________________
જૈન શ્રમણ
૩૧૫ ચારેય ભાવના અધ્યાત્મમાં ઉપયોગી છે. આ યોગભેદ અને કર્યા બાદ આ સોપાનોને ચઢી શકે છે. એટલે સ્તો જ શ્રામને યોગમાર્ગથી વાકેફ શ્રમણ મોક્ષમાર્ગે સ્વયં તો અભિસર્પણ કરતાં અહર્નિશ ઝંખવાનું છે. જ હોય સાથે યોગ્ય જીવને કરાવવા માટે પણ સમર્થ હોય. માટે
૨૧. મિત્રા-બત્રીસી જ સ્તો શ્રમણોના પગમાં પડી કાકલૂદી કરજો કે “મને મોક્ષમાર્ગ બતાવો.” તેમના ચરણોમાં સમર્પિત થજો તો અવશ્ય
મિત્રા એક યોગદૃષ્ટિ છે. તેનું નિરૂપણ આ એકવીસમી મોક્ષમાર્ગ પ્રાપ્ત થવાની ગેરેંટી પ્રભુ આપે છે. ધન્ય શ્રમણ!
બત્રીસીમાં છે. મિત્રા દૃષ્ટિમાં દર્શન તત્ત્વબોધ તૃણાગ્નિકર્ણતુલ્ય ધન્ય શ્રમણ્ય!
અત્યંત મંદ હોય છે. પૂર્વે જીવ ઓઘદૃષ્ટિમાં હતો હવે
યોગદષ્ટિમાં પ્રવેશ્યો છે. ૧૯. યોગવિવેક બત્રીસી
અહીં તેનામાં આત્મગુણરુચિ પ્રગટે છે. ભોગસુખમાં તેને યોગના અધ્યાત્મ વગેરે પાંચ ભેદો છે. તેમ તેના કંટાળો આવે છે. તેને યોગાગરૂપે પ્રાપ્ત થયેલ હોય છે “યમ” અવાજોર પ્રકારો અનેક છે. ૧૯મી બત્રીસીમાં યોગના અવાન્તર
કષ્ટ વેઠીને પણ તે પ્રભુભક્તિ અને ગુરુસેવા પ્રેમથી કરે છે. તેવા પ્રકાર સંબંધી વ્યવસ્થા બતાવેલ છે. યોગદષ્ટિ સમુચ્ચય ગ્રન્થના
જીવને આચારભ્રષ્ટ કે પાપીજીવો પર દ્વેષ થતો નથી. આધારે ત્રણ યોગ બતાવ્યા છે. (૧) ઇચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ
મિત્રાદેષ્ટિમાં સોગાવંચક યોગની મુખ્યતા છે માટે સાધક અને (૩) સામર્થ્યયોગ. ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિતિયમ અને
અહોભાવથી ગુણાનુરાગ દ્વારા શ્રમણના આલંબને યથાર્થ સિદ્ધિયમ આ પાંચ યમની પણ વાત આ બત્રીસીમાં છે. આ
ગુણસ્થાનક મેળવીને અંતે પરમાનંદને પ્રાપ્ત કરે છે. આમ યમ-યોગ ૧૩માં ગુણઠાણે રહેલા માટે કામના નથી. કારણ કે
મિત્રાદષ્ટિવાળા જીવનો આત્મવિકાસ પણ શ્રમણાલંબને છે. એવું એ આનાથી પર છે જ્યારે શ્રાવકો પણ આને યોગ્ય નથી જ્યારે
આ એકવીસમી બત્રીસીમાં નિરૂપિત કરાયેલ છે. સાધુ-શ્રમણ આ બધાને આત્મસાત્ કરનારા હોય છે આ જ સ્તો મોક્ષે જવાનો સહેલો માર્ગ છે. હા! જે શ્રમણને પરિપૂર્ણતયા
૨. તારાદિત્રય બત્રીસી સમર્પિત થાય છે તે શ્રાવક અવશ્ય આ માર્ગે તે શ્રમણની સાથે તારા નામની બીજી યોગદૃષ્ટિમાં મિત્રાદષ્ટિની અપેક્ષાએ જવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે છે.
થોડો વિકસિત સ્પષ્ટ બોધ હોય છે કે જેને શાસ્ત્રકારોએ છાણના ૨૦. ચોગાવતાર બત્રીસી
અગ્નિના કણની ઉપમા આપી છે. યમ વગેરે આઠ યોગાંગમાંથી
‘નિયમ'નો અહીં લાભ થાય છે. ખેદ વગેરે આઠ દોષોમાંથી પાતંજલદર્શનમાં બતાવેલ યોગના વિવિધ પ્રકારોનો
ઉદ્વેગ નામનો દોષ રવાના થાય છે. અદ્વેષ વગેરે આઠ જૈનદર્શનમાં સમવતાર કરવાનું મહત્ત્વનું કાર્ય ગ્રન્થકારશ્રી
ગુણોમાંથી તત્ત્વવિષયક “જિજ્ઞાસા' નામનો ગુણ અહીં પ્રગટ ૨૦મી બત્રીસીમાં કરે છે.
થાય છે. નિયમમાં પાંચ વસ્તુઓ સમાવિષ્ટ છે. શૌચ, સંતોષ, યોગ=સમાધિ એના બે ભેદ (૧) સંપ્રજ્ઞાત અને (૨) સ્વાધ્યાય, તપ અને ઇશ્વરપ્રણિધાન. અસંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત સમાધિના ચાર ભેદ : વિતર્ક, વિચાર,
ત્રીજી બલાદષ્ટિમાં બોધ દ્રઢ હોય છે અને તે સાનંદ અને સાસ્મિત. વિતર્ક સંપ્રજ્ઞાત સમાધિના બે ભેદ છે.
સાધનાપ્રયોગનાં સમય સુધી ટકે છે તે તત્ત્વબોધ લાકડાના સવિતર્ક અને નિર્વિતર્ક સંપ્રજ્ઞાત સમાધિના ૪ ભેદ છે. શબ્દ,
ભઇ છે. રાઇ,
અનિદણના ઉદરોત સમાન
અગ્નિકણના ઉદ્યોત સમાન છે. તત્ત્વજિજ્ઞાસાના પ્રભાવે અર્થ, જ્ઞાન અને વિકલ્પ. વિચાર સંપ્રજ્ઞાત સમાધિના બે ભેદ
તત્ત્વશ્રવણની પ્રકૃષ્ટ ઇચ્છા સ્વરૂપગુણ અહીં પ્રગટ થાય છે. છે. સવિચાર અને નિર્વિચાર. આ પ્રમાણે સવિતર્ક, નિર્વિતર્ક,
ધર્મસાધના દરમ્યાન ક્ષેપ(-મનની બીજે જવાની પ્રવૃત્તિ) સવિચાર અને નિર્વિચાર આ ચાર સમાપત્તિમાંથી છેલ્લી
જીલ્લા નામનો ત્રીજો દોષ પણ રવાના થાય છે. આ દૃષ્ટિવાળા જીવોને નિર્વિચાર સમાપત્તિનો અભ્યાસ પ્રકૃષ્ટ થતાં ચિત્ત ક્લેશ
આસન સિદ્ધ થાય છે. વાસનાથી શૂન્ય અને સ્થિર એવા પ્રવાહને યોગ્ય બને છે.
ચોથી દિપ્રાદેષ્ટિમાં પ્રાણાયામ નામનો યોગ હોય છે. તેમાંથી ઋતંભરા પ્રગટ પ્રજ્ઞા થાય છે. તે પ્રજ્ઞા આગમપ્રમાણ અને અનુમાનપ્રમાણથી પણ ચઢિયાતી છે. આ ચારેય સોપાનાંને
આવા જીવો પ્રશાંતવાહિતા સભર હોવાથી યોગસાધનામાંથી ચઢવા માટે શ્રમણ સમર્થ છે અને શ્રમણ જ શ્રમણ્યને પ્રાપ્ત
તેમનું ચિત્ત ઊઠી જતું નથી. આદરથી તત્ત્વશ્રવણ કરે છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org