Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 654
________________ ૬૪૨ વિશ્વ અજાયબી : છેવટે સાંસારિક લાગણી અને સંબંધ ઉપર પવિત્ર આત્માની પચ્ચખાણ જ નહીં. છેવટે માલેગાંવમાં એમની માસક્ષમણની લગનીનો વિજય થયો. ભાવના પૂરી કરીને જ જંપ્યા, પણ પારણે દૂધ-ઘી ઉડાડવાને નાનાભાઈને ભળાવીને પોતે ઉપડ્યા બદલે સીધા આંબેલ ચાલુ કરી દીધા. માંડ માંડ બધાએ આગ્રહ તીર્થયાત્રાએ. પાલીતાણા જેવું પવિત્ર ધામ..યાત્રા કરીને સાચે કરી કરીને ચાલીસ આંબેલ પછી પારણું કરાવ્યું. જ આત્મા પાવન થઈ ગયો. ત્યાં પૂ. પંન્યાસ ભક્તિ વિજય કઠોર તપશ્ચર્યા વચ્ચે પણ આરામથી પલાઠી વાળીને મહારાજ તથા તે પછી પૂ. મુનિશ્રી ભાનુવિજય મહારાજનો બેસવાનું નામ નહીં. જીવનમાં જ્યારે ક્યાંક ક્યાંય મોટા ઘનિષ્ઠ પરિચય થયો. સૂત્રો વગેરેનો સરસ અભ્યાસ થઈ ગયો. સમુદાયના ઘણા સાધુઓ ભેગા થયા હોય ત્યારે સાત-સાત ઉપડ્યા પવિત્ર કલ્યાણક ભૂમિઓ અને શ્રી સમેતશિખરજી વખત ગોચરી માટે જઈને પોતે એકલાએ ૧૦૦ થી ૧૨૫ તીર્થયાત્રાએ. યાત્રા કરતાં કરતાં નિશ્ચય કરી લીધો કે હવે તો સાધુઓની ભક્તિનો લાભ લીધો હશે. એ જ રીતે કોઈકવાર કોઈપણ રીતે આ સંસારના બંધનો તોડીને દીક્ષા લેવી. પૂ. બધું પાણી પણ પોતે જ લાવવાનો ભક્તિ-કોન્ટ્રાક્ટ લઈને પાણી ગુરુવર શ્રી ભાનુવિજયમહારાજના ચરણે જીવન-સમર્પણ કરવું. લાવીને પણ ભક્તિ કરતાં. કલિકાળમાં ત્યારે વૈયાવચ્ચી મુનિ વિ.સં. ૨૦૦૮માં નડીયાદ મુકામે પૂજ્ય પંન્યાસ નંદીષણજી, બાહુબલીજીની યાદ આવી ગયા વિના રહે નહીં. કનકવિજયજીના વરદ હસ્તે મહાપુરુષની દીક્ષા થઈ અને પૂ. આંબેલની ઓળી નાની હોય કે મોટી પણ વચમાં ચૌદસ પંન્યાસશ્રી ભાનુવિજયજી મ. (વર્તમાનમાં પૂ.આ.શ્રી ભુવનભાનું કે અજવાળી પાંચમ આવે. વિહાર હોય કે ના હોય પણ સુ.મ.)ના શિષ્ય તરીકે જાહેર કરાયા. પહેલેથી જ ભગવાનના ઉપવાસથી ઓછું પચ્ચખાણ ન હોય. જાણે આ મહાત્માએ એવા ઓલિયા ભગત કે સંસારનું કોઈ આકર્ષણ મળે નહી. કેમ મનમાં એવી ગાંઠ વાળી રાખી ન હોય કે શરીરમાં વધેલું જલ્દી કર્મ ખપાવી મુક્તિએ પહોંચું એજ લગની. એટલે ત્યાગ- લોહીનું એક પણ ટીપું સ્મશાનની ચિતામાં બળવા દેવું નથી. વૈરાગ્યમાં તો ક્યાંય કચાશ મળે નહીં, સરીર કે કપડાની જરાય એમ સમજીને જ એમણે કાયાને તો કાળી-કૃશ કરી નાંખેલી. ટાપટીપ નહીં,ખાવા-પીવાની દરકાર નહીં,વાહ-વાહની જરાય જોનારને તો એમ જ લાગે કે ટીબી હશે અને છેલ્લે છેલ્લે આકાંક્ષા નહીં, માન-સન્માનની પરવા નહીં, કઠોર પરિષહો ડોક્ટરોએ પણ એનું નિદાન કરેલું. પણ આ ફકીર બાબાને તો હસતે મુખે સહન કરતાં જ જવાનું અને પ્રતિક્રમણ વગેરે કોઈ પરવા જ નહીં. સસ્કુમાર ચક્રવર્તીએ સાતસો વરસ સુધી ક્રિયાઓમાં ક્યાંય પ્રમાદ નહીં. કદાચ થોડું ભણવાનું ઓછું થાય ભીષણ સોળ જીવલેણ રોગોને મિત્ર માનીને કર્મ ખપાવ્યા તો તો પણ પૂજ્ય ગુરુદેવો, વડિલો અને લધુપર્યાયવાળા મુનિઓની આ એક રોગ-મિત્રથી કર્મ ખપાવવાની મળેલી ઉત્તમ તક હું ભક્તિમાં એવા ખડે પગે રહેતા કે લધુ મુનિઓને તો શું કેમ જતી કરં? મારે કાંઈ ઉપચાર કરવા જ નથી. આ એમની ભલભલાને શરમ આવી જાય! ભીષ્મ-પ્રતિજ્ઞા હતી. સાધુનું જીવન એટલે નિષ્પાપ જીવન. શુદ્ધ જીવનની ખંભાત સં. ૨૦૨૨માં ૧૦૦ ઓળી પૂર્ણ થઈ. પોતે તો ચાદરમાં એક પણ ડાઘ લાગે એ એમને પોષાય તેમ ન હતું. aષાય તેમ ન હતું. ત્યાગી વૈરાગી અને તપસ્વી. કોઈ અભિમાન નહીં કે કોઈ સા. એટલે નિર્દોષ ગોચરી-પાણીની ગવેષણા કરવા માટે ૩-૪ શ્રાવકને કોઈ જાતનો હુકમ નહીં, પણ કૃતજ્ઞ સંસારી લઘુબંધુ કિલોમીટર ભ્રમણ કરવું પડે તોય મનમાં જરા સરખો ઊચાટ ચંદભાઈ આવી તક કેમ જતી કરે ? એ મહાત્માની કૃપાથી તો ન મળ-વ્યાકુળતા ન દેખાય. દીક્ષા દિવસથી માંડીને આ એ સમ્પન્ન બન્યા હતા એમણે પૂજયપાદ સુવિશાલગચ્છાધિપતિ મહાત્માએ એકાસણાથી ઓછું પચ્ચખાણ તો ક્યારેય માગ્યું જ વિજય પ્રેમસ રય માગ્યું જ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ને વિશાળ પરિવાર સાથે નડિયાદ ન હતું, પણ આયંબીલનની લગની એવી લાગેલી કે વરસમાં તેડાવ્યા. દિવસોના દિવસો સુધી આગ્રહ કરીને રોક્યા અને લગભગ ૨૫૦ ઉપર દિવસો તો વર્ધમાન આયંબીલ તપની ધામધૂમથી આ મહાત્માની 100મી ઓળી નિમિત્તે ભગવાનનો નાની-મોટી ઓળીઓ જ ચાલતી હોય. શરૂ શરૂમાં ભક્તિ મહોત્સવ એવો ધામધુમથી ઉજવ્યો જેને આજેપણ ઘણા માસક્ષમણની ખૂબ જ ભાવના એટલે બે વાર ઉપવાસ શરૂ કરેલા પણ બંને વાર ૧૬-૧૬ ઉપવાસ પછી સંજોગોમુજબ જોવાની ખૂબી એ છે કે જેને આંબેલનું વ્યસન પડી ગયું પારણા કરવા પડેલા તે વખતે પારણામાં પણ એકાસણાથી ઓછું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720