂપિત શાસન સર્વોપરિ છે. પરમાત્માએ પ.પૂ. પંન્યાસશ્રી કુલચંદ્રવિજયજી
બતાવેલ અને પ્રસારેલ આદેશનું જ શ્રમણ ભગવંત પાલન મ.સા.
કરે છે. પરમાત્માએ આપેલા નિર્દેશોનું વિધિપૂર્વક પરિપાલન જન્મદિન : ૬-૫-૧૯૬૮
કરવા માટે સાધુસંઘમાં વિશિષ્ટ પદ હોય છે, જેમ કે મુનિ,
ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય અને આચાર્ય. ગણિવર્ય જન્મભૂમિ : નાંદેડ (મહારાષ્ટ્ર)
વિશ્વરત્નસાગરજીના જીવનમાં પ્રબળ દૈવયોગ આવ્યો અને સંસારી નામ કલ્યાણ નેમીચંદજી પાંચા
ગુરુદેવ આચાર્યશ્રીએ વિશ્વરત્નસાગરજીના રૂપમાં ઢાળીને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org