________________
૬૩૦
વિશ્વ અજાયબી : અઠ્ઠમ તપશ્ચર્યા એમણે કરેલી છે.
વિજય, ભક્તિયોગી, સૂરીમંત્રસમારાધક, વિશિષ્ટ દીક્ષાજીવનનાં આ ૩૧-૩૨ વર્ષોમાં એમણે જ્ઞાન, ધ્યાન,
શાસ્ત્રજ્ઞ, ગીતાર્થરત્ન તપ-સાધના, ગુરુભક્તિ સાથે સાથે જન-જનની આત્મોન્નતિનું પૂ.આ.ભ. અજિતયશસૂરિજી મ.સા. મહાન કામ કર્યું છે અને કરી રહ્યા છે. મંત્ર-તંત્ર, દોરા, ધાગા, જ્યોતિષ, ચમત્કાર વગેરેથી દૂર માત્ર પોતાનાં વૈરાગ્યસભર
જન્મ : ભા.વ.--૪, ૨૦૨૦, અને મોક્ષલક્ષી પ્રવચનો દ્વારા સૌને મોક્ષમાર્ગના તીવ્ર
૨૫-૯-૧૯૬૪, એડન અભિલાષી બનાવવા એ જ એમનો જીવનમંત્ર રહ્યો છે. એમનાં
(આફ્રિકા). પ્રવચનો સાંભળવાં એ જીવનનું પરમ સૌભાગ્ય છે. દીક્ષાનિશ્રાદાતા : પૂ.આ. મુંબઈ અને માલવ પ્રાંતમાં એમણે અનેક બાલ-તરણ
જયંતસૂરિજી મ.સા., પૂ. અને પ્રૌઢ શિબિરો દ્વારા હજારોનાં હૃદય અને જીવનપરિવર્તન
ગુરુદેવ વિક્રમસૂરિજી મ.સા., કર્યા છે. ઇન્દોરથી શિખરજી ૧૦૮ દિવસીય, બડોતથી
પૂ. નવીનસૂરિજી મ.સા., પૂ. ગિરનારજી ૬૩ દિવસીય, ઉજ્જૈનથી પાલિતાણા ૪૫ દિવસીય
ભુવનભાનુસૂરિજી મ.સા., અને મુંબઈથી આબજી ૮ દિવસીય એવાં જ છે. પૂ. નિપુણપ્રભસૂરિજી મ.સા. મોટા તથા અનેક નાના નાના ચુસ્ત છ'રીપાલક સંઘ કાઢી ગુરુદેવ : પૂ.આ.ભ. એમણે માલવ પ્રાંતમાં જબરી શાસનપ્રભાવના કરી છે અનેક પૌયશસૂરિજી મ.સા. જિનમંદિરોના નિર્માણ, આયંબિલ શાળા, ગૌશાળા વગેરેનાં ગણિપદ : ફા.વ. ૪, ૨૦૧૭, શંખેશ્વરધામ તીર્થ, કામણ, કાર્યો દ્વારા માળવાને એમણે અનોખી સોગાત આપી છે. નવકાર મુંબઈ. યજ્ઞ અને શ્રાવકદીક્ષાનો સિંહનાદ કરી તેઓ દર વર્ષે સેંકડો
પંન્યાસ પદ : વૈ.સુ. ૪, ૨૦૫૭, વિલેપાર્લા (ઇસ્ટ) મુંબઈ. જેનોને નવકાર મંત્ર આરાધક અને બારવ્રતધારી શ્રાવક બનાવવાનું બહુ સુંદર કાર્ય પણ કરી રહ્યા છે. એમણે મુંબઈ,
ઉપાધ્યાય પદ : મા.સુ. ૩, ૨૦૬૫, બોરીવલી, જામલીગલી. પૂના, અમદાવાદ, સુરત અને કલકત્તા જેવાં મહાનગરોમાં આચાર્ય પદ : મા.સુ. ૩, ૨૦૬૫, બોરીવલી, જામલીગલી. ચાતુર્માસ કર્યા છે, તો સુખેડા, ગૌતમપુરા, બડોદ જેવાં નાનાં વિશેષતા : અતિ સરળ સ્વભાવ, અધ્યાત્મભાવ, નાનાં ગામો અને નગરોમાં પણ ચાતુર્માસ કર્યા છે. છેલ્લાં ૨૪ મૈત્રીભાવ. આદિથી ભાવિતહૃદય, નિસ્પૃહતાધારક, અતિસૂક્ષ્મ, વર્ષોથી તેઓ દર વર્ષે ચાતુર્માસમાં માસક્ષમણ કરાવે છે. ગયા તન્તાવાહિની મતિના ધારક ર
તત્ત્વાવગાહિની મતિના ધારક, અનુપમ વાચના પ્રદાન, વિશિષ્ટ વર્ષે ઇન્દોરમાં પાર્થપ્રભુજીના જન્મદિવસ પર જૈન જગતનું
વિનય તથા વિવેક દ્વારા સર્વ વડીલોને અતિશય પ્રિય ને સર્વપ્રથમ વિરાટ આયોજન પાર્શ્વનાથ સહસ્ત્રાભિષેક દ્વારા એમણે
કૃપાપાત્ર બનનારા, વાત્સલ્ય ને ઔદાર્ય દ્વારા સર્વ શ્રમણ-શ્રમણી પ્રભુજીના ૨૩ લાખ અભિષેક કરાવી અનુપમ પ્રભુભક્તિનું
ભગવંતોનાં હૈયામાં અનન્ય પૂજ્યભાવ પ્રાપ્ત કરનારા, અધ્યાપન ઉદાહરણ પેશ કર્યું છે.
કૌશલ્ય...આશુ કવિત્વ...ભક્તિયોગમય સમગ્ર અસ્તિત્વ... હિંદી અને ગુજરાતીમાં અત્યાર સુધીમાં લગભગ ૧૮ નમસ્કાર મંત્ર તથા સૂરિમંત્રની અતિવિશિષ્ટ સાધના... થી ૨૦ પુસ્તકોના સર્જન દ્વારા સાહિત્યના ક્ષેત્રમાં પણ એમણે પાર્શ્વપદ્માવતી માતા તથા સરસ્વતી માતાની ઉપાસના... સૌના પોતાનો ઝંડો ફરકાવ્યો છે. એમણે લખેલાં પુસ્તકો બહુ અલ્પ હૈયાને સ્પર્શી જાય એવી સરળતા, નિર્દભતા, નિષ્કપટતા, સમયમાં અપ્રાપ્ય બની જાય છે.
નિઃસ્પૃહતા આદિ અનેક જન્માંતરીય સાનુબંધ સગુણમય આમ માલવાના મહાન સંતની સમગ્ર માલવ પ્રાંતને બહુ
આત્મદળના ધારક... આગમ, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, જ અનોખી અને યાદગાર સોગાત મળી છે.
જ્યોતિષ, શિલ્પ આદિ સર્વશાસ્ત્રોનું સુંદરતમ જ્ઞાન. સૌજન્ય :શ્રી જૈન શ્વેતામ્બર ભીડભંજન પાર્શ્વનાથ મંદિર ટ્રસ્ટ,
માત્ર ૯ જ વર્ષની બાલ્યવયમાં સિદ્ધાચલ મહાતીર્થની જૈન ભવન, નિમચ (મ. પ્ર.)
| ગોદમાં ૭ મહિનાના ઐતિહાસિક દીર્ઘ છ'રિ પાલિત સંઘની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org