________________
જૈન શ્રમણ
૬૪૯
ગુણશીલવિજયજી મહારાજ તથા મુનિશ્રી કુલશીલવિજયજી ઇતિહાસમાં વર્ષો સુધી અવિસ્મરણીય બની રહેશે. મહારાજ બન્યા. શ્રાવિકા નવલબહેન સાધ્વીશ્રી
વિ.સં. ૨૦૪૯ની સાલમાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની નિર્મલપ્રભાશ્રીજી સાધ્વીશ્રી લક્ષ્મીશ્રીજી મહારાજનાં શિષ્યા વર્ષો બાદ યાત્રાની ભાવનાની અને તપસ્વીસમ્રાટ પૂ. આચાર્યદેવ તરીકે અને ઇન્દિરાકુમારી તેમનાં શિષ્યા તરીકે સાધ્વીશ્રી
શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા અને ઇન્દ્રરેખાશ્રીજીના નામે જાહેર થયાં, જેઓ આજે પૂ. પ્રવર્તિની
ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સાધ્વીશ્રી જયાશ્રીજી મહારાજની નિશ્રામાં રહી આરાધના કરી
મહોદયસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં આયોજિત રહ્યાં છે.
ભારોલતીર્થ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ સંઘ પ્રસંગે શ્રી ધનજીભાઈની આ સપરિવાર દીક્ષા અમદાવાદના સિદ્ધાચલજી મહાતીર્થમાં પધાર્યા. વૃદ્ધવયે પણ અપ્રમત્તપણે ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાઈ ગઈ. અઠ્ઠાવીસ વર્ષ પછી પણ તીર્થયાત્રાઓ કરી. પાલિતાણા ગામના બધાં જિનાલયોએ અમદાવાદની જનતા એ દીક્ષાને યાદ કરે છે. દીક્ષા ગ્રહણ બાદ દર્શન–દેવવંદન આદિ કરેલાં. પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીની ગુરુનિશ્રામાં રહી તપ, ત્યાગ, જ્ઞાનાર્જનમાં ઘણો સમય અનુજ્ઞાથી ચૈત્રી ઓળીની પૂર્ણાહૂતિ બાદ શ્રીમતી પુષ્પાબહેનના વિતાવ્યો. સંસ્કૃત-પ્રાકૃત ભાષા, કાવ્ય, ન્યાય આદિમાં પારંગત આત્મશ્રેયાર્થેના ભવ્ય મહોત્સવમાં શ્રી બબલદાસ પાનાચંદ બન્યા, વૈયાવચ્ચ આદિ ગુણોમાં ઓતપ્રોત બની ગુરુકૃપાના પરિવાર પાંચોટ (મહેસાણા)ની આગ્રહભરી વિનંતીથી અતિ પ્રીતિપાત્ર બન્યા. સં. ૨૦૧૭નું પ્રથમ ચાતુર્માસ ગુરુદેવશ્રીની ઉગ્રવિહાર કરી વ.સુ. ૨-ના પાંચોટ પધાર્યા. ત્યાં ભવ્યાતિભવ્ય આજ્ઞાથી વાંકાનેર કર્યું. ત્યાર બાદ, આજ સુધી સૌરાષ્ટ્ર, મહોત્સવ ઊજવાયા બાદ-ભીષણ ગરમીમાં ૨૦ જ દિવસમાં ગુજરાત, મુંબઈ–મહારાષ્ટ્ર, કલકત્તા-બંગાળ આદિ પ્રદેશોમાં ૪૭૦ કિ.મી.નો ઉગ્રવિહાર કરી ત્યાંથી વેરાવળ (સૌ.) પધાર્યા. ૨૦ ચાતુર્માસ કર્યો. પ્રતિષ્ઠા, યાત્રાસંઘ, ઉપધાન આદિ દ્વારા શ્રી સુમતિનાથ સ્વામી જિનાલયને ૫૦ વર્ષ પૂર્ણ થતાં હોઈ, પૂ. અનુપમ શાસનપ્રભાવના કરી છે અને કરાવી રહ્યા છે. પ્રભાવક મુનિશ્રી (હાલ પંન્યાસ) કુલશીલવિજયજી મ.સા.ની પ્રેરણાથી ચાતુર્માસો દ્વારા અનેક આત્માઓને શાસનના રાગી બનાવ્યા. પદમશી કુંવરજી શાહ કલકત્તાના સૌજન્યથી (પૂજ્યશ્રીના પૂજ્યશ્રી વૃદ્ધવયે પણ વર્ધમાનતપની ૯૨મી ઓળી સુધી પરમગુરુદેવશ્રીજીના જ વરદહસ્તે ૫૦ વર્ષ પૂર્વે એ જિનાલયની પહોંચ્યા. નિત્ય એકાસણાં ૪૦ વર્ષ થયાં. વીશસ્થાનકતપ, પ્રતિષ્ઠા થયેલ.) જિનાલયનો સુવર્ણજયંતી મહોત્સવ અતિ આદિમાં પણ એકાસણાંથી ઓછું પચ્ચખાણ કર્યું નથી. અનેકને ભવ્યતાથી ઊજવાયો. વર્ષોથી પૂજારીજીને પગાર દેવદ્રવ્યમાંથી માટે આલંબનભૂત જીવન જીવનાર પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ અપાતો હતો....એ પૂજ્યશ્રીના ઉપદેશથી સાધારણનું માતબર પરમ ગુરુદેવે વિ.સં. ૨૦૪૬, ફાગણ વદ ૧૧ના ગણિપદથી ફંડ થયું અને સંઘને સંપૂર્ણ દેવદ્રવ્યના ઋણમાંથી મુક્તિ આપી. વિભૂષિત કરેલા. પ્રશમરસ-પયોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ ત્યાંથી જામનગર તરફ વિહાર કરતાં જેઠ સુદ ૧૪, તા. ૩શ્રીમદ્ વિજય જયકુંજર-સૂરીશ્વરજી મહારાજના આચાર્યપદ- ૬-૯૩ના કમભાગી દિને પ્રભાતના સમયે જ વિહાર કરતાં પ્રદાન સાથે પૂજ્યશ્રીનો ગણિપદ-પ્રદાન મહોત્સવ મુંબઈ- પૂજ્યશ્રીની ડોળીને કારનો જીવલેણ અકસ્માત થયો. આટલા લાલબાગ સંઘના આંગણે અતિ ભવ્યતાથી ઊજવાયેલો. મુંબઈ- દિવસો સુધી ચાલીને જ વિહાર કરતાં પૂજ્યશ્રીજી એ એ જ ઘાટકોપરના આંગણે સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે તબિયતના કારણે ડોળીનો ઉપયોગ કર્યો, જાણે એમના દિવસે પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજીની અનુજ્ઞાથી આત્માને ડોળીમાં બેસવું ગમતું જ નહીં હોય! પોતે તો સદા ધર્મતીર્થપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય માટે જાગૃત હતા. અંતિમ સમયે પણ નમસ્કાર મહામંત્રનું મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાના વરદહસ્તે–પંન્યાસ પદવીને સ્મરણ કરતાં સમાધિપૂર્ણ કાળધર્મ પામ્યા. તેમની અંતિમયાત્રા પ્રાપ્ત કરનારા, તપસ્વીરન પૂ. પંન્યાસપ્રવર શ્રી આદિ પ્રસંગો પણ વેરાવળ સંઘ માટે ચિરસ્મરણીય બની ગયા. ભદ્રશીલવિજયજી ગણિવરના સાંનિધ્યમાં વિ.સં. ૨૦૪૭, પૂજ્યશ્રીજીના સંયમ જીવનની અનુમોદનાર્થે જામનગરબોરીવલી-ચંદાવરકરલેન અને વિ.સં. ૨૦૪૮, અમદાવાદ શાંતિભુવન સંઘમાં ૧૭ દિવસનો ભવ્ય જિનભક્તિમહોત્સવ દશાપોરવાડના ચાતુર્માસમાં અપૂર્વ આરાધનાઓ સંપન્ન થવા ઊજવાયેલ. બીજા પણ અનેક સ્થાનોમાં જિનભક્તિ મહોત્સવ પામી. પૂજ્યશ્રીજીના વર્ધમાનતપની ૯૨મી ઓળીની પૂર્ણાહૂતિ ઊજવાયા. પૂજ્યશ્રીના કાળધર્મને ૧૦ વર્ષ થયાં પ્રત્યેક પ્રસંગે આયોજિત ભવ્યાતિભવ્ય મહાપૂજા-દશાપોરવાડ સંઘના વાર્ષિકતિથિએ ભવ્ય જિનભક્તિ મહોત્સવ ઊજવાય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
wwwjainelibrary.org