Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 656
________________ ૬૪૪ વિશ્વ અજાયબી : મહાત્માઓની પંન્યાસપદવી અને સોનામાં સુગંધની જેમ શ્રીસંઘ દીક્ષા વર્ષ : વિ.સં. ૨૦૦૭, ગામ નડીયાદ જિ. ખેડા તરફથી જીર્ણોદ્ધાર પામેલા શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરની (ગુજરાત) ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. સ્વર્ગવાસ : વિ.સં. ૨૦૩૮, ગામ ખંભાત જિ.ખેડા અવસર પામીને નડીયાદ શ્રીસંઘે પૂ. તપસી મહારાજને શિષ્ય સંપદા વર્તમાનમાં ૧૨ મુનિ ભગવંતો ત્યાં જ સદા સ્થિરવાસ કરવા માટે ખૂબ વિનંતી કરી પરંતુ દીક્ષાદાતા : સિદ્ધાંત મહોદધિ આચાર્ય ભગવંત સાધુ તો ચલતા ભલા” એ સુભાષિતને લક્ષમાં રાખીને ખંભાત તરફ વિહાર કર્યો. ખંભાતમાં મહોત્સવ પૂર્ણ થયા બાદ પ્રેમસૂરિશ્વરજી મહારાજા વડોદરામાં નૂતન જિમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે પૂજ્ય ગુરુદેવશ્રી દીક્ષાગુરુ : વર્ધમાન તપોનિધિ-ન્યાયવિશારદ આચાર્ય આદિ ઠાણાનો વડોદરા તરફ વિહાર થયો. નૂતન દીક્ષિત ભગવંત ભુવનભાનુસૂરિજી મુનિઓએ પણ સાથે જ વિહાર કર્યો. ભાવિના કોઈ અકળ સૌજન્ય : પૂજ્ય પંન્યાસશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી એંઘાણ હશે તે પૂ. તપસી મહારાજ ખંભાત જ રોકાઈ ગયા ગુરુભક્તોના તરફથી અને મુનિ ગુણસુંદરવિજયજી આદિ ઠાણા પણ પૂ. તપસી મહારાજની સેવામાં ત્યાં જ રોકાઈ ગયા. ફાગણ સુદ ૧૩ના જેન ધાર્મિક શિક્ષણના ભેખધારી, સાહિત્યભષણ રોજ તબિયત ઉપર જોરથી હુમલો થયો. આખી રાત ઉધરસને પ.પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મ. શ્વાસ, કફ વગેરેની ખૂબ તકલીફ થઈ. નિદ્રા પણ વૈરણ બની. | મુનિશ્રીનો જન્મ મહા વદસહવર્તી મહાત્માએ દ્રવ્ય-ભાવ બંને રીતે શક્ય એટલા ઉપચારો ૧૩ સં. ૧૯૬૪માં તાપીના કર્યા-કરાવ્યા. ફા.સુદિ-૧૪ની સવારે તાવ અને ઉધરસ, પવિત્ર નીરથી જે ભૂમિ પરમ વધારામાં છાતીમાં દુખાવો થવા માંડ્યો. સાથે રહેલા પવિત્ર થઈ છે, એ ભૂમિ મહાત્માઓએ પચ્ચખ્ખાણ પારવા વિનંતી કરી તોપૂ. તપસી સુરત શહેરમાં શ્રી વીસા | મહારાજે ચોમાસી ચૌદશ યાદ કરીને કહી દીધું કે આંબેલ જ ઓસવાળ શ્વેતામ્બર કરવું છે. એકલા મગનાપાણીથીએ દિવસે નબળી તબિયતમાં મૂર્તિપૂજક જ્ઞાતિના માનીતા | પણ તપશ્ચર્યાની લગની એવીને એવી. વડોદરામાં શેઠ શ્રી જીવનચંદ નૂતન દીક્ષિતોની વડી દીક્ષા ફા.સુદ-૧ના જેવી પતી કે તરત જ નવલચંદ સંઘવીના ઘરે માતા છે: ત્યાંથી ખંભાત તરફ કેટલાક મહાત્માઓ અને નવદીક્ષિતો શ્રી પાર્વતીબાઈની પવિત્ર તપસ્વી મહારાજની સેવામાં હાજર થઈ ગયા. એકબાજુ શરીરનું કુક્ષિએ થયો હતો. તેઓશ્રીનું સ્વાથ્ય અત્યંત કથળતું જતું હતું, એના ઉપચારો પણ ચાલુ લાડીલું નામ-જેચંદભાઈ પાડવામાં આવ્યું હતું. હતા. બીજી બાજુ તત્રસ્થ પૂ.આ. શ્રી ગુણાનંદસૂરિજી મ. પૂ. “જન્મવું એ નવું નથી પણ જન્મ સફળ સાર્થક કરવો એ મુનિરાજ શ્રી હેમચંદ્રવિ.મ., પૂ. મુનિ શ્રી વિમલસેન વિ.મ., પૂ. જ મહત્ત્વનું છે.” એ દૃષ્ટિએ શેઠ શ્રી જીવનચંદ ભાઈએ પોતાની મુનિશ્રી પદ્મસેન વિ.મ. વગેરે અનેક મહાત્માઓ તેને ધર્મ સુકૃત લક્ષ્મીને સં. ૧૯૭૬માં સુરતથી શાશ્વતગિરિ અધ્યાત્મની ભાવનામાં ઝીલતા રાખવાની દરકાર સારી રીતે સિદ્ધાચળજીનો છ'રીપાલિત સંઘ પ.પૂ. આ. મ. શ્રીમદ્ આનંદલઈ રહ્યા હતા. ફા.વદી ૭ના પૂ. તપસી મ.ને ભાવના થઈ અને સાગરસૂરીશ્વરજી મ.સા.ની પવિત્ર નિશ્રામાં કાઢી પવિત્ર કરી તે મુજબ પૂ.મુનિશ્રી વિમલસેન વિ.મહારાજે તેમને ફરીથી પાંચ હતી. તે વખતે મુનિશ્રી ખૂબ નાની વયના હતા, તો પણ તેઓમાં મહાવ્રતોનું પુનરુચ્ચારણ કરાવ્યું. જે તેમણે ખૂબ ધ્યાનપૂર્વક છપાયેલી ધર્મભાવના સંસ્કાર અને સવિચારનો પરિચય અનેક સાંભળ્યું. ફા. વદી ૮ના રોજ આ મહાતપસ્વીનો જીવનદીપ સંઘોને ઉત્તમ રીતે અને અનુકરણીય થયો હતો. શાળાકીય તપના પ્રખર તેજ રેલાવ્યા પછી નવકારમંત્રનું સ્મરણ કરતાં શિક્ષણ અન્યૂ ભરડા હાઇસ્કૂલમાં s.s.c. સુધીનું લીધા બાદ કરતાં બુઝાઈ ગયો. મુનિશ્રીએ નહીંવત વ્યાપાર-વ્યવસાયમાં સં. ૧૯૮૫ પછી પ્રવેશ જન્મ વર્ષ : વિ.સં. ૧૯૭૮. ગામ નાપાડ (આણંદ) કર્યો અને સં. ૧૯૮૭માં સુરતના રહીશ શેઠશ્રી મગનભાઈ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720