________________
૫૯૨
વિશ્વ અજાયબી :
यः समः सर्वभूतेषु त्रसेषु स्थावरेषु च ।
साधुसाध्वी श्रावक श्राविकारूप-चतुर्वर्णः । तपश्चरति श्रद्धात्मा श्रमणोऽसौ परिकीर्तितः ।।
આ રીતે જૈન-ચતુર્વિધ સંઘમાં પ્રથમ છે શ્રમણ-સાધુ.
તશર્વાનિવ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ નિરૂપિત શ્રમણ જીવન-વ્યક્તિત્વ-વ્યુત્પત્તિજે સ્થાવર-જંગમ સર્વ જીવો પ્રત્યે સમાનભાવ રાખે,
વિવેચનો આદિ ઉપર વિચાર કરીએ તો શ્રાવકનું વ્યકિતત્વ, શ્રદ્ધાપૂર્વક તપનું આચરણ કરે તે “શ્રમણ' કહેવાય.
આરાધક તરીકેનું એનું પવિત્ર જીવન, ધર્મ પ્રત્યેનો એનો
અનુરાગ, મનુષ્ય-ભવના મૂલ્યની એની સમજ- આ બધું संतुष्टाः करुणा मैत्राः शान्ता दान्ता स्तितिक्षवः ।
જોતાં શ્રમણ ભગવંતને અનાયાસે વંદના થઈ જાય ! વિશ્વના आत्मारामाः समदृशः प्रायशः श्रमणा जनाः || भागवत
કોઈ પણ ધર્મમાં આવી સૂક્ષ્મ સર્વગ્રાહી તત્ત્વદર્શી અને શબ્દના જે સંતોષી હોય, કરૂણામય અને જીવો પ્રત્યે મૈત્રીયુક્ત સામર્થ્યની પેલે પારની ભાવનાને સ્પર્શી જતી સાધુત્વહોય, શાંત દાન્ત અને તિતિક્ષાવાળો અને આત્મામાં રમણ શ્રમણત્વની કલ્પના અને વ્યાખ્યા ક્યાંય પણ નહી મળે. તો કરનારો હોય તે શ્રમણ કહેવાય.
પછી શ્રમણજીવન તો ક્યાંથી મળે ? સાદનોતિ ૨૧ , પરાર્થ ઉપરના શ્લોકોમાં પ્રથમ શ્લોક જૈનશાસ્ત્ર કથિત છે, ૨ યઃ સ સાધુ: | જ્યારે બીજો વૈદિકશાસ્ત્ર કથિત છે. ભારતીય ધર્મોમાં સાધુ- જૈન સાધુનું જીવન અત્યંત કઠોર અને વિશિષ્ટ સંન્યાસી-શ્રમણનું એક વિરલ વ્યક્તિત્વ છે–ખાસ કરીને આચારસંહિતાનું અનુસરણ કરનારું હોય છે–એટલી હદ સુધી જૈનધર્મમાં શ્રમણ પૃથ્વી પાટલે જોવા મળતું વિરલતમ વ્યક્તિત્વ કે અહિંસાને ધર્મનો પ્રાણ સમજનાર શ્રમણ પોતાના આચારછે. એને સમજવા કોશિશ કરીએ.
ચારિત્રાદિના પાલનમાં પ્રાણાન્ત બાંધછોડ કરતો નથી. એટલે ભગવાન મહાવીરે ધર્મતીર્થની સ્થાપના કરી તરત હદ સુધી કે મચ્છર-માકડ આદિ જંતુઓ કરડે તો પણ તેને RiIR HEવ ચેન તીર્થમિતિ | (વિદ્યાનંદી)-જૈન સંઘમાં દૂર કરતો નથી (આચારાંગસૂત્ર) તેથી જ ‘નિશીથચૂર્ણિ'માં કહ્યું ધર્માચરણ કરનારાઓના ચાર વિભાગ છે. શ્રમણ, શ્રમણા, છે કે વર્ષ પ્રવેદું વંતિત હુતાશને.....વરં દિ મૃત્યુઃ......ન શ્રાવક, શ્રાવિકા એટલે કે સાધુસાધ્વી અને ગૃહસ્થ નરનારીઓ. પાઈપ શીનરRવનિતરચ નીવિત એટલે કે સાધુત્વમાંથી ચલિત તેથી “અભિધાન રાજેન્દ્રકોશ'માં સ્પષ્ટ કર્યું છે કે જૈનદર્શન– થવું એના કરતાં અગ્નિમાં પ્રવેશ કરવો–મૃત્યુ પસંદ કરવું વધારે
સારું મનાય. સાધુ-આચારનું આવું અનોખું ગૌરવ અન્યત્ર ભાગ્યે જ નિરૂપાયું હશે. તેથી જ કહ્યું છે કે :
साधवो जंगमतीर्थं स्वात्मज्ञानं च साधवः । साधवो देवता मूर्ताः साधुभ्यः साधु नाऽपरम् ॥
જૈન સાધુ ભગવંત તો હાલતું ચાલતું તીર્થ છે; તેઓ સ્વ–આત્મજ્ઞાનમાં જ રમણ કરનારા હોય છે. સાક્ષાત્ મૂર્તિમંત દેવતા છે. સર્વવિરતિધર જૈન સાધુ ભગવંતોને સંસારની કશી જ તમા હોતી નથી. પૃથ્વી પર વાસ કરતા હોવા છતાં ધ્યેય અને નજર તો મોક્ષ પ્રતિ જ હોય છે. તેથી કહેવાયું છે કે સાધુ ભગવંત કરતાં કશું ઉત્તમ નથી.
વિશ્વના તમામ ધર્મોના અતીતના ઊંડાણથી વર્તમાન
સુધીના અનેક આશ્ચર્યોમાં “શ્રમણ જીવન” એક જીવંત આશ્ચર્ય જ્ઞાનસાધના દ્વારા શાસ્ત્રોનું ઉચ્ચ જ્ઞાન પામીને છે! ભારતમાં પ્રાચીન કાળથી જ ધર્મક્ષેત્રે બે પરંપરાઓ ચાલી તેને વળગી નહીં રહેતાં આત્મકલ્યાણના રસ્તે વળી આવી છે. (૧) બ્રાહ્મણ પરંપરા, (૨) શ્રમણ પરંપરા. જાય છે તે આત્માનું કલ્યાણ સાધી જાય છે.
મનુષ્યભવનું સાર્થક્ય છે મોક્ષ પ્રાપ્તિમાં; પરંતુ આ બંને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org