________________
જૈન શ્રમણ
૫૬૧
પ્રતાપે મળે છે. નવકારમાં તે સંયમીઓનાં ગુણગાન છે. આચાર્યની સેવનાથી અનાચારમુક્તિ તેમ ઉપાધ્યાયની (૧૦) દુર્લભ પ્રાપ્તિ : નરકગતિમાં કોઈ ધર્મ
ઉપાસનાથી અજ્ઞાનમુક્તિ થાય છે તો સાધુપદની સાધનાથી સંભળાવનાર નથી, તિર્યંચગતિમાં સંભળાવનાર મળે તો અસંયમમુક્તિ કેમ ન પમાય? અસહિષ્ણુતા કેમ ન ટળે? સમજનાર વિવેકી કોઈ નથી, દેવગતિમાં વિવેક છતાંય (૧૭) અસંયમથી સંયમ સુધી : શાસ્ત્રમાં ધર્માચરણાની યોગ્યતા નથી, ફક્ત દસ દષ્ટાંતે દુર્લભ પાપીમાં પાપી જીવને ૧૭ પ્રકારે અસંયમી કહ્યા છે, પણ જેમ માનવભવમાં જ અતિદુર્લભ મહામંત્ર નવકારની આરાધના જેમ પાંચ સમવાય કારણો પૈકી કોઈ પણ કારણથી પુણ્યોદયે ઉપાસના છે, જે હકીકત છે.
અસંયમ જાય પછી નવકાર હાથ લાગે, પછી જ નવકાર (૧૧) ગણધર ગંફિત ઃ જો કે નૈસર્ગિક નવકારને ગણનાર સંયમી બનવા પરમેષ્ઠિ પદ પામી શકે છે. સર્જનાર કોઈ જ નથી, અનાદિસિદ્ધ છે પણ પ્રભુ વીરના (૧૮) અરિહતમાંથી અરિહંત : ૧૮ દોષોરૂપી અગિયાર ગણધરોએ જે દ્વાદશાંગી રચી તેનો સંપૂર્ણ સાર અરિથી હણાયેલો અરિથી હત = અરિહંત છે, જ્યારે અઢારેય નવકાર જ છે, તેથી એમ પણ કહી શકાય છે કે ચૌદપૂર્વોની દોષોને દફનાવી વિજય વાવટો ફરકાવનાર અરિહંત કહેવાય છે. તત્ત્વવાતો નવકારનો જ વિસ્તાર છે.
અરિહંત-તીર્થકર પ્રભુનું ધ્યાન અને રટણ કરનારના અત્યંતર (૧૨) બાર પ્રકારી તપ જેવો જ૫ : છ બાહ્ય
અરિ શત્રુ હણાવા લાગે છે. અને છ અત્યંતર તપ દ્વારા જે જે રીતે સાધક તપસ્વી કર્મ ' (૧૯) અશાંતિ ઉમૂલન : વર્તમાનકાળે પણ ખપાવી શકે છે, તે તે પ્રમાણે દિશા, આસન, સમય વગેરે છ અનેક આરાધકો એક જ વાત કરે છે કે જ્યારે જ્યારે અમે બાહ્ય નિમિત્તા સંભાળી પછી જ પ્રાયશ્ચિત્ત, વિનય વગેરે છ સામૂહિક કે એકાંતિક જાપ કરીએ છીએ, અમને જીવનમાં તે અત્યંતર તપને સાધી શકાય છે.
તે પળો શાંતિની લાગે છે, કારણ એક જ છે કે મનમંદિરમાં (૧૩) તેર કાઠિયાઓનો કડાકો : જેમ સર્વ નવકારનો પ્રવેશ ભગવાનનું સામૈયું. ઉદિત થતાં જ અંધકાર તથા ભય નાશ પામે છે તેમ (૨) સવ્વ પાવપ્પણાસણો : એ પાંચેય સર્વવિકાસી નવકારઆરાધના હાથ લાગતાં જ આળસ, મોહ, પરમેષ્ઠિઓને કરેલો ભાવનમસ્કાર અને ઉદ્ભવેલો સમર્પણભાવ અવજ્ઞા, સ્તબ્ધતા, ક્રોધાવેશ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, દરેક પ્રકારનાં પાપોનો નાશ કરી નાંખે છે. પાપ જાય એટલે અજ્ઞાન, વ્યાક્ષેપ, કુતૂહલ અને રમણ નામના દોષો દૂર થવા દુઃખ જાય, પુણ્ય વધે એટલે સુખ વધે, માટે જ નવકારની લાગે છે.
આરાધના પુણ્યાનુબંધી પુણ્યાંગ જનની છે. (૧૪) વિશ્વવ્યાપી શ્રીનવકાર : સમગ્ર ચૌદ (૧) પઢમં હવઈ મંગલ : આધિભૌતિક મંગલ રાજલોકની પ્રકૃતિ તથા સંસ્કૃતિ વિકૃતિ ન પામતાં વ્યવસ્થિત દ્વારા સાંસારિક પ્રયોજનો વિનવિહોણાં થાય, આધિદૈવિક મંગલ વિલાસ કરી રહી છે, તેમાં ધર્મીઓના પુણ્યકાર્યની પવિત્રતા દ્વારા ધાર્મિક કાર્યો વિહ્નરહિત બને પણ આધ્યાત્મિક મંગલ કારણમાત્ર છે અને તે પુણ્ય બાંધવાના નવ પ્રકારમાં સૌથી શ્રેષ્ઠ દ્વારા મોક્ષરૂપી મહામંગલ સુધી જવાય. નવકાર શ્રેષ્ઠતમ મંગલ ગણાય છે નવકાર પુણ્ય, જે વિશ્વવ્યાપી છે.
છે, જે મુક્તિ આપી શકે છે. (૧૫) સિદ્ધિનાં સફળ સોપાન ઃ જો કે મુક્તિ (૨૨) અંતિમ શરણું શ્રીનવકાર : જ્યારે પામી જનારા પંદર લિંગે સિદ્ધ થયા ને થાશે; પણ ઊંડાણથી હકીમો, વૈદ્યરાજો અને ડૉક્ટરો પણ હારે કે અંતે માંત્રિકોના ખેડાણ કરતાં ખ્યાલ આવશે કે આજ લગી એક જીવ પણ એવો ઉપચાર પણ નિષ્ફળ જણાય ત્યારે અંતિમ અવસ્થામાં આવેલા મોક્ષ નથી પામ્યો જે નમસ્કારનો તિરસ્કાર કરી અન્યમાર્ગથી જીવને અંત સમયે અપાયેલ નવકાર જ આવતા ભવમાં સિદ્ધિ સર કરી શક્યો હોય.
સદ્ગતિએ જવાનું પ્રથમ મંગલ બની જાય છે. (૧૬) ગુણ-ગરિમાયુક્ત : અરિહંતની (૨૩) પૌગલિક પ્રપંચોથી પર : નાશવંત ૨૩. આરાધનાથી રાગ-દ્વેષમુક્તિ, સિદ્ધની આરાધનાથી દેહમુક્તિ, પ્રકારી પુગલોની પ્રીતિ-આસક્તિથી સંસાર નાશવંત છતાંય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org