Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 649
________________ જૈન શ્રમણ ૬૩૭ આ જૈનશાસન છે. ત્રણેકાળના અબાધિત જ્ઞાનવાળા થઈ શકે. તેમ વાસનાની ભઠ્ઠીમાં નહીં પડેલા બાળક પર જ સર્વજ્ઞ તીર્થકર ભગવંતોએ ઉચ્ચારેલી, પ્રરૂપેલી, ફરમાવેલી વૈરાગ્યના સુદઢ ભાવોનું નકશીકામ થઈ શકે. વાણી (વચન) છે. તે ક્યારેય પણ શંકાના સ્થાનવાળી ન હોય. માતા સુસંસ્કાર જ આપે તેમ ગુરુ પણ માતાના દૂધમાં જેમ ઝેર નહીં તેમ વીતરાગ નિઃસ્વાર્થભાવે આત્મોન્નતિના માર્ગના જ સંસ્કાર આપે પરમાત્માની વાણીમાં-વચનમાં ક્યારે પણ વિષય-વાસના તેથી ગુર માતા કહેવાય છે. હિતસ્વી માતા-પિતા નિર્દોષ વર્ધક વિષ ન જ હોય. એવા પોતાના નાના બાળને હિતસ્વી એવા ગુરને સોપે સર્વજન હિતકર વાણી ઉચ્ચારનારની વાતોમાં શંકાનું તેમાં વિરોધ હોઈ ન શકે. વિષ ભેળવનારામાં મહામિથ્યાત્વનું ઝેર ભરાયું છે. હંસનો સ્વભાવ મોતી ચરવાનો, માનસરોવરમાં જ અલ્પ સંસારી ક્યારે પણ બાળદીક્ષાનો વિરોધ કરે રહેવાનો. તેમ લઘુકર્મી આત્મા સમ્યગ્દષ્ટિ આત્મા સર્વજ્ઞ નહીં. તે તેવા વિવાદમાં પડે જ નહીં. કૌશિક (ઘુવડ)ને પરમાત્માના વચનરૂપી મોતીને જ ગ્રહણ કરવાના ઉદ્યમવાળો સૂરજદર્શન ક્યારે પણ થાય નહીં. તેમ મિથ્યાત્વથી ઘેરાયેલા છેગાળ છે. શિતળી ગયા અને સંયમરૂપી સરોવરમાં રહેવાની ભાવનાવાળો જ હોય. કૌશિકોને જૈનશાસનના સત્ય સિદ્ધાંતોનું દર્શન થાય જ નહીં. કાગનો સ્વભાવ ગંદકી ખાવાનો, ચૂંથવાનો, તે માટે અજ્ઞાન એવા બાળકના દેહને માતાનું દૂધ પુષ્ટિકારક છે. બીજા કાગડાઓને બોલાવવાનો. ભૂંડનો સ્વભાવ ગંદકીમાં તેમ વૈરાગ્ય-સંયમરૂપ દૂધનું પાન બાળને પણ આત્મિક ગુણના રહેવાનો. મિથ્યાષ્ટિઓનો સ્વભાવ સંસારના વિષય તેમ વિકાસની પુષ્ટિરૂપ બને છે. કષાયોમાં રમવાનો, બીજાઓને રમાડવાનો અને સંસારના કાદવમાં રખડવાનો. સમ્યગ્દષ્ટિનો સ્વભાવ મોક્ષસુખદાયક બગડેલા કેરીના ટોપલા કરતાં નહીં બગડેલા માર્ગમાં રહેવાનો અને બીજાઓને તેવા માર્ગમાં અને કેરીના ટોપલાને પહેલા સંભાળવો. વિષયોમાં ખૂપેલા કરતા શુભક્રિયામાં લાવવાનો. નહીં ખૂપેલાને પહેલાં સંભાળો. સસંસ્કારોના સિંચનથી તમને બચાવી લેનાર પહેલો ધર્મ છે. બાળકો નિર્દોષ હોય આંબાની મંજરીને દેખી કોયલ ટહુકે, મેઘને દેખી મયૂર છે. તેઓને બચાવી લેવા એ જ શ્રેયસ્કર છે. નાચે તેમ સમ્યગ્દષ્ટિ પ્રભુને દેખી, સંયમીને દેખી અને તેવી ભાવનાવાળાને દેખી જીભથી ગુણ ગાય, અનુમોદના કરે. મનમાં ઇંઠા ઝાડને પાણી સીંચવાથી કાંઈ વળે નહીં તેમ વિષય-કષાયોથી રીઢા થયેલાને સન્માર્ગે વાળવા મુશ્કેલ " હર્ષ ધરે અને કાયાથી નાચી ઉઠે. નાનો બાળ એવો અઈમુત્તો પ્રભુવીરની વાત સાંભળી બગડી ગયેલા પાનને દૂર કરી નહીં બગડેલા વૈરાગી બન્યો. માને સંયમની વાત કહી. મા કહે છે, “હજુ તું પાનને સંભાળવા એ બુદ્ધિમાનનું કામ છે. નાનો છે, શું જાણે.' અઈમુત્તાએ જવાબ આપ્યો, “હું જાણું તે નવિ જાણું, નવિ જાણું તે જાણું.” એટલે કે મૃત્યુ આવશે તે કંચન-કામિનીમાં ફસાયેલા કરતાં નહીં ફસાયેલાને જાણું છું. પણ તે ક્યારે આવશે તે નથી જાણતો. અહીંથી ક્યાં ઉગારવાનું કામ પહેલાં કરવું તે પ્રથમ કક્ષાની વાત છે. જવાનું છે તે નથી જાણતો, પણ ક્યાંય જવાનું છે તે જાણું છું. આજના પશ્ચિમાત્ય ભણતરવાળા બગડેલાં પાન જેવા છે છે ને બાળવયમાં બુદ્ધ પ્રભુવીરે દીક્ષા આપી. નવમા વર્ષે અને બાળક નહિ બગડેલા પાન જેવા નિર્દોષ છે. તે નિર્દોષ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું રહે તેમાં તેના આત્માનો વિકાસ છે. તેને વૈરાગ્યથી પુષ્ટ કરવો અજ્ઞાનતાના અંધકારમાં ભૂલા પડેલા મિથ્યાત્વીએ તે ધર્મીજનોની ફરજ છે—ધર્મ છે. વિચારી લેવું કે કાયા બાળ છે પણ, મન મહાન છે. એટલું જ વાસનાના કાજળથી કાળા થયેલા પર વૈરાગ્યનું ચિત્રામણ નહીં. મક્તિ સાધવા સશક્ત છે. ત્યાં વયને કોઈ સ્થાન નથી, ન થાય, જ્યારે વાસનાના કાજળથી કાળા નહીં થયેલા એવી ભલે તે બાળ હોય. નિર્દોષ બાળકમાં વૈરાગ્યના ચિત્રામણ સહેલાઈથી થઈ શકે. તિા. ૧૬-૯-૨૦૦૯ના પારિવારિક સન્માર્ગ પ્રકાશન ભટ્ટીમાં નહીં પાકેલા ઘડા પર યા બરતન પર નકશીકામ પારિવારિક સમાચારમાંથી સાભાર) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720