________________
જૈન શ્રમણ
૫૫૫
વિચાર કે સિદ્ધાન્તરૂ૫ છે, તો બીજી દૃષ્ટિએ જેનસાધનાની સમગ્ર ગ્રંથ આપોઆપ “ધર્મલાભ' કરાવનાર પુરવાર થાય. પૂર્ણતાએ પ્રાપ્ત થતી જૈન સિદ્ધિરૂપ દર્શનફળ છે.
આત્મનિષ્ઠ રહસ્યવાદના દૃષ્ટિકોણથી નીચેના ચાર વિવેચનનું વિવેચન
મુદ્દાની વિચારણાને અનુસરી શ્રમણ સૂત્રનું મૂલ્યાંકન કરવા ધારું
છું. ૧ સાધક, ૨. સાધ્ય, ૩. સાધના, ૮. સિદ્ધિ. | મારું આ લેખ તૈયાર કરવાનું નૈમિત્તિક કર્મ માત્ર સાહસ નહીં પણ દુઃસાહસ પુરવાર થઈ શકે તેમ છે, કારણ કે
ચતુસ્ત્રી વિવેચના : પરંપરાગત અર્થમાં ન તો હું ધર્મશાસ્ત્રોનો કોઈ માન્ય પંડિત છું,
(૧) સાધક સ્વરૂપ વિચારણા : કે નથી વિવેચનશાસ્ત્રનો વિખ્યાત તજ્જ્ઞ-વિદ્વાન. જો હું આ લેખના લેખક હોવાના નાતે મારી નેતિ-નેતિવાળી ઓળખને
પ્રત્યેક જૈન અનુયાયી અથવા ધર્મમાર્ગી સાધક છે. જૈન એક ઉપનામથી ઇતિશ્રીમાં ફેરવીને કહું તો હું સામાન્ય બુદ્ધિનો
શાસ્ત્રાભ્યાસથી શ્રુતજ્ઞાન સૌ કોઈને લાભદાયી બને છે એમ આત્મજિજ્ઞાસુ માણસ છું. મેં ઉપનિષદોનો એ સંવાદ વાંચ્યો છે જણાવતા સૂત્ર ૪૭૬માં શુદ્ધિ અને ભક્તિભાવની સામાન્ય કે “જે કંઈ વસ્તુ-વ્યક્તિ પ્રિય લાગે છે તે વસ્તુ-વ્યક્તિ છે માટે અપક્ષા રાખવામાં આવી છે. અહી ઉમર, જાતિ, વણે કે વગનો નહીં આત્માર્થે પ્રિય લાગે છે.” આ વાત મને સાચી લાગે છે.
કોઈ પ્રતિબંધ રાખવામાં નથી આવ્યો. વિદ્યા અને વિનયના જૈન ધર્મ-દર્શન આત્માર્થે પ્રિય લાગે એવું દર્શન છે. સંબંધમાં પાંચ-સાત સૂત્રો દ્વારા સાધકને વિનયી બનવા કહેવાયું
છે. વિનયને તપનો એક પ્રકાર ગણ્યો છે. અહીં સ્પષ્ટ રીતે કહ્યું જૈનદર્શન આત્મવાદી નહીં પણ આત્મનિષ્ઠ દર્શન છે.
છે. વિનય મોક્ષનું દ્વાર છે. વિનયથી જ સંયમ, તપ કે જ્ઞાન તેમાં કપોળ-કલ્પિત-સિદ્ધાન્તોની વિતંડાવાદી ચર્ચાના સ્થાને
સાંપડે છે. ગુરુ અને સકળ સંઘની આરાધના વિનય વડે થાય આત્મજ્ઞાન દ્વારા વીતરાગ કેવલી સ્થિતિની પ્રાપ્તિનો વ્યવહારમાર્ગ દર્શાવાયો છે; જે તેને જૈનધર્મ એવું સાર્થક નામ અપાવે
ધર્મસાધના સંસારસાધનાની પૂર્વગામી રહેવી જોઈએ
એવો સંકેત મોક્ષમાર્ગ વિભાગમાં સૂત્ર ૨૯૫ દ્વારા અપાયો છે. બ્રિટિશ તત્ત્વચિંતક બર્ડ રસેલે એક પુસ્તક પ્રકાશિત
તેમાં કહે છે “જ્યાં સુધી ઘડપણ આવીને પજવતું નથી, જ્યાં કર્યું છે. હું શા માટે ખ્રિસ્તી નથી.’ આ જ રસેલે તેની દૈનિક
સુધી રોગો વધ્યા નથી અને ઇન્દ્રિયોની શક્તિ જ્યાં સુધી ઘટી નોંધમાં નિખાલસ કબૂલાત કરી છે. ધર્મના અભાવમાં પોતે કેવા
નથી ત્યાં સુધીમાં ધર્મસાધના કરી લેવી જોઈએ.”
સાચા સાધકના મનમાં એવા વિચારો આવવા ઘટે કે આ આ એક જ દૃષ્ટાન્ત મને એમ કહેવા પ્રેરે છે કે પ્રત્યેક
સંસારનું સુખ શાશ્વત નથી તો જેમણે તે મેળવ્યું છે તે શાશ્વત દાર્શનિકનો એ ધર્મ બની જાય છે કે તે ધર્મ-દર્શન પરત્વે
સુખના સંગીનો માર્ગ શોધું. સૂત્ર ૪૫ અને ૪૬ આ બાબતમાં આત્મિક દૃષ્ટિ મેળવે અથવા કેળવે, કારણ કે વાસ્તવમાં
માર્ગદર્શન કરે છે. “અનિત્ય, અશાશ્વત અને દુઃખમય આ આત્માનો ધર્મ એ જ ધર્મનો આત્મા છે.
સંસારમાં એવું કયું કાર્ય મારે કરવું કે જેનાથી મારી દુર્ગતિ ન શ્રમણ સૂત્રના વિવેચન નિમિત્તે હું જે આત્મચિંતન કરવા થાય. સંસારનું સુખ ક્ષણભરનું અને દુઃખ દીર્ધકાળનું છે. તેમાં ઇચ્છું છું તેમાં અભિવ્યક્તિને નહીં અનુભૂતિને અને મનોવૃત્તિના નરેન્દ્ર કે દેવેન્દ્રનું સુખ પણ ખરી રીતે વિચારીએ તો દુઃખ જ માપદંડના સ્થાને અધ્યાત્મની અંતઃદૃષ્ટિને વિશેષ મહત્ત્વ આપે છે એવાં સુખ શા કામનાં?” છું. જે લોકો અભિવ્યક્તિ ઉપર અટકીને વિચારે છે તેઓ
સાધકને આ માર્ગે વધુ ગંભીરતાથી વિચારતો કરતાં સો ભાષા-તર્ક અને તરાહોનો વિચાર કરે છે. એમ કરવાથી વ્યંજના
વાતની એક વાત કહેતાં સૂત્ર પપ કહે છે : અને લક્ષણાનો શબ્દાનંદ અને સુસંગતિ કે અર્થ સાર્થકતાનો સાપેક્ષ સંતોષ જરૂર મળે છે પણ સમાધિ સુધી દોરી જનારું
જન્મ દુઃખ છે, ઘડપણ દુઃખ છે, રોગ અને મરણ સમાધાન મળતું નથી. રહસ્યવાદી તત્ત્વદૃષ્ટિનું લક્ષ્ય સમાધાન પણ દુઃખ છે અરે આખો સંસાર દુ:ખરૂપ છે.” સિદ્ધિનું છે. કુલ ૭૫૬ સૂત્રોમાંથી માત્ર એકાદ સૂત્ર પણ જો સાધકભાવ જો મનમાં યોગ્ય સ્વરૂપે ઉત્પન્ન થાય તો વાચકને સાધક બનવાની પ્રેરણા આપનારું સાબિત થાય તો અવશ્ય એવા ઉદ્દગારો નીકળે કે “અરે! સુગતિના માર્ગથી
દુઃખી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.ainelibrary.org