________________
૫૮૬
વિશ્વ અજાયબી :
પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મહારાજ, તેઓશ્રીના ગુરુ સાહિત્યભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજશ્રીએ બાળસાહિત્યની ધૂમ મચાવી હતી. શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના નામની સંસ્થા ૧૪-૫૧૯૪૮માં સ્થાપી તેના દ્વારા પાઠશાળાઓમાં અર્થજ્ઞાનનો પ્રચાર કર્યો હતો.
પૂ. મુનિશ્રીએ ગુરુની સાથે રહી બાળસાહિત્ય-પ્રકાશન પ્રચારનો યજ્ઞ માંડ્યો. ૬૦ વર્ષના સંયમી જીવનમાં અર્થનાં સચિત્ર, સુંદર, બાળબોધ પ્રકાશનો ૭૫ પ્રગટ કર્યા, તેમાં કરોળિયાની જાળ', “મારો સોહામણો ધર્મ', શ્રુતસાગરનાં રહસ્યો ભા. ૧-૨' વગેરે પુસ્તકો સમાજમાં સારી જાગૃતિ લાવ્યાં છે. પુસ્તકોને સચિત્ર બનાવી તેઓએ સારી જ્ઞાનચાહના મેળવી છે. પૂ. મુનિશ્રી પોતાનાં માતુશ્રી (સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી) સાથે સં. ૨૦૦૫માં સંયમી થયા છે. તેઓશ્રીના નજીક-દૂરના સંસારી ૫-૬ સંબંધી પણ સંયમધર્મની ઉત્તમ આરાધના કરી ધન્ય બન્યા છે. પૂજય મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ.ની સંયમયાત્રામાં સાત્ત્વિકતા જ રેલાય. સાવ નિર્મળ, નર્યું પારદર્શક જીવન જીવી બતાવ્યું છે અને જીવતર જીવવાની જડીબુટ્ટી પણ આપણને બતાવી છે.
- પૂજ્યશ્રીએ દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધનામાં શ્રીસંઘને આગળ વધવા પ્રેરણા આપી હતી. તેઓના ઉપદેશથી પ્રભાવક શ્રી વાસુપૂજ્ય ભ.નું દેરાસર તથા મહાપ્રભાવક શ્રી માણિભદ્ર યક્ષરાજનું દેરાસર કાંદિવલી (આનંદનગર), પોતાના પૂ. ગુરુદેવની સ્મૃતિમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસર કુકરેજા-ભાંડુપ સુપ્રસિદ્ધિને પામ્યાં છે. પાઠશાળાના વિકાસ, શિક્ષક-શિક્ષિકાઓ માટે ટીચિંગ કોર્સ, ઓપનબુક પરીક્ષા દ્વારા અભ્યાસીઓને ઉત્તેજન, સારાં પુસ્તકોના પ્રકાશન માટે ત્રણ ટ્રસ્ટોએ તેઓની ભાવનાને વેગ આપ્યો છે. હજી બીજાં ટ્રસ્ટો આગળ આવે અને શ્રુતગંગાને ગામડેગામડે, ઘેર ઘેર પહોંચાડે એ જ અભ્યર્થના.
– સંપાદક
પ્રશ્ન-૧ મુનિઓ સંયમ શા માટે લે છે? સંયમ ન લે બાળવયમાં જ દીક્ષા લઈ ઉત્તમ કોટિની શાસનપ્રભાવના કરી. તો ધર્મ ન થાય?
૨-સ્થૂલિભદ્રજીએ મંત્રી મુદ્રાને ન સ્વીકારતાં તેની પાછળના ઉત્તર-તમારો પ્રશ્ન ઘણો ઉપયોગી છે. રાંસારમાં જો
ભયનાં સ્થાનોનો વિચાર કરી રંગરાગ ત્યજી વૈરાગી થઈ સુખ-શાંતિ-સમાધિ વ. હોય તો કોઈને સંયમ ચારિત્ર લેવાની
ચારિત્રનો માર્ગ સ્વીકાર્યો. ૩-અનાથી મુક્તિ પોતાની રોગી જરૂર જ નથી. સંસાર-દાવાનલ છે. તેનાથી બચવા, આત્મશદ્ધિ અવસ્થાને કોઈ દૂર ન કરી શક્યું તેથી નીરોગી થઈશ તો સંયમ કરવા, જન્મ-મરણથી મુક્ત થવા પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરવા,
લઈશ એવા સંકલ્પથી રાતન સૂતા સવારે નીરોગી પણ થયા ને મળેલો માનવભવ સફળ કરવા સૌએ સંયમ લેવું જોઈએ.
સંયમી થઈ ધન્ય બન્યા. યૌવન એ વ્યવહારથી નોકરીમાંથી મુક્ત થવા માટેનું
પ્રશ્ન-૨ મુનિઓ હંમેશાં રજોહરણ પાસે કેમ રાખે છે? સાધન છે, તેમ સંયમ સંસારમાંથી અલિપ્ત થવાનું ઓછાંમાં રજોહરણ એટલે શું? ઓછા પાપ બાંધવાનું કાર્ય છે. ચારિત્ર લીધા વિના ધર્મ અલ્પ ઉત્તર : જીવદયાને પાળવા માટેનું સાધુની ઓળખ થાય, સંસાર તરફનું આકર્ષણ વધુ જીવોને હોય છે. (પ્રતીકરૂપે) દર્શાવતું ઊનનું બનેલું રજોહરણ હોય છે. તેમાં તેથી પૂર્વજન્મના સંસ્કારના કારણે બાલ્યવયમાં અધૂરી અંદરના ભાગમાં લાલ બનાટ ઉપર મંગળિક તરીકે આરાધના પૂર્ણ કરવા કેટલાંક દીક્ષા લે છે. કેટલાંક હિતોપદેશ અષ્ટમંગલનું ભરત કરેલું ચિત્ર હોય છે. સાધુ બાહ્યરીતે તેનો સાંભળી વૈરાગ્યવાન થઈ દીક્ષા લે છે. તો કેટલાંક સુખ-દુઃખના ઊઠતાં બેસતાં ભૂમિને રજોહરણથી પૂંજી (સાફ કરી) પડિલેહણ ખાટા-મીઠા અનુભવ કર્યા પછી આત્મકલ્યાણની બુદ્ધિથી દીક્ષા કરી જીવ-રજ આદિને દૂર કરવા વાપરે છે. અત્યંતર રીતે લે છે. આમ તેના ત્રણ પ્રકાર છે.
કર્મરજને દૂર કરવા આજીવન પોતાની પાસે જ રાખે છે. ઉદાહરણ : ૧ વજસ્વામીએ પૂર્વભવના જ્ઞાનના કારણે
ધર્મક્રિયામાં ખમાસમણાદિ દેતી વખતે શરીરની પડિલેહણ (૧૭ સંડાસા સાચવી) કરી જીવની વિરાધનાથી બચે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org