Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 679
________________ જૈન શ્રમણ ૬૬૭ તેમને જૈનજગતને પોતાના શિષ્યરૂપે ઉપલબ્ધ કરાવી દીધા. છે. પરિવર્તન અને પરિસ્થિતિઓ સાથે સમરસ હોવું એ આવા ગુની પ્રાપ્તિથી એમના હૃદયમાં આ સૂત્ર ગુંજવા એમનો એક અલગ વિશિષ્ટ સ્વભાવ છે. લાગ્યું : 'રુવોવંતિ શRUTH' T જગતમાં શરણભૂત ગુરુ જ અહિંસા અને માનવધર્મના સંદેશવાહક દેશમાં આજ હોય છે. સર્વત્ર હિંસાનું સામ્રાજ્ય છે. આ હિંસા કોઈ જીવની નહીં, ગણિવર્યશ્રી વિશ્વરત્નસાગરજીની દૃષ્ટિ હંમેશાં યુવા પરંતુ એ મૂલ્યોની છે કે જે આપણી સંસ્કૃતિના પ્રબળ આધાર પેઢી પર રહી છે. તેઓ જાણે છે કે યુવા પેઢીમાં ગજબ છે. સાંસ્કૃતિક મૂલ્યોનું આજે જે રીતે પતન થઈ રહ્યું છે તે કાર્યક્ષમતા હોય છે, જે ધર્મ અને સંસ્કૃતિ સાથે અત્યંત દુઃખદાયક છે. માનવીય સંબોધોમાં જે તીવ્રતાથી સમાજવિકાસમાં સહાયક થઈ શકે છે. તેથી જ તેઓ યુવા નિ:સહાયતા (બિચારાપણા)ની બોલબાલા વધી રહી છે શિબિરોનું આયોજન કરે છે કે સમાજના યુવાનો પોતાની એનાથી આત્મીયતા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. બૌદ્ધિક, ભાવનાત્મક અને શારીરિક શક્તિઓનો વિકાસ કરશે સંવેદનશૂન્ય માનવ આજે જે મુકામે ઊભો છે તે એકદમ અને જીવનમાં સામાજિક જવાબદારીઓનો વિવેક તથા હતાશ, નિરાશ અને લાચાર છે. આવા નિરાશાના નિસ્વાર્થ સેવા અને સર્વમાન્ય હિત નિમિત્તે સમર્પણની વાતાવરણમાં ગણિશ્રી વિશ્વરનસાગરજી પોતાની વાણી દ્વારા ભાવનાનું પોષણ કરે. જૈન અમૃત વચનોની વર્ષા વિવિધ સ્થળો પર કરી રહ્યા છે ગણિવર્ય શ્રી વિશ્વરત્નસાગરજી એક તરફ અંતર્મુખી તે છે તે અસંતપ્ત માનવો માટે સંજીવનીની માફક જીવનદાયિનીનું થઈ મોક્ષમાર્ગ પર આરૂઢ છે તો બીજી બાજુ સંવેદનશીલ, કામ કરી રહી છે. જીવનનો અર્થ શું છે? એને અર્થવાન ભાવુક, કરુણાવાન સ્વભાવના સંત હોવાથી વ્યક્તિ અને બનાવવા માટે કઈ કઈ ચીજોની જરૂર હોય છે? વગેરે સમાજની પીડા જોઈ વ્યથિત થઈ જનહિતની ભાવનાના જીવનનાં એ શાશ્વત સૂત્રોનો સંદેશ આપણને ગણિશ્રી ઉદ્દેશ્યથી બહિર્મુખી થઈ જાય છે. મુનિચર્યાના પાલનનું ધ્યાન વિશ્વરત્નસાગરજીની વાણીમાં જોવા મળે છે. આજે વ્યક્તિને રાખી પ્રવચન, લેખન, ધર્મ પ્રભાવના મહોત્સવનો પ્રબંધ એ વાતનું જ્ઞાન હોવું જોઈએ કે સૌથી મોટો માનવધર્મ છે. કરવા માટે સમગ્ર ફાળવણી ગણિવર્ય જ કરી શકે. રાષ્ટ્રીય, એના રક્ષણ માટે વ્યક્તિએ સતત સચેત રહેવું જોઈએ. ગણિ રાજનૈતિક, જવલંત સમસ્યાઓ પ્રત્યે એમની જાગૃતિ શ્રી વિશ્વરત્નસાગરજીએ માનવધર્મ અને મહાવીરના મુખ્ય સમાધાન સુદ્ધાંનું ચિંતન-પ્રદાન કરે છે. ઊંચું કદ, ભીનો સિક નો સિદ્ધાંત અહિંસાને જન-જન સુધી પહોંચાડવાનું જે પ્રશંસનીય વાન, સંત-લાલિમાથી પ્રદીપ્ત પ્રશસ્ત લલાટ, પારદર્શક કાવ ગઈ કાર્ય કર્યું છે એ ક્યારેય ભૂલી નહીં શકાય. * આંખો, મનહર સ્મિત, ચુંબકીય આકર્ષણયુક્ત એમનું બાહ્ય વાત્સલ્યદિવાકર, તપતેજસ્વી, માનવભૂષણ, વ્યક્તિત્વ, વાણીની મધુરતાથી લોકોને પોતાની તરફ ખેંચે છે આચાર્યદેવેશ ગુરુદેવ નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા.ના તો આંતરિક શક્તિથી આત્મીય સ્નેહવાત્સલ્યથી યુવા સંસ્કાર સુશિષ્ય જૈનધર્મની પ્રભાવનામાં હીરાની જેમ ચમકનાર શિબિરો દ્વારા બંધુત્વ ભાવનાનો પ્રસાર કરવા સાથે તેઓ શાસનપ્રભાવક, શતાધિક યુવા ભવ્યાત્માઓને જિનવાણીની સંસ્કારયુક્ત પરંપરાગત યુવાપેઢીના નિર્માણમાં સક્રિયતાપૂર્વક અનુગામી બનાવી ધર્મ સાથે જોડનાર શ્રમણ સંસ્કૃતિના કામ કરે છે. ઉનાયક ગણિવર્યશ્રી વિશ્વરત્નસાગરજી મહારાજસાહેબને ગણિવર્યશ્રી વિશ્વરત્નસાગરજી મ.સા.ના હૃદયમાં ગુરુ આગમોદ્ધારક' માસિકનાં હજારો પાઠકો અને શ્રી અમ્યુદય પ્રત્યે વિનયભાવ અને શિષ્યો પ્રત્યે વાત્સલ્ય અને કરુણાભાવ ફાઉન્ડેશન, ઉજ્જૈન તરફથી પંન્યાસ પદ પર આરૂઢ થવાના તથા સમાજ પ્રત્યે સાચા માર્ગદર્શક લક્ષ્ય છે. દેવ-શાસ્ત્ર અને મંગળ અવસરે આત્મીય શુભકામનાઓ! અમારી તીવ્ર ઇચ્છા ગુરુ પ્રત્યે પ્રગાઢ શ્રદ્ધા નિહાળી અનેક યુવા ભક્તોએ પોતાના છે કે તેઓ ખૂબ જલ્દી ૩૬ ગુણભંડારી આચાર્યપદને પણ અંતરમાં ગુરુ નિહાળી જીવનને ઉત્કર્ષ માર્ગે આગળ વધાર્યું શોભાવે એજ મંગલભાવના!! છે. વિશ્વકલ્યાણકારી, જિનશાસન સંવર્ધક અનુશાસનના સૌજન્ય : નવરત્ન પરિવાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત પથાનુગામી શ્રી વિશ્વરત્નસાગરજી મ.સા.ને શ્રુતસેવા, જ્ઞાન પવન સુરાણા : રાષ્ટ્રીય અધ્યક્ષ, રાકેશ મારવાડી : રાષ્ટ્રીય પ્રવક્તા. પ્રત્યે રુચિ છે. એમણે આગમોદ્ધારક માટે અનુપમ કાર્ય કર્યું Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720