________________
૫૭૮
વિશ્વ અજાયબી : ઉપાસક જીરણ શેઠને આઘાત લાગી જવાથી મૃત્યુ થયું હતું, તૃષાતુર તેણે અન્યોની અનુકંપા વિચારી પારણા પછી જે પરબો પણ ભાવબળે બારમા દેવલોકે દેવ બની ગયા છે.
બંધાવવાનું કાર્ય પ્રારંવ્યું તેમાં જ અંતકાળે મૂછ થતાં મરણાંતે (૨) ધનાવહ શ્રાવક : જ્યારે એક ઊંટવાળાએ પોતાની જ વાવમાં દેડકો બનેલ પણ ભગવાનની દેશનાની દધિવાહન રાજા અને ધારિણી રાણીની પુત્રી વસુમતી
પ્રીતિથી દુર્દરભવમાં અપમૃત્યુ છતાંય પાછી દેવગતિ થયેલ. (ચંદનબાળા)ને કૌશાંબી નગરીમાં વેચવા માટે મૂકી, ત્યારે (૨૫) બાષભદત્ત શ્રાવક : રાજગૃહી નગરીના દયાળુ ધનાવહ નામના શેઠે કન્યાની લાચારી સમજી અનુકંપા- ધનવાન આ જ શ્રાવક અને ધારિણીની જોડી નિઃસંતાન પણ બુદ્ધિથી ખરીદી લઈ પુત્રી જેવું સન્માન ઘેર આપ્યું. પ્રભુ વીરનું ધર્મચુસ્ત હતી. કહેવાય છે કે ૧૦૮ આયંબિલ તપની પૂર્ણાહુતિ દીર્ઘતપનું પારણું થયા પછીના સાડાચાર કરોડ સોનૈયા અને પછી પાંચમાં દેવલોકથી જંબુકુમારનો જીવ ચ્યવી શ્રાવકદિવ્ય વસ્તુઓ પ્રાપ્ત કરનાર ધનાવહ શેઠે તે પછી સદા માટે શ્રાવિકાના સંતાનરૂપે જન્મ્યો. એક તરફ ધાર્મિકતા હતી પણ ભગવાનની ઉપાસના કરી છે. ચંદનબાળા તો દીક્ષિત થઈ મોક્ષે જંબુકુમારનાં લગ્ન કરાવવાનો મોહ પણ હતો. અંતે આઠ પત્નીને ગયા છે.
ત્યાગી દીક્ષિત થનાર પુત્રને દેખી તેઓ પણ સંયમી બન્યાં હતાં. (૨૧) સિદ્ધાર્થ શ્રાવક : મધ્યમ અપાપાનગરીના
(૨૬) સુદર્શન શ્રાવક : મહામંત્ર નવકારનો આ શ્રાવકે જ્યારે પ્રભુજીને પારણું કરાવ્યું ત્યારે બાજુમાં બેઠેલ પરમારાધક આ શ્રમણોપાસક ચંપાપુરીનો રહેવાસી હતો. ખરક વૈદ્યમિત્રે પ્રભુજીની ગ્લાનતા પિછાણી તરત તપાસ કરી, કાનમાં ભરવાડે નાખેલ ખીલાની પીડા છતાં પ્રભુ મૌન હતા. કપિલા સ્ત્રીના પ્રપંચથી સુદર્શન શેઠને રાજાએ જે શૂળીની સજા શ્રમણ પ્રભુના અંગત ઉપાસક બની બેઉ મિત્રે તેલની કુંડીમાં ફરમાવેલી તે પછી શીલ અને નવકાર પ્રભાવે સિંહાસન બની બેસાડી જ્યારે ખીલ્લા ખેંચ્યા ત્યારે પ્રભુજીથી ભયાનક ચીસ ગયેલ. આજ શ્રમણોપાસક થકી અર્જનમાળી જેવો પાપી પડી ગયેલ. પ્રભુ-સેવાબળે બેઉ દેવલોક ગયા છે.
ભગવાન વીર પાસે દીક્ષિત થયેલ. (૨૨) સુલસ શ્રાવક : દરરોજ પાંચસો પાડાઓનો (૨૭) રાજા નંદીવર્ધન શ્રાવક : પ્રભુ વધ કરનાર કાલસૌરિક કસાઈનો એ પુત્ર હતો, પણ બાપના મહાવીરદેવના જ સગા મોટા ભાઈ, જેમના આગ્રહથી ૨૮ કૂવે નથી ડૂબવું તેવા અભિગમથી પિતાના નરકગમન પછી તેણે વરસની ઉંમર થયા છતાં ભગવંતે બે વરસ ધીરજ રાખી મંત્રીશ્વર અભયકુમારને કલ્યાણમિત્ર માની તેની સલાહથી ચારિત્ર ત્રીસમાં વરસે લીધું. તેઓ પ્રભુની દીક્ષા પછી અને ખાટકી–ધંધો બંધ કરેલ, બલ્ક પ્રભુ વીરે બતાવેલ ખાસ તો કૈવલ્યજ્ઞાન પછી સદાય માટે પરમાત્માના ઉપાસક અહિંસાધર્મની આચરણા સાથે નાના-મોટા નિયમો ગ્રહી બની ગયેલ. મોટાભાઈ છતાંય નાણા-દીયાણા-નાંદિયામાં શ્રાદ્ધધર્મ અંગીકાર કરેલ હતો.
ભગવાનની હાજરીમાં ભગવાનની પ્રતિમા ભરાવેલ હતી. (૨૩) ગોભદ્ર શ્રાવક : તેઓ રાજગૃહી નગરીના (૨૮) દધિવાહનાદિ રાજા શ્રાવકો : કાશીદેશના શ્રેષ્ઠી હતા. ભાર્યા હતી ભદ્રા, બેઉને લાડલો શાલિભદ્ર નામનો નવ મલ્લી રાજા, કૌશલ દેશના નવ લચ્છી રાજા, ઉપરાંત પુત્ર હતો. શ્રમણોપાસક ગોભદ્ર સાધુ-સંતોની સેવામાં તત્પર પરદેશી રાજા, શોરીદત્ત, શ્રીદત્ત, વીરકૃષ્ણ, વિજય, અદીનશત્રુ, રહેતો અને દાનાદિ ધર્મમાં ઉલ્લાસ રાખતો હતો. શાલિભદ્રને જિતશત્રુ, શ્વેત, શતાનિક, ચંડપ્રદ્યોત, વાસવદત્ત, મિત્રનંદી, ભણાવી-ગણાવી ૩૨ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યા પછી પ્રિયચંદ્ર, અપ્રતિહત, બલરાજા, ઉદાયન, કુણિક, કનકધ્વજ, પણ તેણે વૈરાગ્ય થવાથી પ્રભુવીર પાસે દીક્ષા લીધી હતી અને પુણ્યપાલ, હસ્તિપાલ વગેરે રાજવીઓ ભગવાનના ઉપાસક અણસણ કરી દેવગતિ સાધી જ્યારે ભદ્રાએ શ્રાવિકાપણું રાજા-મંત્રીઓ હતા. સ્વીકાર્યું છે.
(૨૯) નંદઆનંદાદિ શ્રમણોપાસકો : પરમાત્મા (૨૪) નંદ મણિયાર શ્રાવક : ધનાઢ્ય અને વીરના ઉગ્ર તપનાં પારણાંના પ્રભાવે જે નિકટભવી થયા છે ગુણાઢ્ય શ્રાવક હતો. પર્વતિથિએ પૌષધાદિ ધર્મને સાધતો તેવા ઉપાસકોમાં નંદ, આનંદ, સુનંદ, વિજય, નાગસેન વગેરે હતો, છતાંય એકદા ગ્રીષ્મ ઋતુના ચૌવિહાર ઉપવાસમાં શ્રેષ્ઠી કે શ્રાવકો, બ્રાહ્મણ બહુલ, અભિનવ કે પૂરણ શેઠ તથા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org