Book Title: Vishwa Ajayabi Jain Shraman
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 645
________________ જૈન શ્રમણ ૬૩૩ અનેક જૈનગ્રંથોના સંપાદક, શાસનપ્રભાવક જિનરક્ષિતાશ્રીજી તથા આત્મરણિતાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી પ.પૂ. આ. શ્રી કીર્તિસેનસૂરિજી મ.સા. પ્રેમલતાશ્રીજીનાં શિષ્યા હેમરત્નાશ્રીજી મ. તથા મુક્તિરત્નાશ્રીજી તથા તપસ્વીની પૂ. સા. મયૂરરત્નાશ્રીજી મ. આચાર્ય શ્રી કીર્તિસેન આદિ ઠાણા આઠ સાથે ખૂબ જ યશસ્વી ચાતુર્માસ ચાલી રહ્યું સૂરીશ્વરજી મહારાજાનો જન્મ છે. ઉપધાન કરાવવાનું પણ આયોજન છે. સમિયાલા વડોદરા ગુજરાતમાં થયેલ છે. તેમના પિતાનું નામ પ.પૂ. આ.શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ચિમનલાલ મોહનલાલ શાહ તેમ સુરત વીસા શ્રીમાળી જ્ઞાતિય સુપ્રસિદ્ધ, ધર્મનિષ્ઠ પિતાશ્રી જ માતાનું નામ રેવાબહેન તેમની ચિમનલાલ ખીમચંદ સંઘવી તથા માતુશ્રી કમળાના મોટા દીકરા જન્મ તારીખ ૧-૬-૧૯૪૮ છે. શ્રી શાંતિભાઈ અને વીરમતીબહેનના સુપુત્ર જન્મજાત વૈરાગી તેમણે શાળાનો અભ્યાસ છાણી શ્રી હેમંતકુમારે હિાલ પ.પૂ. આચાર્ય શ્રી વિજય ગામે કર્યો હતો અને અગિયાર સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.] સંયમી કાકા મુનિરાજ પ.પૂ. પં. શ્રી વર્ષની નાની વયે પિતા-પુત્ર બંનેએ સુરત મુકામે શ્રી ચંદ્રોદયવિજયજી મ.સા. હિાલ ૫.પૂ. આચાર્યશ્રી વિજય મોહનલાલજી ઉપાશ્રયમાં સંવત ૨૦૧૭માં વૈશાખ સુદ ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.) તથા પ.પૂ. પં. શ્રી આઠમના દિવસે દીક્ષા લીધી હતી અને પૂ. આચાર્ય શ્રી અશોકચંદ્રવિજયજી મ.સા. [હાલ પૂ. આ. શ્રી વિજય ચિદાનંદ સૂરીશ્વરજીના શિષ્ય જાહેર થયા. અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.] નાં ચરણે તેર વરસની ઉંમરે શરણાં અંગીકાર કર્યા. પ.પૂ. શાસનસમ્રાટ શ્રી નેમિસુરત મુકામે શ્રી મોહનલાલજી ઉપાશ્રયમાં તેઓની પંન્યાસ પદવી ૨૦૪૭માં ફાગણ સુદ ૧૩ના રોજ થઈ હતી. વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટધર ધર્મરાજા પ.પૂ. આચાર્યશ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિની નિશ્રામાં સેંકડો વરસો પૂજ્યશ્રીએ આચાર્ય પદવીની સાથે સાથે રાજસ્થાન, બાદ સુરત શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી જિનાલયે ઐતિહાસિક ગુજરાત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને બીજાં અનેક શહેરોમાં ભવ્ય અંજનશલાકા પ્રસંગે વિ. સં. ૨૦૨૫, માગસર વદ ૩ના ચાતુર્માસ કરી જૈન શાસનનાં અનેકવિધ કાર્યો પૂર્ણ કર્યા છે. જાજરમાન દીક્ષા થતાં પૂ. મુનિ શ્રી સોમચંદ્રવિજયજી મ.સા. પૂજયશ્રીની આચાર્ય પદવી સં. ૨૦૧૩માં વૈશાખ સુદ તરીકે જાહેર થયા. ત્રીજના રોજ વડોદરા મુકામે પારસ જૈન ટ્રસ્ટના ઉપક્રમે થઈ સાથો સાથ તેઓશ્રીનાં મોટાંબહેન નયના ઉ.વ. ૧૫ની હતી. હાલમાં પૂજય શ્રી કીર્તિ પ્રકાશન મંદિરના ઉપક્રમે અનેક દીક્ષા પ.પૂ. આગમોદ્ધારકશ્રીના પટ્ટધર પ.પૂ. આચાર્યશ્રી વિજય પુસ્તકોનું સંપાદન કરી રહ્યા છે. માણિજ્યસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે થઈ. પૂ.સા. શ્રી કીર્તિપ્રકાશન મંદિરના ઉપક્રમે લગભગ ૨૫ પુસ્તકોનું મૃગેન્દ્રશ્રીજી મ.ના પ્રશિષ્યા પૂ.સા. શ્રી પ્ર. નિર્વેદશ્રીજી મ.ના પ્રકાશન કરાવ્યું છે. હાલમાં સ્વ. પૂ. આ. શ્રી ચિદાનંદસૂરી શિષ્યા પૂ.સા. શ્રી યશસ્વિનીશ્રીજી તરીકે જાહેર થયાં. સંપાદિત પ્રાચીન પુસ્તકોનું સંપાદન ચાલી રહ્યું છે. કુમારવયના ભાઈ–બહેનની જોડી સાથે ચાર દીક્ષાએ સુરતને પાલિતાણા ૨૦૬૦ ચાતુર્માસ આરાધના સંઘ સાથે દીક્ષામય બનાવી દીધું. અભૂતપૂર્વ શાસનપ્રભાવના થઈ. તેમના શિષ્યરત્ન મધુરકંઠી ધર્મઘોષમણિ તથા બાળમુનિશ્રી સંયમના દિવસથી જ જ્ઞાનયજ્ઞ શરૂ થયો. ગુરુદેવનાં ચંદ્રકીર્તિમુનિજી તથા ઉગ્ર તપસ્વી-હેમકીર્તિમુનિજી મ. આદિ અંતરઆશિષથી સંયમજીવનના અગિયારમા વરસે બત્રીય ઠાણા સાથે સુંદર આરાધના કરાવી રહ્યા છે. સંસ્કૃત શિક્ષા પરિષદની પરીક્ષામાં ઝળહળતી કુનેહ મેળવી. ૨૦૬૦માં ૨૭ એકડાધર્મશાળામાં ડોંબીવલીની બે ત્યારબાદ બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની સાહિત્યશાસ્ત્રની અને આગળ વધતાં ભારતીય વિદ્યાભવન મુંબઈની પરીક્ષા બહેનોની વડી દીક્ષા રવસમુદાયમાં આપી હતી. તેઓશ્રીનાં નામ દીવ્યદર્શના તથા ઋજુદર્શનાશ્રીજી રાખવામાં આવેલ. હાલમાં આપી. ભારતીય વિદ્યાભવનના ઇતિહાસમાં સહુ પ્રથમવાર તેઓશ્રી સાથે પૂ. વડીલ સાધ્વીજી અરુણપ્રભાશ્રીજી તથા બધા જ વિષયોમાં સર્વાધિક ગુણ મેળવી વિક્રમ સર્યો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720