________________
૫૫૪
વિશ્વ અજાયબી : ‘શ્રમણસૂત્ર' ગ્રંથના મથાળે તેનું બીજું નામ “જૈન ધર્મ ઐતિહાસિક ઘટના તરીકે ઓળખવામાં આવી છે. સાર' એમ આપવામાં આવ્યું છે. આજની જૈનેતર નવી પેઢીને વિનોબાજીએ પ્રેરણા કયા કારણસર આપી અને પ્રેરણા ભાગ્યે જ એ જાણકારી હશે કે જેન’ શબ્દ પ્રમાણમાં અર્વાચીન
ઝીલનારે તેમાંથી કેવું પરિણામ પ્રગટાવ્યું એ દંતકથા બને એ છે. ભગવાન મહાવીરના સમયમાં એને માટે “નિગ્રંથ' શબ્દ
પહેલાં કથાનક જાણી લેવું જરૂરી લાગે છે. સ્વયં વિનોબાજીના પ્રચલિત હતો. પાર્શ્વનાથના સમયમાં એને “શ્રમણધર્મ’ પણ
શબ્દો છે “મેં જૈનોને કેટલીયવાર વિનંતી કરી હતી કે જેમ કહેતા. પાર્શ્વનાથ પહેલાં જે બાવીસમા તીર્થકર અરિષ્ટનેમિ થઈ
વૈદિક ધર્મનો સાર ગીતાના સાતસો શ્લોકમાં મળે છે, બૌદ્ધનો ગયા તેના સમયમાં આને “અહંત ધર્મ’ કહેતા હતા. વધુ જાણવા
“ધમ્મપદમાં મળે છે. તેવી જ રીતે જૈન ધર્મનો પણ પ્રાપ્ત થવો જેવી આનંદ અને આશ્ચર્ય પમાડનારી વાત એ છે કે અરિષ્ટનેમિ
જોઈએ.” તેઓ સત્યકામ પુરવાર થયા, તેમની ધર્મકામના પૂર્ણ એ ભગવાન શ્રીકૃષ્ણના કાકાના દીકરા હતા. મહાવીર સ્વામી
થઈ; સર્વોત્તમ પ્રકારનું સમાધાન પણ પ્રાપ્ત થયું. તેઓ ઉમેરે તો જૈનોના છેલ્લા અર્થાત્ ચોવીસમાં તીર્થકર હતા. તેમનાથી
છે “છેવટે વર્ણજીના મનમાં આ વાત વસી ગઈ. એમણે “જૈન
છે તો તે હજારો વર્ષ પૂર્વે જૈન વિચારનો જન્મ થયો હતો. બ્રાહ્મણ,
મણ, ધર્મસાર’ નામનું એક પુસ્તક તૈયાર કર્યું જે જિણધર્મો નામથી શ્રમણ અને ભિક્ષુ પરંપરા ક્રમશ: આજે હિન્દુ, જૈન અને બૌદ્ધ
પ્રકાશિત થયું.” વળી તે શ્રમણો અને શ્રાવકોની અપેક્ષિત પરંપરા તરીકે ઓળખાય છે.
કસોટીમાંથી પાર ઉતારવામાં આવ્યું. અનેકવાર ચર્ચાને અંતે ઇતિહાસ-દષ્ટિએ વખતોવખત નામ બદલાયાં છતાં એનું નામ અને રૂપ પણ બદલ્યાં છેવટે સૌની સંમતિથી “શ્રમણ જૈનધર્મ પરંપરાનું હાર્દ પહેલેથી આજ સુધી એક જ રહ્યું છે સૂક્ત' તૈયાર થયું. અને તે છે આત્મવાદ અને અનેકાન્તવાદ. જૈન ધર્મ સાધુ આજે
ગ્રંથ પરિચય પણ શ્રમણ કહેવાય છે. “શ્રમણ’ શબ્દનું મૂળ સમ અને સમાન કે સમણ શબ્દમાં રહેલું છે. સંસ્કૃતમાં એનું શમન અને શ્રમણ
સમણસુત્ત ગ્રંથમાં જૈન ધર્મ-દર્શનની સારભૂત વાતોનું રૂપાન્તર થયું છે. શ્રમ કે શમ શબ્દ સમતા અને વિકારશમન
સંક્ષેપમાં ક્રમપૂર્વક સંકલન કર્યું છે. ગ્રંથમાં ચાર વિભાગો અને સૂચવે છે. બ્રાહ્મણ પરંપરાનો મૂળ શબ્દ બ્રહ્મનું અખિલ વિશ્વના
૪૪ પ્રકરણો છે. કુલ ૭૫૬ ગાથાઓ છે. જૈનાચાર્યોએ મૂળમાં રહેલા સતુ કે બ્રહ્મનો પર્યાય છે. આ પરમતત્ત્વ અને પ્રાકૃતગાથાઓને સૂત્ર કહી છે. જૈન પરંપરામાં ‘સુન્ત' શબ્દનો આત્મતત્ત્વ એકરૂપ છે એમ કહેતાં અદ્વૈતવાદ અસ્તિત્વમાં અર્થ સૂત્ર થાય છે. તેથી ગ્રંથનું નામ સમણસુત્ત અર્થાત્ શ્રમણ આવ્યો.
સૂત્રમ્ રાખવામાં આવ્યું છે. ભેદો, સંઘર્ષો અને ચડસાચડસી આખરે માનવ-મનની
- વિવેચનની વિગતમાં ઊતરીએ તે પૂર્વે આ સારનો પણ સંકુચિતતા, અણસમજ અને ગેરસમજનું પરિણામ છે. સમ્યક સાર ઉલ્લેખી લઈએ. આ ગ્રંથના પહેલા વિભાગનું નામ એટલે પરમાર્થ દૃષ્ટિ તમામ ભેદોને અતિક્રમી મૂળભૂત તત્ત્વને
જ્યોતિર્મુખ છે. તેમાં ૧૯૧ ગાથાઓનો સમાવેશ થાય છે. જ નિહાળે છે. સારગ્રાહી સૂરિઓ એટલે કે વિદ્વાનો અને
મંગલાચરણમાં સૌ પ્રથમ આત્મજ્ઞાનીઓની વંદના કરવામાં આચાર્યો સમન્વયાચાર્ય રહ્યા છે. આચાર્ય વિનોબા ભાવે આ
આવી છે અને ૧૭૭ થી ૧૯૧ સૂત્રો દ્વારા આત્મજ્ઞાનીઓએ પ્રકારના આધુનિક સમન્વયાચાર્ય છે. તેઓએ વિશ્વના તમામ સાક્ષાત્ કરેલા આત્માનું સૂત્રાત્મક દર્શન કરાવવામાં આવ્યું છે. મહાનધર્મનો સાર ઊંડા શાસ્ત્રાધ્યયન અને અવગાહનથી
બીજા વિભાગનું નામ મોક્ષમાર્ગ છે, જે ૧૯રથી ૫૮૭ સૂત્રોનો તારવવા પ્રયત્ન કર્યો છે એટલું જ નહીં, જે તે ધર્મના બનેલો છે. આ વિભાગ કેન્દ્રીય અને ચારેમાં સૌથી મોટો અગ્રણીઓને તેમ કરવા પ્રેર્યા પણ છે.
વિભાગ છે. એ દર્શાવે છે જૈન મોક્ષમાર્ગ કોઈ ‘શોર્ટકટ”નો
છીંડાવાળો માર્ગ નથી. આ જ વિભાગમાં ત્રિરત્નની, સાધનાત્મક શ્રમણસૂલની પશ્ચાત ભૂમિકામાં
ધર્મની, વ્રત, સમિતિ અને ગુપ્તિની, તપ, ધ્યાન અને ગુણસ્થાન - વિનોબાજીની પ્રેરણા
ઉપરાંત સંથારાની જૈનવિશેષ ચર્ચા છે. ત્રીજો તત્ત્વમીમાંસા અને
ચોથો જ્ઞાનમીમાંસા સમજાવે છે. આ વિભાગનાં સૂત્રો સઘન ગ્રંથની ભૂમિકામાં નોંધ્યા પ્રમાણે સમણસુન્દ્રની સંકલના
સૂત્રો છે. એક દૃષ્ટિએ તે સમગ્ર જૈન આચારના આધારરૂપ જૈન પૂજય વિનોબાજીની પ્રેરણાથી થઈ છે. આ ઘટનાને એક વિશિષ્ટ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org