________________
૬૨૨
વિશ્વ અજાયબી : પૂ. આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી શાસન પાસે બન્ને અમૂલ્ય પ્રાચીન મૂડી આજે પણ જળવાઈને મ.ની દીક્ષાશતાબ્દીના ઉપલક્ષમાં તેઓશ્રીની પ્રેરણાથી પડી છે. સર્જનક્ષેત્રે બીજાં કેટલાંય સાહિત્ય પ.પૂ.આ.શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ૨૫૦ વર્તમાનને અજવાળી રહ્યાં છે. એમાં “જૈન આર્મતીર્થ વર્ષના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર સુરતથી સમેતશિખરજીનો અયોધ્યાપુરમ્', શ્રી સુમેરુ-નવકાર-તીર્થ, વિનય-ધર્મ-અભય છ'રીપાલિત સંઘ કપરી સ્થિતિમાં પણ ૭00 યાત્રિકો, ૧૪૦ ધામ, શ્રી નવકાર ધામ પૂજ્ય બંધુબેલડી આચાર્યશ્રીની પ્રેરણા સાધુ-સાધ્વી સાથે ૨૨00 કિ.મી.નો વિહાર કરી ઇતિહાસ અને માર્ગદર્શનથી નિર્માણાધીન છે. ભારતીય સંસ્કૃતિના પ્રથમ ખડો કર્યો હતો.
તીર્થકર શ્રી ઋષભદેવની ૨૩ ફૂટ એકમાત્ર વિશાળ પ્રતિમા મધ્યપ્રદેશમાં કેટલાંય નાનાં-મોટાં ગામડાં, નગરો
ધરાવતું આ અલૌકિક તીર્થ ભારતમાં જ નહીં વિશ્વમાં તીર્થોમાં તેઓશ્રીની પ્રેરણાથી મંદિર-જીર્ણોદ્ધાર તથા ઉપાશ્રયોનું
ઇતિહાસ-કળા અને શ્રદ્ધા માટે પ્રખ્યાત થઈ રહ્યું છે. નિર્માણ થવા પામ્યું છે. ઇન્દોર, સુરત, બોલયા, કરજણ, પૂના,
સંવત ૨૦૫૯, ઈ.સ. ૨૦૦૩માં આ તીર્થનો મુંબઈ જેવાં અનેક નગરોમાં જિનમંદિરોમાં પ્રતિષ્ઠા તથા અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ (૧૮ દિવસનો) ગીતાર્થ શ્રેષ્ઠ અંજનશલાકા મહોત્સવ તેઓશ્રીની નિશ્રામાં અકલ્પ પૂ. ગચ્છાધિપતિ શ્રી સૂર્યોદયસાગરજી મ. તથા પ.પૂ.આ.શ્રી સફળતાથી પાર પાડે છે. સાધુ-સાધ્વી વૈયાવચ્ચ તથા
અશોકસાગરસૂરીશ્વરજી મ.ના પરમપ્રભાવક સાંનિધ્યમાં સાધર્મિક ભક્તિ માટે પણ તેઓશ્રીની પ્રેરણાથી શાસનપ્રેમી
ઊજવાયો છે. ભીડ વચ્ચે ગુજરાત આખામાં ગાજ્યો હતો. શ્રાવકો તથા ઉદાર દાનવીર શ્રેષ્ઠીઓ મન મૂકી સહયોગ આપે
ઐતિહાસિક રથયાત્રા તથા આસપાસ ગામોની ભોજન-પ્રસાદી સાથે આ તીર્થ સહુનું આસ્થા કેન્દ્ર બન્યું છે. વર્ષે ૨૦૦૦થી
વધુ સાધુ-સાધ્વી ભગવંતો અને અઢી લાખથી વધુ યાત્રિકો નવકાર મહામંત્રના નિમિત્તને લઈને લોકજાગૃતિ
તીર્થયાત્રાએ આવે છે. આન્તરજાગૃતિ વિશ્વશાંતિ–આત્મસમાધિની નેમ લઈ સમૂહ જાપ-ચેતનાનું અભિયાન લઈ જાપ-વણઝારા સર્વત્ર
બીજું પણ એક સ્થાપત્ય કરજણ-મિયાગામનાં સામૂહિક-ચેતના જગાવી રહ્યા છે. કલકત્તામાં ૯ લાખ
ત્રણ મંદિરોને એક પ્રાચીન તીર્થને કલાત્મક રૂપ આપી નવકારના સામૂહિક જાપથી શરૂઆત કરી પાલિતાણામાં ૬૮
સુમેરુ નવકાર-તીર્થ રૂપ જગજાહેર છે. ચમત્કારિક દાદા લાખનો સામૂહિક જાપ, સુરતમાં ૯ કરોડનો જાપ,
વાસુપૂજ્ય આદિ પ્રાચીન જિન બિમ્બો આજે સહુના અમદાવાદમાં ૨૭ કરોડ જાપનાં કરેલાં ચોમાસામાં મહા
આકર્ષણપાત્ર છે. અભિયાનને મુંબઈમાં જબરદસ્ત પ્રતિભાવ સાંપડ્યો. ગોવાલિયા સૌજન્ય : જેન આર્યતીર્થ અયોધ્યાપુરમ-નવાગામ અમદાવાદટૅકમાં ૬૮ કરોડની સંખ્યામાં નવકારનો સમૂહજાપ,
પાલિતાણા રાજમાર્ગ, તાલુકો વલભીપુર જિ. ભાવનગર ભાયખલામાં ૯૯,૯૯,૯૯૯ નો સમૂહ જાપ, પૂનામાં ૧૦૮
જિનશાસનની સૌરભ....લબ્ધિસમુદાયનું ગૌરવ...ને કરોડનો ઐતિહાસિક જાપ મહારાષ્ટ્રમાં જ નહીં, સમગ્ર મત્રપ્રેમી સાધકોમાં હજુ ગુંજી રહ્યો છે. આ અભિયાન વધુ
વિકમગુરુના વૈભવ......શ્રદ્ધેય સમતાનિધિ સઘન બનાવવા મુંબઈ માટુંગામાં ૬૮ લાખ નવકાર- પ.પૂ. આ.દે.શ્રી યશોવર્મસૂરિજી મ.સા. આલેખન-અભિયાન કરી મુંબઈગરાઓને મહામત્રંનું એક વિશ્વમાં અભુત આંદોલન જગાવ્યું છે. આના થકી આ વિશ્વ
જન્મ-ફા.સુ. ૧૩, ૨૬-૨-૧૯૫૩, ઉમરગામ. વિ.સં. ૨૦૧૦ ધરાને સમૂહ જાપથી સામાજિક એકતા અને વિશ્વબંધુત્વની દીક્ષા-પોષ વદ-૧૦, તા. ૨૭-૧-૬૪ વિ.સં. ૨૦૨૧, અણમોલ ભેટ આચાર્યશ્રીએ નિઃસ્વાર્થભાવે ધરી છે. સુરત,
ભાયખલા, મુંબઈ. રાજકોટ, ઈદોર વગેરે વિવિધ સંઘોમાં પણ ૬૮ લાખ, ૫૪ દીક્ષાદાતા તથા ગુરુમાતા-તીર્થપ્રભાવક, નિત્ય લાખ, ૩૬ લાખ જેવાં આલેખન અનુષ્ઠાનો યોજાયાં છે. હવે ભક્તામરસ્તોત્રપાઠી પ.પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી નવકારનો સૂપ અને ધ્યાન-મંદિર બનાવવાની સંકલ્પના પણ મ.સા. થોડા સમયમાં સાફલ્યને વરશે એવી તેઓશ્રીની મહેચ્છા છે. ગણિ પદવી-જેઠ વદ-૧૧, રવિવાર તા. ૨૧-૬-૮૭, વિ.સં.
સ્થાપત્ય અને સાહિત્ય એ સંસ્કૃતિની ધરોહર છે. જેના ૨૦૪૪, બોરડી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org