________________
૫૬૮
વિશ્વ અજાયબી : અજ્ઞાનરૂપી મોહ જ નાશ પામતાં સંસારમાં ભમાડનાર (૭) દુશ્મનાવટો દોસ્તીમાં ફરી જવી. (૮) મુસ્લિમ કે જૈનેતર તત્ત્વોનું જોર તૂટી જાય છે.
દ્વારા નવકારના ઉપયોગથી ટ્રેનને થંભાવી દેવી, લોકોમાં (૧૦૬) અરિહંતાણં નમઃ : ‘અરિહંતોને
ચમત્કાર કરી દેખાડવા. (૯) પશુ-પંખીને પણ મરણ સમાધિ નમસ્કાર હો,” તેવા વાક્યના બદલે ‘નમો
મળવી. (૧૦) નવકાર પછી દેવલોકમાં જવું, અધૂરી સાધના અરિહંતાણં'=નમસ્કાર હો અરિહંતોને તેવી સંયોજના પાછળ
પરભવમાં કરવા અનુકૂળ સંજોગો પ્રાપ્ત થવા. (૧૧) સાપનાં પ્રથમ માનને ઝુકાવનારી વાત છે. મન માનમુક્ત બને પછી
ઝેર ઊતરી જવાં, ભૂત-પિશાચના વળગાડ દૂર થવા, ઝેરી તાવ કરેલો નમસ્કાર અરિહંતોને હોય કે સિદ્ધોને, ત્રણેય ગુરુને પણ
ચાલ્યો જવો. (૧૨) ખોવાયેલ વસ્તુ વિસ્મયકારી રીતે મળી કેમ ન હોય, તે ભાવનમન બને છે.
જવી. (૧૩) ગુંડાઓનું ગભરાઈને ભાગી જવું. (૧૪)
સંતાનસુખની પ્રાપ્તિ કે ઇષ્ટનો મેળાપ થવો. (૧૫) ખોવાયેલ (૧૦૦) અકારણવત્સલ : તીર્થકરની જેમ
દીકરો પાછો મળવો. (૧૬) ધરતીકંપ જેવી હોનારત વચ્ચે નિઃસ્વાર્થ ઉપકારી કોઈ ન મળે પણ આવા અકારણવાત્સલ્યના
પણ મૃત્યુને હાથતાળી મળવી. (૧૭) ઊડતા પ્લેનમાં આગ અધિષ્ઠાયક દેવો પણ પરાર્થવ્યસની હોવાથી ધરણેન્દ્ર-પદ્માવતી
લાગવા છતાંય નવકાર જાપથી અદ્ભુત બચાવ થવો. (૧૮) કે વિમલેશ્વર યક્ષ કે ચક્રેશ્વરી અથવા મણિભદ્રવીર
બોમ્બવિસ્ફોટમાં અનેકોનાં મરણ પણ જાપ કરનારનું બચી નવકારારાધકની મનોકામના પૂર્ણ કરે છે.
જવું. (૧૯) નવકારનાં પદો સાંભળતાં જાતિસ્મરણજ્ઞાન થવું. (૧૦૮) સર્વશુભનું શુદ્ધકારણ : શાસ્ત્રો કહે છે (૨૦) અગ્નિકુંડ પાણીનો હોજ બની જવો, ફાંસીનો તખ્તો કે એક પણ સારો વિચાર આવે તેમાં ભગવાનની કૃપા કામ તૂટી જવો. (૨૧) હોનારત પૂર્વે જ બનનાર ઘટનાનો આભાસ કરે છે, તેમ તે તે વિચારસમૂહથી જે જે સ્વયંભૂ કે સર્જનામૃત થઈ જવો. (૨૨) જાપ કરી કોર્ટમાં હાજર થતાં વરસોનો સારું-સારું ઉત્પન્ન થયું દેખાય તે બધોય પ્રભાવ અને પ્રતાપ ચુકાદો ન્યાયાત્મક મળી જવો. (૨૩) જંગલમાં પણ મંગલ શ્રીનવકારનો જ છે, કારણ કે શુભકાર્યનું તે મૂળ કારણ છે. ઘટના બનાવી. (૨૪) મંત્રથી સિંચિત જળ મળતાં વધારે પાક
તદુપરાંત દુનિયામાં જે જે સામાન્ય રીતે ન બનતું ઊતરવો. (૨૫) આજુબાજુનું આગમાં ખાખ થવું પણ પોતાનું હોય તેને લોકો ચમત્કાર કરે છે તેવી અનેક અણધારી, બધુંય બચી જવું. (૨૬) સામેવાળાના શરીરમાંથી વ્યંતર કે વણકભી અને આશ્ચર્ય પમાડે તેવી ઘટનાઓ ડાકણનું નીકળી જવું. (૨૭) સમૂહ જાપથી ચોતરફનું નવકારપ્રભાવે સર્જાતી હોય છે, પણ હકીકતમાં તેમાં વાતાવરણ પવિત્ર અને શાંત બની જવું. વિસ્મય પામવા જેવું નથી, કારણ કે મહામંત્રનો પ્રભાવ જ આવી તો અનેક ઘટનાઓ વર્તમાનમાં બનતી જોવા એવો હોય છે કે જેથી વિક્રમ વાતાવરણ સર્જાય અને મળે છે અને પૂર્વકાળમાં તો સૌના દેખતાં ગગનભેદી પ્રતિકૂળતાઓ દૂર ઠેલાય. તેવી અગમ્ય ઘટનાઓમાં અમુક અવાજો થતાં, દેવો પ્રત્યક્ષ થતા વગેરે વાતો મહામંત્રના પ્રકારી દાસ્તાનો નિખ્ખાંકિત જાણવી, જેમ કે....
પ્રતાપ-પ્રભાવને પ્રકાશમાં લાવે છે. મહામંત્રના માંત્રિક ચક્રો (૧) મેલી વિદ્યાના પ્રયોગ કરનારને નવકારજાપક ગતિમાન થતાં ક્ષાયોપથમિક તથા ક્ષાયિક ભાવો ઉત્પન્ન થાય સામે હાર ખાવી, મેલી વિદ્યાનું નિષ્ફળ જવું. (૨) પાણીનાં છે અને કર્મક્ષીણ થતાં પુણ્યના ચમકારાઓ જાગે છે, છતાંય પૂર આવી જવાં પણ નવકારના શરણે જનારની તે સમયે તે બધાંય આકર્ષણોથી પર બની યોગીઓ તો મહામંત્રને અદ્ભુત રક્ષા થવી. (૩) મકાન ઊખડી પડી જવું, પણ મોક્ષ-મુક્તિ અને શિવપદ માટે જ પ્રયોજે છે, જે આરાધકની આજુબાજુ પત્થર, લોખંડ કંઈ પણ ન પડવું. (૪) મહામંત્રની આરાધનાનું ચરમ ફળ છે. નમસ્કારાય નમો ગાડીનો અકસ્માત થવો પણ આરાધકને લગીર ઈજા ન નમઃ પહોંચવી, બલ્ક અકસ્માત થનાર બસ કે ટ્રેન કે પ્લેનની મુસાફરી જ રદ્દ કરી દેવી. (૫) કેન્સર જેવા જીવલેણ દર્દી જ ઉપશમી જવાં. (૬) રાત્રિ-સ્વપ્નમાં દેવ કે દેવાધિદેવનાં દર્શન થવાં, પૂર્વ સંકેતો મળવા, વિશાળ નિધાન દર્શન થવાં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org