Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
જૈન શ્રમણ
૬૩૧
માળા પ્રસંગે દીક્ષિત બની, તીવ્ર ક્ષયોપશમ, અનુપમ સૌભાગ્ય પૂજ્યપાદ પરમ શાસનપ્રભાવક આ.ભ.શ્રી વિજય ને અદ્વિતીય સમર્પણ ગુણથી પૂજ્યપાદ ગુરુદેવ શ્રીમદ્ વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજા તથા પરમ તપસ્વી આ.ભ.શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજાના હૈયામાં અનન્ય સ્થાન, વાત્સલ્ય વિજય પાયશસૂરીશ્વરજી મહારાજા એમ ઉભય ગુરુભગવંતોનાં પ્રાપ્ત કરનારા...અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કરનારા...વિદ્વર્ય, વિરલ સર્વ કાર્યોમાં સદા સહાયક બની સમર્પણ, વિનય અને ઔચિત્ય અને સરલ વ્યક્તિત્વના સ્વામી એટલે પૂ.આ.દે. શ્રીમદ્ વિજય દ્વારા ઉભય વડીલોની અપાર કૃપા પ્રાપ્ત કરનારા. અજિતયશસૂરીશ્વરજી મહારાજા.
અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાનાદિ, સર્વ શાસનકાર્યોમાં પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂ. મ.સા. તથા ધુરંધર બ્રાહ્મણ પૂજ્યો સાથે છાયા બની રહેનારા. પંડિતો પાસે જૈનદર્શન, ન્યાયદર્શન, વેદાંતદર્શન આદિ અનેક
માત્ર એક જ વર્ષ પહેલાં વર્તમાન ગચ્છાધિપતિ આ.દે. સ્વ-પર શાસ્ત્રોનું અધ્યયન કરનારા.
અશોકરત્નસૂરિ મ.સા.ના આદેશથી પૂજ્યપાદ આ.દે. આચારાંગ, પન્નવણા, આવશ્યક નિર્યુક્તિ, બૃહત્કલ્પસૂત્ર રાજયશસૂરિ મ.સા. આદિ સર્વ વડીલ આ. ભગવંતોની અંતરની આદિ સેંકડો આગમ-છેદ ને પ્રકરણ ગ્રંથોનું તલસ્પર્શી અધ્યાપન ભાવના અને આશીર્વાદથી નિર્ણિત કરાયેલા તૃતીયપદકરાવનારા.
આરોહણને મુંબઈમાં હજારોની મેદની વચ્ચે મહામહોત્સવપૂર્વક હૃદયમાં ઊંડે ઊતરી જાય ને મન, વચન, કાયા ને સંયમ પૂ.આ.ભ.શ્રી યશોવર્મસૂ.મ.સા., પૂ.આ.ભ. પાયશસૂ.મ.સા. તથા ભક્તિયોગમાં ઊતરી જાય એવી સુંદરતમ વાચના આપવા
આદિના પાવન હસ્તે આચાર્યપદ પ્રાપ્ત કરનારા. દ્વારા વિશાલ શ્રમણ-શ્રમણીગણ પર મહાન ઉપકાર કરનારા પૂજ્યપાદ ગુરુદેવશ્રી વિક્રમ યશોવર્મ, પવયશસૂરિ અને સંયમ ઘડતર કરનારા.
મહારાજાના અનન્ય કૃપાપાત્ર પરત્ન સૂરિમંત્ર મારાધક વર્તમાન શ્રી શ્રમણ સંઘમાં મોખરે કહી શકાય એવું કંઠ
વિદ્વર્ય નૂતન આચાર્યદેવ શ્રી અજિતયશસૂરિ મહારાજાના માધુર્ય ને શાસ્ત્રીય સંગીતનું ઊંડું જ્ઞાન ધરાવનારા.
ચરણોમાં કોટિ-કોટિ વંદના. સર્વત્ર સંધ્યાટાણે થતી સંધ્યા ભક્તિના આદ્યપ્રણેતા. પૂ.આ.ભ. વીરયશસૂરીશ્વરજી મ.સા.
કલાકો સુધી જપયોગ તથા ભક્તિયોગમાં તલ્લીન બની જન્મ : ભા.વ. ૪, વિ.સં. ૨૦૧૬, પૂના. હજારોને તન્મય બનાવનારા. સુંદર સ્તવનો, શ્લોકો, સ્તુતિઓ દીક્ષા : મહા સુદ-૧, વિ.સં. રચનારા. સાહિત્યદર્પણ, કાવ્યપ્રકાશ, કાવ્યાનુશાસન આદિ ૨૦૨૮, જબલપુર, અનેક સાહિત્યગ્રંથોનું રહસ્ય પામનારા.
દીક્ષાનિશ્રાદાતા : પૂ.આ.ભ. શ્રી પર્યુષણપર્વનાં પ્રવચનો કરવામાં સુપ્રસિદ્ધ કૌશલ્ય ને જયંતભૂમિ સા., પૂ.આ.ભ. સૂક્ષ્મતા ધરનારા...હજારો શ્રોતાગણને ભાવસાગરમાં વિક્રમ . મ.સા., ડુબાડનારા...એક જ મહિનામાં ઉત્તરાધ્યન સૂત્ર, શ્રી કલ્પસૂત્ર
પૂ.આ.ભ. નવીનસૂ.મ.સા. મુખપાઠ કરી પર્યુષણમાં કેટલાંય વર્ષોથી મુખપાઠ, કલ્પસૂત્ર શ્રી ગુરુદેવ : પૂ. તીર્થપ્રભાવક સંઘને શ્રવણ કરાવી શ્રી શ્રમણસંઘમાં અભુત આદર્શ અને શ્રી ગુરુદેવશ્રી વિક્રમસૂ.મ.સા., ચતુર્વિધ સંઘમાં અદ્ભુત આદર પ્રાપ્ત કરનારા.
પૂ.આ.ભ.શ્રી ભદ્રંકરસૂરિ
મ.સા. સમાધિની મહાન સાધનારૂપ “જબ પ્રાણ તનસે નિકલે...”
ગણિ પદ : ફ.વ. ૪, વિ.સં. ૨૦૫૭, પુણ્યધામ તીર્થ.
પંન્યાસ પદ : વ. સુ. ૪, વિ.સં. ૨૦૫૭. - ભક્તિની મહાન સાધનારૂપ “વિક્રમ સ્તવનમાલા, વિક્રમ સ્તુતિમાલા...” પૂ. દાદા ગુરુદેવશ્રી લબ્ધિસૂ.મ.ના જીવન
આચાર્ય પદ : મા.સુ. ૩, વિ.સં. ૨૦૬૫. સ્મરણરૂપ “શ્રી લબ્ધિસૌરભમ” આદિ અનેક ગ્રંથો-પુસ્તકોનું * બહુશ્રુત ગીતાર્થ પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરિ મ.ના શિષ્યરત્ન, આલેખન તથા સંપાદન કરી શ્રી સંઘને ભેટ ધરનારા.
વિરલ સ્મરણ શક્તિ અને વિશિષ્ટ સમર્પણ શક્તિના ધારક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/6194b5c8e6e3f90a7b8125de58686e684b1a98eb895aa5a948d116c5e4057f7a.jpg)
Page Navigation
1 ... 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720