________________
૧૨૬
વિશ્વ અજાયબી : લક્ષણવંતા રાજાઓ, મહાપુરુષો કે મહાસતીઓના કાયિક શાસ્ત્ર નામના ગ્રંથમાંથી અવગ્રાહિત છે. ગુરુદેવોની કૃપાથી લક્ષણોનું જ્ઞાન વીતરાગી ભગવંતે અને ગણધરો ઉપરાંત અનેક વિષયોમાં ઊંડાણથી ખેડાણ કરવા માર્ગ મળ્યો, જેનો ચૌદપૂર્વધારીઓએ અનાદિકાળથી પીરસ્યું છે, જરૂરત છે ફક્ત સહજાનંદ છે. તેવા પવિત્ર અભ્યાસકોની, જેમકે જાનુ સુધીના લાંબા
આવા અનેક અનુપમ ગ્રંથોને કલિકાલસર્વજ્ઞ હાથવાળા, વિશાળ તેજસ્વી લલાટવાળા, જવની આકૃતિયુક્ત હેમચંદ્રાચાર્યજીએ પણ રાજા કુમારપાળની મધ્યસ્થીથી અંગુઠાવાળા, અણિયારાં નાક કે આંખવાળા, માથાના પન પ્રકાશિત કર્યા છે, જે માટે જૈન જ નહીં પણ જેનેતર સૂક્ષ્મવાળવાળા કે લાલ હાથ-પગના તળિયાંયુક્ત, હાથી-હંસ કે સમાજ પણ લાભાન્વિત થયો છે. વૃષભની ગતિવાળા, છાતી ઉપર વિશાળ રોમરાજીવાળા,
જેસલમેરના જ્ઞાનભંડારો જેવા બહુગ્રાહ્ય જ્ઞાનખજાનાઓ પર્વતના શિખર જેવા મસ્તકવાળા પુરુષો જનસમાજમાં
અનેક સ્થાનોમાં વર્તમાનકાળ સુરક્ષાયા છે, જે મહાગૌરવની સદાચારી, ઉત્તમ, જીવદયાપ્રેમી તથા શિષ્ટ હોય છે.
વાત છે. તે જ પ્રમાણે કાયિક મુદ્રાઓ, ઉપરાંત આયુર્વેદશાસ્ત્રના તે જ પ્રમાણે અર્ધચંદ્ર આકારના કપાળવાળી, દાડિમની
અધ્યનથી આરોગ્યવિજ્ઞાન વિલસી શકે છે. સુંદર આરોગ્ય કળી જેવી દંતપંક્તિવાળી, સુકુમાર પગની પાનીવાળી, માંજરી
આરાધના-સાધનાનું મંદિર બને છે. સર્વજનહિતાય કાર્યો સાધી ચક્ષુવાળી વગેરે લક્ષણવાળી નારીઓ પતિવ્રતા કે સતી સ્ત્રીઓ
શકાય છે. મુક્તિમાર્ગ-મુસાફરો માટેનું મહાપાથેય છે હોય છે. કલ્પસૂત્ર'ના વાચન-સમયે અને ખાસ તો ચૌદ
જ્ઞાનવિકાસ, ચેતનાનું જાગરણ તથા શિષ્ટ પ્રવૃતિ, જે માટે સ્વપ્નના વર્ણનમાં લક્ષ્મીદેવીના વર્ણન સમયે જે સત્યો
લખાણ અવસરે વિચારેલ છે.
–અસ્તુ. ભદ્રબાહુસ્વામીજી તથા અનેક અન્ય શાસ્ત્રકારો દ્વારા પીરસાયાં છે, તે વાંચતાં-વિચારતાં જ્ઞાનનું સન્માન કરવાના અને ચૌદ
(( ) ( ) -ની( Sો પૂર્વધારીઓનાં ઓવારણાં લેવાની ભાવના થઈ જાય તેવું છે.
તેવું જ લાક્ષણિક છે નિમિત્તશાસ્ત્ર, જેમાં પ્રસ્થાન કે શુભકાર્યારંભના વખતના શુભ શુકન કે અપશુકન વિશે અનેક માહિતીઓ છે. જૈન રામાયણ ને જૈન મહાભારતથી લઈ
૨ - સનમ 33 મામન શ્રીપાળ રાજાના યુદ્ધના પ્રસંગો વખતના શુભાશુભ સંકેતો સમજવા સમયનો ભોગ આપી શાસ્ત્રાધ્યયન કરવા જેવું છે.
સમકિતી આત્માને શસ્ત્ર પણ શાસ્ત્ર બની સુરક્ષા બક્ષે છે; જ્યારે મિથ્યામતિઓને શાસ્ત્ર પણ શસ્ત્ર બની પાપ લેશ્યા ઉત્પન્ન કરે છે, માટે અભિનવજ્ઞાન માટે ઝંખનારે વિનય બહુમાનપૂર્વક ગીતાર્થોની સેવા-ઉપાસના તથા યોગોદ્રહન સાથે શાસ્ત્રાભ્યાસમાં ઝંપલાવવું તેવી વીતરાગની પરમાજ્ઞા છે, અન્યથા અકાળ કે અવિધિનો અભ્યાસ અર્થવિદગ્ધ કે મુગ્ધ-ગાંડપણદશાની
४-प्राणायाम ५-प्रत्याहार 1 - ધ UTI પણ અનુભૂતિઓ કરાવનાર નીવડી શકે છે.
સાંસારિક યુવાવસ્થામાં ગોવંડીમાં ચાલતા દેવનાર કતલખાનાની પ્રત્યક્ષ ગુપ્ત મુલાકાત સમયે નિર્દોષ પશુઓની કંપારીઓથી કંપી ગયેલ હૃદય અહિંસાપ્રચાર-કાર્યમાં લઈ ગયેલ. તેવી જ કોઈ હમદર્દીથી પ્રેમાળ પશુ-પંખીઓ પ્રતિ દયા વધારવા ઉપરોક્ત નાનો લેખ ચૌદપૂર્વધારી ભદ્રબાહુસ્વામીજીની કૃપાથી, વિશિષ્ટ બ્રહ્મચારી સ્થૂલિભદ્રસૂરિજીના સ્વહસ્તે લખાયેલ સંસ્કૃત ભાષાના સામુદ્રિક
૬૭- Dાન ૮- સમાધિ
वरपर प्राप्ति
છે
?-ગમ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org