________________
૩૮૮
વિશ્વ અજાયબી : હિંસક માનસ ધરાવતી જાતિઓને ઉપદેશ આપીને આવી શ્રી ગિરનાર-ચિત્તોડગઢ આદિ તીર્થોદ્ધારક ઘાતકી પ્રથાઓ બંધ કરાવી.
પૂ. આચાર્યશ્રી વિજય નીતિસૂરીશ્વરજી | તીર્થોદ્ધાર : આચાર્યશ્રીનું તીર્થોદ્ધાર પ્રત્યેનું વલણ ઉમદા મ.સા.ના જીવનની તેજસ્વી તવારીખો અને વિરાટ હતું. એમનાં રોમેરોમમાં તીર્થો પ્રત્યે અપાર ભક્તિભાવ અને એટલી જ ચિંતા હતી. કાપરડાજી તીર્થના
વિ.સં. ૧૯૩૦, પોષ સુદ-૧૧ના શુભ દિવસે વાંકાનેરના ઉદ્ધાર સમયે પ્રાણાંત પરિષહ સહ્યો હતો. કદંબગિરિ તીર્થના
શ્રેષ્ઠી ફૂલચંદભાઈના આંગણે માતા ચોથીબાઈના ચોથા પુત્ર ઉદ્ધારમાં એમણે પ્રાણ રેડ્યા હતા. આવાં કાર્યોમાં પૂજ્યશ્રી
તરીકે જન્મ જાનની પરવા કરતા નહીં. શેરીસાના તીર્થનો ઉદ્ધાર એ વિ.સં. ૧૯૪૯, અષાઢ સુદ-૧૫ સોમવાર ૧૯ વર્ષની યુવા આચાર્યશ્રીની શ્રદ્ધાપૂર્ણ દોરવણી અને શેઠ સારાભાઈ વયે દાહોદથી મહરવાડા જતા રસ્તામાં આમ્રવૃક્ષ નીચે ડાહ્યાભાઈની અથાગ જહેમતનો સરવાળો છે. માતર, રાણકપુર, સાધુવેશ ધારણ કર્યો. સ્તંભતીર્થ આદિ તીર્થો અને અનેક ગામોમાં જીર્ણ જિનાલયોનાં
વિ.સં. ૧૯૪૯નું ચાતુર્માસ મહેરવાડામાં કર્યું. ચાતુર્માસ કરાવેલાં ધરમૂળ ઉદ્ધારો આજે પણ તેઓશ્રીની જીવંત યશગાથા
દરમ્યાન પાણિની વ્યાકરણનું અધ્યાપન કર્યું. સંભળાવી રહ્યા છે. આ ઉપરાંત, તીર્થોના હકો અને તેની રક્ષા
વિ.સં. ૧૫૦, કારતક વદ-૧૧ રવિવારે મુનિ માટે પણ પૂજ્યશ્રી સતત કાળજી રાખતા. ગિરિરાજ ગિરનારના
કાંતિવિજયજી ગણિએ ઉગમતા ગામમાં પંન્યાસ તીર્થ માટે જૂનાગઢના નવાબ સાથે ચાલેલા કેસમાં પૂજ્યશ્રીએ લીધેલી જહેમત ગજબની હતી. એવી જ રીતે, સમેતશિખર,
ભાવવિજયજી ગણિના શિષ્ય તરીકે વિધિપૂર્વક દીક્ષા આપી. તારંગા, અંતરિક્ષજી, મક્ષીજી અને શત્રુંજય ગિરિરાજના 6 વડનગર (ગુજ.)માં પૂજ્યશ્રીએ આવશ્યક સૂત્ર તથા ગૂંચવાડા ભરેલા કેસોના વિજય પાછળ તેઓશ્રીની વિલક્ષણ | દશવૈકાલિકના સૂત્રનો યોગોદ્રહન કર્યો. બદ્ધિ કામ કરી ગઈ હતી. એથી જ, સમસ્ત સંઘ વતી & વિ.સં. ૧૯૫૦, મહા સુદ-૪ શુક્રવારે સીપોર ગામમાં પૂ. ભારતભરનાં જૈન તીર્થોનો વહીવટ કરતી શેઠ આણંદજી
પં. પ્રતાપવિજયજી ગણિના હાથે પં. ભાવવિજય ગણિના કલ્યાણજીની પેઢી પૂજ્યશ્રીને પૂછ્યા વિના ડગલું ભરતી નહીં. શિષ્ય તરીકે વડી દીક્ષા થઈ. આ વખતે તેમનું નામ આમ, આ ચારે મહાન ધ્યેયની સિદ્ધિ માટે આચાર્યશ્રી અડગ
રાખવામાં આવ્યું મુનિ નીતિવિજયજી. આત્મવિશ્વાસ સાથે સતત પ્રયત્નશીલ રહ્યા અને વિજય પણ
& વિ.સં. ૧૯૫૩માં પૂજયશ્રીની નિશ્રામાં અમદાવાદના પ્રાપ્ત કરતા રહ્યા.
મોતીલાલ વીરચંદ ચાલીસ હજારવાળાએ અમદાવાદથી પૂજ્યશ્રી સકળ સંઘમાં પરમ આદરણીય બન્યા હતા. સં.
સિદ્ધાચલનો સંઘ કાઢ્યો હતો. કહેવાય છે કે આ સંઘમાં ૧૯૯૦ના અમદાવાદના ઐતિહાસિક મુનિસંમેલનમાં તેઓશ્રીની
૩૫૦૦ યાત્રીક હતા. રસોઈ બનાવવા માટે બ્રાહ્મણ સૂઝ-સમઝણથી અનેક વાદ-વિવાદો શમી ગયા અને એ
મહારાજો હતા. સેંકડો ગાડાઓ હતા. કુલ ખર્ચ ૫૦૦૦ સિદ્ધિથી એમનો કીર્તિકળશ સર્વોચ્ચ ટોચે ઝળક્યો હતો.
રૂા. થયેલ. પ્રતાપી વ્યક્તિમત્તા : ઊંડું શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક
* વિ.સં. ૧૯૫૩માં ખેતરવસીના પાડા (પાટણ)માં ચાતુર્માસ વાકચાતુરી, સતત ધર્મજાગૃતિ, કઠોર ધર્મચર્યા તેમ જ વિશાળ
દરમ્યાન સંઘમાં આંતરિક ક્લેશનું સુખદ સમાધાન કર્યું. અને દીર્ઘ દૃષ્ટિથી સમગ્ર શાસનની ખેવના કરતા પૂજ્ય આચાર્યશ્રી જૈન-જૈનેતર–સૌમાં ખૂબ જ આદરણીય હતા.
h વિ.સં. ૧૯૫૫માં અમદાવાદ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રી
શ્રાવકોને રોજ ૭-૭ કલાક સૂત્ર વાંચના આપતા..ધન્ય (સંકલન : પૂ.આ.શ્રી શીલચંદ્રસૂરિજી મ.ના લેખમાંથી ટૂંકાવીને સાભાર)
જ્ઞાનો-પાસના... સૌજન્ય : પૂજ્યપાદ આ.ભગવંત શ્રીમદ્વિજયદેવસૂરીશ્વરજી
વિ.સં. ૧૯૫૬માં વડનગર ચાતુર્માસ દરમ્યાન કોલેરા રોગ મ.શ્રીની પુણ્ય સ્મૃતિમાં પ.પૂ.આ. શ્રીમવિજય હેમચંદ્રસૂરિજી. મ.સા. તથા પૂ.આ. શ્રીમદ્ વિજય પદ્યુમ્નસૂરિજી મ.ની પ્રેરણાથી
ફાટી નીકળ્યો હતો. તેમાં સેંકડો માણસો હોમાઈ ગયા ગુજ્જાનુરાગી શ્રાવકો તરફથી
હતા. પણ પૂજ્યશ્રીના ઉપદેશથી જૈન સંઘમાં કડક નિયમો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org