Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
૬૬૮
વિશ્વ અજાયબી :
मुनिश्री
पू. मुनि श्री सर्वोदयसागरजी
મ.સા. सांसारिक नाम : सुरेश।
शीसोदय सागरजी म.सा जन्मतिथि : आषाढ़ वदु पांचम सन्
1959). माता : श्रीमती साकरवहन । पिता : श्री दामजीभाई (वर्तमान में
૫.પૂ.
चारित्ररत्नसागरजी) भाई : श्री धीरजभाई एवं प.पू. मुनिश्री
૩ઃ રત્નર IIRની મ.સા.1 गुरुदेव : राष्ट्रसंत भारतदिवाकर पू. अचलगच्छाधिपति आ.भ. श्री
गुणसागरसूरीश्वरजी महाराज साहब । રીક્ષા : ગરપાતીગ, સંવત 2033 (મવા - વચ્છ) शिष्य-परिवार : प.पू. मुनि श्री जगवल्लभसागरजी म.सा. । મંડનાં વણી રથાપના : 15T. રથયાત્રા : 8000 વિ.કી. પ્રતિષ્ઠાÇ : 17 છ’રી પતિત પૈદ્રત સંઘ : 101. 300 નિનાનો મેં -- ગોવીરલી વકી, પંઘતીર્થી હતા. प्रतिष्ठा एवं स्थापना : नवपदजी की, अष्टमंगल की। નિન દાચ સે રીક્ષા ટ્રાન : કા. વિશેષણ : સાહિત્યરસંશોધવ, પૂMન સમાર, સરનરવમાવી, શ્રીશ્રીમાત
समाज उद्धारका પરિવાર મેં રીક્ષિત હુઇ પુષ્પાત્મા : 81 विशेष प्रभावना : 151 છોડ મા સ્થાપના 36 દ્વિવરણીય ગુના મહામહોરાવા. 5000 બાવન દરતપ્રતો મુ રસંશોધન પર્વ નૂતન નાÚI. संपूर्ण श्रीश्रीमाल ज्ञाति का उद्धार। પૂ. મા. શ્રી TITIVરજૂરીશ્વરની જ્ઞાન રjરચાર શિવીર : 331 રાતા શ્રી વચાળRTI IRપૂરિ જ્ઞાનસત્ર : 451 પુન ઘાતુર્માસ : 34 મું-20, મારાષ્ટ્ર મેં અન્ય MITR-4, w
મેં-3, પુનરત ખેં-4, રાનરચાન-1 (૩૬પુર), વિદર-1 (સમેતશિલરની), મધ્યપ્રદ્દેશ-1 સેંધવા વર્તમાના.
‘સર્વોદય સ્તવના”
(રાગ = જેનાં રોમરોમથી....) જેના રોમ રોમથી મૈત્રી કરુણાની વહેતી ધારા, આ છે ગુરુદેવ અમારા, ગુરુવર સર્વોદય પ્યારા કચ્છ પ્રદેશમાં જન્મ્યા અને મેરાઉને પાવન કીધું થાણાને કર્મભૂમિ બનાવી, મકડામાં સંયમ લીધું ધન્ય ધરા તે બિદડાની જયાં, વડી દીક્ષા લેનારા.............. સાકરબહેનના લાડીલા નંદન, દામજીભાઈને દિપાવ્યા સત્તર વર્ષની ઉંમરે સંયમ, લેવા માટે સિધાવ્યા ગુણસાગરસૂરિના લાડકવાયા, ગુરુના હૃદયે રહેનારા....(૩) સૂરિ ગૌતમ-ગુણને ગુણોદય સાગરની, શિક્ષા દિલમાં ધારી ઇતિહાસના નિષ્ણાત બની, જિન આણા ચિત્તધારી શાસનનું સાચું હિત કરવા, મુનિ સર્વોદય બનનારા........(૪) પ્રથમ ચાતુર્માસ કોઠારા તીર્થે, લઘુ હૈમ કંઠસ્થ કીધું જ્ઞાનાવરણીયનાં ક્ષયોપશમથી, જીવન અમૃત પીધું ગુરુ નિશ્રાએ સૂરિવર સાથે, ૧૨ રાજયો વિચરનારા......(૨) ગુણસાગર સૂરિનાં ગુરુવચનોને, તુરંત તહત્તિ કીધું ગુરુવચનોની નિષ્ઠા ખાતર, જીવન સમર્પી દીધું સર્વ જીવોનો ઉદય કરનારા, સર્વોદય કહેવાયા.........(૨) પ્રાચીન અને અર્વાચીન ગ્રન્થો, જેણે પ્રગટ કીધા હસ્તપ્રતોનાં સંશોધનમાં, દિન-રાત વિતાવી દીધાં પિસ્તાલીસસો (૪૫00) હસ્તપ્રતોની, સંકલના કરનારા....(૭) મહારાષ્ટ્ર અને કોંકણ દેશે, ડંકો વીરનો વગાડી છ'રી સંઘોને પ્રતિષ્ઠાઓ, ગુરુદેવ આપે કરાવી લોક તણાં લાડીલા ગુરુજી, જનજનને ગમનારા......(2) સાડાચારસો પૂજનપ્રતોની, સંકલના જેણે કીધી ૩૦-૩૦ શિબિરો કરાવીને, યુવાનોને દિશા દીધી તીર્થંકર પરમાત્માઓનાં, તામ્રયંત્રો બનાવનારા.......(૯) ૩૧ દિવસના મહા મહોત્સવ, ગુરુ પુણ્યતિથીએ કરાવ્યા મહાતીર્થોમાં ચોમાસું રહીને, અચલગચ્છને હરખાવ્યા શાસનપ્રભાવનાધારક ગુરુવર, સાહિત્યસંશોધક કહેવાયા...(૧૦) જેની વાણી દુઃખ હરનારી, જગ મંગલ કરનારી ભવોભવના સંતાપ નિવારી, આનંદને દેનારી પૂજા-પૂજન ને સ્તવનોની, રચનાઓ કરનારા..........(૧૧) ઉદયરત્ન'નાં લાડીલા વીરા, “ચારિત્ર' ને દિલ ધાર્યા જગવલ્લભ'નાં ગુરુ બનીને, “ગુણવલ્લભ'ને તાર્યા આશિષ દેજો, સૌને આજે, મનમંદિરે પધાર્યા........(૧૨)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/4380cf4d0bac85d20cfe476f5bb0f0a743e0ea0a998afc7106c80134f22fbc22.jpg)
Page Navigation
1 ... 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720