Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
૬૩૨
ગુણો.
જ અન્ય
વિશ્વ અજાયબી : પૂજ્યપાદ આ.દે. શ્રીમદ્ વિરયશ સૂ.મ.સા.
ઉપાધ્યાય પદવી : મ.સુ. ૬, શંખેશ્વર તીર્થ, ૨૦૬૨. બાલ્યવયથી જ પૂજ્ય ગુરુદેવ વિક્રમ સૂ.મ.સા.ના શ્રી આચાર્ય પદ : વૈ. સુ. ૩, મુલુંડ, ૨૦૬૨.
ચરણમાં સેવાની ને સમર્પણની અનુપમ ધૂન જગાડનારા. વિશેષતા : વિશિષ્ટ શાસ્ત્ર રહસ્યજ્ઞ, મુહૂર્ત શાસ્ત્રના વિશિષ્ટ પ્રોઢ છે માત્ર ૩ જ કલાકમાં સાડા ત્રણસો ગાથાનું પખીસૂત્ર જ્ઞાતા, પ્રાયશ્ચિત્તદાતા, અપ્રમત્ત ચારિત્ર પાલન, ગ્લાન
મુખપાઠ કરી શ્રી શ્રમણસંઘને સુંદર આદર્શ આપનારા. સેવારસિકતા, તપયોગ રમણતા, દેવવંદનની અપાર - ગુરુ વિક્રમની અપ્રમત્ત સેવા ને દિનરાત શુશ્રુષા દ્વારા સમગ્ર તન્મયતા, સહજ નિસ્પૃહતા, સાધર્મિક વત્સલતા આદિ અનેક
સમુદાયમાં આદર્શ શિષ્યત્વનું સમ્માન મેળવનારા. * સેવા ને સરલતા દ્વારા શ્રમણ-શ્રમણી સમુદાયનાં હૈયા ક વૈરાગ્ય, વૈયાવૃત્ય ને વનયિકીમતિના અનુપમ આદર્શ, તપ, જીતનારા.
ત્યાગ, તિતિક્ષાના અનુપમ આરાધક, જ્યોતિષ, મુહૂર્તશાસ્ત્રના * વ્યાકરણ અને જ્યોતિષનું ઊંડું અધ્યયન કરનારા.
સુદીર્ઘ અનુભવી, પૂજ્યપાદ, તપસ્વીરત્વ, આચાર્ય ભગવંત
શ્રી પાયશસૂરિ મહારાજા. યોગોદ્રહન દરમિયાન એક જ મહિનામાં ઉત્તરાધ્યયન તથા કલ્પસૂત્ર કંઠસ્થ કરનારા ને પ્રતિવર્ષ સંવત્સરીના દિવસે સંઘ
* શ્રી સિદ્ધગિરિ મહાતીર્થની યાત્રા કરતા મહાવૈરાગ્યથી ચારિત્ર
* ને બારસાસ્ત્રનું મુખપાઠ મંગલમય શ્રવણ કરાવનારા.
ગ્રહણ કરવાનો ભરયુવાનવયે દઢ સંકલ્પ કરનારા... * નવકાર મંત્ર, ભક્તામર સ્તોત્ર તથા સૂરિમંત્રના જાપમાં
પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમ સૂરીશ્વરજી મહારાજા તથા મગ્ન બનનારા.
આચાર્યદેવ જયંતસૂરીશ્વરજી મહારાજાની અપ્રમત્તભાવે
વૈયાવચ્ચ કરી વિશિષ્ટ કૃપા તથા અંતરના આશીર્વાદ * સુંદર પ્રવચન શક્તિ તથા મધુર હિતશિક્ષાથી ધર્મમાં .
પામનારા. જોડનારા. * પૂજ્યપાદ પરમ શાસનપ્રભાવક આ.ભ.શ્રી
* વિનયભાવથી પ્રાપ્ત વિશિષ્ટ ક્ષયોપશમ વડે શાસ્ત્રોનું રહસ્ય
પ્રાપ્ત કરનારા. યશોવર્મસૂ.મ.સા.નાં સર્વ કાર્યોમાં સદા સહાયક બનનારા.
શ્રી ધના અણગારની યાદ અપાવે તેવા અતિકૃશ દેહમાં * વિદ્વધર્ય, ગુરુવિક્રમ હૃદયસ્થ, શાસનપ્રભાવક, સરલતામૂર્તિ
ત્રણ ૧૭-૧૭ વર્ષથી વયોવૃદ્ધ ઉંમરે પણ એકાંતર ઉપવાસ, આ.ભ.શ્રી વીરયશસૂ.મ.સા.ના ચરણોમાં ભાવભીની વંદના.
અટ્ટમ આદિ અનેકવિધ તપ કરનારા. મહાતપસ્વી, ચારિત્રચૂડામણિ, જ્યોતિર્વિદ્યાવાચસ્પતિ,
**, * ઉપધાન, યોગોહન, દીક્ષા પદવી, અંજન-પ્રતિષ્ઠાદિના મુહૂર્ત | ગીતાર્થરત્ન,
વગેરેનું સુવિસ્તૃત ઊંડું જ્ઞાન ધરનારા. પૂજ્ય આ.દે. પદ્મયશસૂરીશ્વરજી મ.સા. * સ્વ-પર સમુદાયમાં અનેકાનેક અંજનશલાકા, પ્રતિષ્ઠા, જન્મ : આ.વ.--૫, ૧૯૯૯,
ઉપધાન, દીક્ષા આદિના મુહૂર્ત પ્રદાતા. ૧ ૮ - ૧ ૦ - ૧ ૯ ૪ ૩,
* ચારિત્રના પ્રત્યેક યોગો પ્રત્યે અત્યંત આદરભાવ અને માણાવદર.
અપ્રમત્ત આચારપાલનનો અનુપમ આદર્શ આપનારા... દીક્ષા : પો.વ.-૬, ૨૦૨૧,
પોતાનાં માતુશ્રીને ૮૧ વર્ષની મોટી ઉંમરે સ્વહસ્તે ચારિત્ર ૨૨-૧-૧૯૬૫, મુંબઈ
પ્રદાન કરી માતાનું ઋણ અદા કરવાનો અપાર આનંદ મુલુંડ.
અનુભવનારા. દીક્ષાદાતા : ઉપા.શ્રી જયંતવિ.
* શ્રી લબ્ધિસમુદાયના સર્વ શ્રમણ-શ્રાણી છંદના અંતરમાં મ.સા., પં.શ્રી વિક્રમ વિજય
અહોભાવનું સ્થાન પ્રાપ્ત કરનારા. મ.સા.
* પૂજ્યપાદ લબ્ધિ-વિક્રમ-પટ્ટાલંકાર, મહાતપસ્વી, અપ્રમત્ત ગુરુદેવ : પૂજ્યપાદ આ.દે.શ્રી
ચારિત્રમૂર્તિ, જ્યોતિર્વિદ્યાવાચસ્પતિ, ગુરુકૃપાપાત્ર, ચતુર્વિધ | વિક્રમસૂરીશ્વરજી મહારાજા.
સંઘને પ્રાયશ્ચિત્તદાન દ્વારા આત્મશુદ્ધિ કરાવનારા ગણી પદવી : વૈ. વ.--૩, દાદર, ૨૦૪૭.
પૂ.આ.ભ.શ્રી પદ્મયશસૂરીશ્વરજી મહારાજા આપનું સ્મરણ, પંન્યાસ પદવી : જે.સુ. ૧૧, મુલુંડ, ૨૦૪૭.
વંદન અમ સૌનું મંગલ કરે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/018a5853d283e38ccfed20c76130fcac1ce6f1f20155f85795eb5f8ea9147ecf.jpg)
Page Navigation
1 ... 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720