________________
જૈન શ્રમણ
૫૪૯
પાટપરંપરા અભયદેવસૂરિને સોંપી કાળધર્મ પામી જનાર (૫૪) બપ્પભટ્ટસૂરિજી : ફક્ત ૭ વરસની ઉંમરે જિનેશ્વરસૂરિજીની આજ્ઞા નૂતન આચાર્યદેવે અખંડ પાળી હતી, દીક્ષા લેનારા આમરાજાના પ્રતિબોધક, વિશિષ્ટ બ્રહ્મવ્રતધારી જેના પ્રભાવે શરીરમાં વ્યાપેલ કોઢ રોગને દૂર કરવા દેવી તથા વિશુદ્ધ ચારિત્રવાન બાળશ્રમણ તરીકે અન્ય બાળમુનિઓ પદ્માવતી સ્વયં હાજર થયાં હતાં. દિવ્ય પ્રભાવથી નીરોગી પણ જિનશાસનને સંપ્રાપ્ત થઈ ગયા છે, જેમકે ૧૧મા ગણધર બનેલ અભયદેવસૂરિજીએ નવાંગી ટીકાઓ રચી છે, જે હાલ પ્રભાસે ૧૬વરસની ઉંમરે, અતિમુક્તકુમારે ફક્ત ૬ વર્ષની પણ ઉપલબ્ધ છે.
ઉંમરે, અરણિકે ચાર વર્ષની ઉંમરે, મનકકુમારે પણ ચોથે વરસે પ વકલથિી મહાત્મા . જ્યારે સોમચંદ્ર અને વજસ્વામીએ ફક્ત છ વરસની બાળવયે દીક્ષા લીધી અને રાણી ધારિણીએ યુવરાજ પ્રસન્નચંદ્રને રાજ સોંપી સંન્યાસ
હતી. લીધો ત્યારે પોતનપુરથી પંદર ગાઉ દૂરના એકાંત વનપ્રદેશમાં (૫૫) આર્યરક્ષિતસૂરિજી : ફક્ત છ વરસની કુટિર બનાવી રહેવા લાગ્યાં. તે જ આશ્રમમાં તાપસી દશામાં માસૂમવયે દીક્ષિત થનાર તથા શ્રતાદિનો સમુદ્ધાર કરાવનાર વલ્કલચિરીનો જન્મ ધારિણીની કુક્ષિએ થયો. વનવાતાવરણમાં ઉપરાંત ગીતાર્થતા વાપરી શ્રમણોની સામાચારીઓમાં વિકાસ થયો તેથી વિકાર-વિલાસ ન સ્પર્યા. તેથી તેને આમૂલચૂલ પરિવર્તન ક્ષેત્ર અને કાળપ્રભાવે કરનાર તેઓ લોકવ્યવહારકુશળ બનાવવા ચાર વેશ્યાઓ મોકલાવી મહાપ્રભાવક મહાપુરુષ હતા. તપગચ્છના હેમચંદ્રસૂરિજી, પ્રસન્નચંદ્ર પોતનપુર બોલાવ્યા. ધીમે ધીમે રાજસુખનો રંગ સોમસુંદરસૂરિજી, લક્ષ્મીસાગરસૂરિજી, વિજયદેવસૂરિજી, લાગી જતાં વલ્કલચિરી સુંદરકાયાના કારણે અનેક કન્યાઓને ચંદ્રશેખરસૂરિજી વગેરે શાસનપ્રભાવકો બાળવયે દીક્ષિત થયા પરણ્યો. જોતજોતાંમાં બાર વરસ વીતી ગયાં, પિતા સોમચંદ્ર હતા. ખરતરગચ્છ, અચલગચ્છ, પાર્થચંદ્ર વગેરે ગચ્છોમાં પણ વૃદ્ધ થઈ ગયા ને આંખોમાં મોતિયા જામી ગયા. પિતાની બાળમુનિઓ હતા. પરાધીનદશાના સમાચાર મળતાં જ બેઉ ભાઈઓ લાંબે સમયે
(૫૬) શ્રી ધનેશ્વરસૂરિજી : શત્રુંજય માહાભ્ય’ જંગલમાં ગયા, જ્યાં સોમચંદ્ર રાજર્ષિને સુખ થાય તે હેતુ
ગ્રંથના તેઓ રચયિતા હતા, તેવા અનેક શ્રુતસર્જકો થઈ ગયા વલ્કલચિરી આશ્રમનાં ઉપકરણોની સફાઈ કરવા લાગ્યા,
છે, બધાયનાં નામો નાનાશા લેખમાં સમાવવા દુષ્કર છે. પંજણીથી જયણા કરતાં કરતાં જાતિસ્મરણજ્ઞાન થયું, પૂર્વભવની
છતાંય પ્રવચનસારોદ્વારના રચયિતા શ્રી નેમિચંદ્રસૂરિજી, સાધુચર્યા દેખાતાં વૈરાગ્ય થયો અને ભદ્રિકપરિણામી તેમને
સ્યાદ્વાદમંજરી રચનાર શ્રી મલ્લિસેનસૂરિજી, કર્મગ્રંથની રચના પાત્રાદિના પડિલેહણ કરતાં કરતાં જ કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થઈ
કરનાર શ્રી દેવેન્દ્રસૂરિજી, ચૈત્યવંદન ભાષ્યરચયિતા ગયું, જે આશ્ચર્યપ્રદ ઘટના છે.
શાંતિસૂરિજીને અત્રે વંદના કરીએ છીએ. (પર) હરિકેશી મનિ : ચાંડાળ કુળમાં જન્મ
() આ. દેવરનસૂરિજી : જેમણે નવકારના પૂર્વભવની વિરાધનાને કારણે પણ આ ભવમાં પુરુષાર્થ કરી
પાંચમા પદમાં આવતા ફક્ત “સવ' પદના ૩૯ અર્થો બતાવ્યા નીચ ગોત્રકર્મ ખપાવી ચારિત્રગુણ સુધી પહોંચનારા હરિકેશી
છે, તેમ ઉપદેશમાળાની ૫૧મી ગાથાના ૧૦૦ અર્થ મુનિરાજ એવા તેજસ્વી હતા કે સ્વયં દેવતાઓ તેમની સેવા
જણાવનાર ઉદયધર્મ મુનિરાજ, એક જ પદના 200 અર્થો કરવા આવતા હતા. દેવા વિ ત નમસંતિ, જલ્સ ધમે
ઉપજાવનાર આ. બપ્પભટ્ટસૂરિજીથી લઈ એક જ વાક્ય સયામણો'ની પંક્તિ તેમના માટે જાણે સાર્થક બની ગઈ હતી!
રાનાનો તે સીરથના આઠ લાખ અર્થો અનુપ્રેક્ષા (૫૩) સુવત મુનિરાજ : કેસરિયા મોદક તપના કરનાર મહો. સમયસુંદરગણિ વગેરે અનેક કૃતોપાસક પારણે મેળવી તેથી તૃપ્તિની કામનામાં જેઓ આહારવાસનાથી શ્રમણોને જિનશાસને નવાજ્યા છે. આજે પણ શ્રુતસાધકો અકડાઈ ગયેલા અને તે પછી તો મોડી રાત્રિ ભિક્ષાભ્રમણ કરી ઉપલબ્ધ છે. કોઈક ઉપયોગવંત શ્રાવકથી બોધ પામી મળેલ મોદકને પણ
(૫૮) શ્રી કાષ્ઠમુનિ વગેરે પ્રભાવકો : નિરવદ્યસ્થાને પાઠવવા જતાં જેમને તપ દ્વારા ઉત્પન્ન
તપમાં શિરમોર શ્રી કાષ્ઠમુનિ તપપ્રભાવક થઈ ગયા છે તેમ કર્મક્ષયથી કેવલ્યજ્ઞાન ઉદ્દભવી ગયેલ તે ધન્ય કહાની છે.
પ્રવચનપ્રભાવક વજસ્વામી, વાદીપુરુષ શ્રી મલવાદિસૂરિજી,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org