________________
૧૪૨
વિશ્વ અજાયબી : વિશ્વવિદ્યુત વિરલ વિભૂતિ ધીર વીર ગંભીર શ્રમણ સ્થાપના કરી.... ભગવાન મહાવીરે સાઢા બાર વરસની ઘોર તપશ્ચયો આદરી. જે જિનશાસનના પ્રતાપે રોહિણિયા જેવા લુટારા હત્યારા એ તપસાધનાના પ્રભાવે પરમાત્માને વૈશાખ સુદ દશમના
શાસનના ચમકતા ચાંદ સિતારા બની ગયા..અર્જુન માળી જેવા દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું –એ કેવળજ્ઞાનરૂપી અરીસામાં
ખૂની મહામુનિ બની ગયા...સ્થૂલીભદ્ર જેવા કામી ચોર્યાસી પરમાત્માએ દુનિયાને જોઈ....કેવી હતી આ દુનિયા? રાગથી
ચોવીસીના અમર નામી થઈ ગયા...
ચોવીસીના અમર નામી રંગીન મોહથી મલિન અને દ્વેષથી દીન અને હીન બનેલી આ
પાપી પુણ્યશાળી બની જાય...વામન વિરાટ બની દુનિયાને જોઈ પરમાત્માના હૃદયમાં અપાર કરુણા ઉમટી આવી
જ જાય..એવું આ જિનશાસન આપણને મળ્યું છે પણ ફળ્યું છે (વ્યવહારનય) અને પરમાત્માએ આ જયવંતા જિનશાસનની
કે નહીં? એ ચિંતન કરવું જરૂરી છે. ફળ્યું ક્યારે કહેવાય? પાવનીય દીક્ષાના સ્વીકારનું અનુપમ શ્ય
sannhi
13
*
*
*
જો
છે:
AN APR?
તો
IIMS
-
જૈનધર્મનું લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે; અને મોક્ષને પ્રાપ્ત કરવાનું પ્રથમ સોપાન ત્યાગ–વૈરાગ્ય એટલે કે પ્રવજ્યાદીક્ષાનો સ્વીકાર છે. એ પરમ પાવનીય દીક્ષાના સ્વીકારનું દર્શન ઉપરોક્ત ચિત્રમાં દ્રશ્યમાન થાય છે.
આ મહામંગલકારી વિધિના પ્રારંભે દીક્ષાર્થી દ્વારા ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં નાણ સમક્ષ શ્રી તીર્થંકર પરમાત્માને અને પૂજ્ય ગુરુદેવને ક્રિયાપૂર્વક વંદન કરવામાં આવે છે. ત્યારબાદ દીક્ષાદાતા પૂ. ગુરુદેવ સમક્ષ “મને દીક્ષાનો વેશ આપો' એવી ભાવપૂર્વકની વિનંતી કરે છે. ગુરુમહારાજ દીક્ષા અને જીવદયાના પ્રતિકરૂપ ઓઘો (રજોહરણ) દીક્ષાર્થીને અર્પણ કરતાં દીક્ષાર્થી તે ગ્રહણ કરી નૃત્ય કરવા દ્વારા આનંદ વ્યક્ત કરે છે. ત્યારબાદ દીક્ષાર્થી ઓઘો લઈને, સંસારી વસ્ત્રનો ત્યાગ કરવા અને સાધુવેશ પરિધાન કરવા અને તેને અનુરૂપ મસ્તકના વાળા ઉતારવા સ્નાનગૃહે જાય છે. અને ત્યાં સ્નાનાદિ કરી, સાધુવેશમાં સજ્જ બની પુનઃ સભામંડપમાં આવતાં; આ સાધુવેશે નૂતન મુનિરાજને જોઈ સૌ કોઈ જયકારપૂર્વક હર્ષ વ્યક્ત કરે છે, અને આ હર્ષોલ્લાસના દિવ્ય વાતાવરણમાં નૂતન મુનિરાજની દીક્ષા-ક્રિયાવિધિ આગળ ચાલે છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org