________________
જેન શ્રમણ
૬૫૩
ગ્લોરો કંઠસ્થ કરેલા છે.
આગમાભ્યાસી, ધ્યાનપ્રિય, મધુરવક્તા, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી મ.સા. આંધ્રપ્રદેશ, તમિલનાડુ વગેરે ભારતના રાજ્યોમાં પરિભ્રમણ
કચ્છ-ચાંગડાઈ એમની કરીને બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો છે. દીક્ષાથી માંડીને
જન્મભૂમિ. જન્મ દિવસ વિ.સં. અિત્યારસુધી લગભગ એકાસણા, નાના બંધુએ બે ચૌદશ તથા
૨૦૦૮, અષાઢ સુદ ૭, સુદ એકાદશી એમ મહિનામાં કુલ ત્રણ ઉપવાસનો ક્રમ ગમે
રવિવાર, તા. ર૯-૬-૫૨, સંસારી તેવા ઉગ્ર વિહારોમાં પણ ખંડિત થવા દીધો નથી.
અવસ્થાનું નામ મનહરલાલ. અધ્યયન, અધ્યાપન, ચિંતન, મનન અને લેખન,
પાંચ પાંચ વર્ષના અનેક પૂજ્યશ્રીના પ્રિય વિષય રહ્યા છે. પૂજ્યશ્રીના પ્રવચનો પણ ખૂબ
પ્રયત્નો છતાં પણ પિતાશ્રી જ પ્રેરક અને વેધક હોય છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત
રાયશીભાઈ દ્વારા દીક્ષા માટે તથા ઇંગ્લીશ ભાષાનું જ્ઞાન ધરાવનારા પૂજય બંધુ-બેલડી
સંમતિ ન મળતાં છેવટે સંયમપ્રેમી સંસ્કૃતમાં પણ સારી રીતે લખી શકે છે. સંસ્કૃતમાં લખાયેલા
માતુશ્રીના તથા ઉપકારી નાનીમા દેવકાંબાઈના શુભાશીર્વાદ એમના અભિપ્રાયોની નોંધ સંસ્કૃત-સંભાષણ (જેની ૫૦ હજાર
લઈ સં. ૨૦૩૧માં મહા સુદિ-૩નાં, કચ્છ-દેવપુર ગામમાં નકલો બહાર પડે છે) નામના સંસ્કૃત માસિકમાં પણ લેવાય
પોતાના વડિલ બહેન વિમળાબાઈ (હાલ પૂ. સા. શ્રી છે. સંસ્કૃતમાં અવારનવાર લેખો પણ પ્રગટ થતા રહે છે.
વીરગુણાશ્રીજી મ.) સાથે પ્રવજ્યાના પુનીત પંથે પ્રસ્થાન કર્યું સંસ્કૃતવેત્તો સાથે પૂજય બને ત્યાં સુધી સંસ્કૃતમાં જ પત્ર-વ્યવહાર
અને મનહરમાંથી મુનિશ્રી મહોદયસાગરજી બની કરે છે. શાંતિ સૌરભ જેવા પ્રસિદ્ધ જૈન માસિકમાં પૂજ્યશ્રીની
અચલગચ્છાધિપતિ, ભારત દિવાકર, તીર્થ પ્રભાવક, પ.પૂ. કલમ ૨૫ વર્ષ સુધી અખંડપણે વહી હતી.
આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.નું શિષ્યત્વ ગુમરાહ થયેલી નવી પેઢી માટે પૂજ્યશ્રી અવસરે સ્વીકાર્યું. વડી દીક્ષા પણ દેવપુરમાં જ થઈ. વિનય-વૈયાવચ્ચે શિબિરોનું આયોજન પણ કરતા રહે છે. પૂજ્યશ્રીની આવી
ધાજન કરતા રહે છે. પૂજત્રાના આવા દ્વારા અદ્ભૂત ગુરુકૃપા પ્રાપ્ત કરી. યોગ્યતા જોઈને મોટાભાઈ પૂજય મુક્તિચંદ્રવિજયજી મ.ને પરમ
જેની ફલશ્રુતિ સ્વરૂપે નીચે મુજબની વિશેષતાઓના પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.એ
તેઓશ્રી સાક્ષી બની શક્યા છે. કે પાંચ વર્ષ સુધી ચેન્નઈ (મદ્રાસ)માં વિ.સં. ૨૦૫ર મહા સુદ ૧૩ના
આત્મસાધનાર્થે વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિઓથી અલિપ્ત રહેવાની ગણિપદવીથી તેમજ વિ.સં. ૨૦૫૭ માગ. સુદ-૫ના
પ્રબળ ઝંખના હોવા છતાં ગુરુઆજ્ઞાને શિરોમાન્ય કરીને કચ્છ- . ' સિદ્ધાચલની પવિત્ર છાયામાં પંન્યાસપદથી અલંકૃત કર્યા.
બિંદડામાં દીક્ષા પછીના પ્રથમ ચાતુર્માસમાં જ ૪ મહિના સુધી નાના ભાઈ પૂજ્ય મુનિચંદ્રવિજયજીને પરમ ગુરુદેવ સુંદર પ્રવચનો આપ્યા. * પાંચ વર્ષના દીક્ષા પર્યાયમાં ૧ પૂજય આચાર્ય શ્રી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા.એ વિ.સં.
હજાર યાત્રિકોની 100 દિવસ સુધી ૯૯ યાત્રા દરમ્યાન ૨૦૫૬ મહા સુદ-૬ના વાંકી તીર્થ મુકામે ગણિ પદવીથી ગુરઆજ્ઞાથી માત્ર “નમો અરિહંતાણં” પદ પર મનનીય અલંકૃત કર્યા અને વિશાલ શ્રમણ સાથધિપતિ ગીતાર્થ મુર્ધન્ય પ્રવચનો આપ્યા. * કુલ ૩ વખત ૯૯ યાત્રા દરમ્યાન પૂજ્ય આચાર્યશ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.એ વિ.સં. પ્રવચનો આપ્યા કે ૪૫ આગમોનું વાંચન ન થાય ત્યાં સુધી ૨૦૫૯ વૈ.સુ. ૭ના શાહપુર (માનસ મંદિર)ની ભૂમિ પર મિાન-ફરસાણ ત્યાગ તથા કાપમાં સાબુ આદિનો ઉપયોગ ન પંન્યાસ-પદથી અલંકૃત કર્યા છે.
કરવાની પ્રતિજ્ઞાપર્વક ૧૩ મહિનામાં ગુરુકૃપાથી ૪૫ આગમોનું ઊભય બંધુઓ ચિરકાળ સુધી પ્રવચન-પ્રભાવના કરતા.
સાંગોપાંગ વાંચન કર્યું. * દીક્ષા-પ્રતિષ્ઠા આદિના ધાર્મિક રહે, તેવી પ્રભુને પ્રાર્થના છે.
મુહૂર્તો કાઢવા માટે પણ ગુરુ આજ્ઞાથી જ્યોતિષમાં સારી પ્રગતિ
સાધી. * સ્વાનુભૂતિના લક્ષ્ય સાથે, તપસ્વીર. ૫.પૂ.આ.ભ. સૌજન્ય : શ્રી હંસરાજ દેવરાજ કારિયા-મનફરા
શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં સં. (કચ્છ-વાગડ) તરફથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org