________________
૪૪૨
વિશ્વ અજાયબી :
અજમેર જિલ્લાના બર્લી નામના ગામમાં વીર સંવત ગણ અને નાગભૂય કુલનો કનિષ્ઠ સં. ૭નો પ્રતિમાલેખ મળ્યો ૮૪, વિ.સં. પૂર્વે ૩૮૬, ઈ.સ. પૂર્વે ૪૪૩નો એક શિલાલેખ છે. પ્રાચીન લિપીમાળા પૃ. ૧૪ મળ્યો છે કે જે “અજમેરના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તે પરથી ૨. આ. યશોભદ્રજી–તેમનો એક શિષ્ય-પરિવાર અનમાન થાય છે કે અશોકથી પહેલાં પણ રાજપૂતાનામાં વિદિશાની આસપાસ વિચરતો હતો, વિદિશાથી ૪ માઇલ પર જૈનધર્મનો પ્રચાર હતો. જૈન લેખકોનો એ મત છે કે, રાજા
ઉદયગિરિની પહાડીમાં ૨૦ જૈન ગુફાઓ છે, તેમાંથી ૨૦મી સંપ્રતિ કે જે અશોકનો જ રાજવંશ હતો, તેણે જૈનધર્મની ઘણી ગફામાં ભદ્રાર્યશાખાના આ. શંકરે ગુપ્ત સં. ૧૦૬માં ઉન્નતિ કરી અને રાજપૂતાના તથા તેની આસપાસના પ્રદેશોમાં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કર્યાનો શિલાલેખ છે. પણ તેણે કેટલાંક જૈનમંદિરો બંધાવ્યાં હતાં.
૩. આ. મેઘગણી–તેઓ આ કાળના યુગપ્રધાન છે. વિ.સં. બીજી શતાબ્દિમાં મથુરાના કંકાલીટીલાવાળા જૈન સૂપ પરથી તથા અહીંના કેટલાક અન્ય સ્થાનોથી મળેલાં
૪. આ. કામર્ધિગણી પ્રાચીન શિલાલેખો તથા મૂર્તિઓથી માલૂમ પડે છે કે તે સમયે ૫. આ. સુસ્થિતસૂરિ–તેમનાથી કોડિય ગણ નીકળ્યો છે. પણ અહીં રાજપૂતાનામાં જૈનધર્મનો સારો પ્રચાર હતો. જેની ૧, ઉચ્ચાનગરી, ૨. વિજાહરી, ૩. વછરી અને ૪. (“રાજપૂતાને કા ઇતિહાસ')
મઝિમિલ્લા એ ચાર શાખાઓ તથા ૧. ગંભલિજ્જ, ૨.
વFલિઝ, ૩. વાણિઝ અને ૪. પણહવાહણય એ ચાર કુલો આથી આગળ વધીને સંપ્રતિ રાજાએ પોતાની
હતાં. અહીં જે ચાર શાખાઓ બતાવી છે તે કોડિયગણની મુખ્ય દાનશાળાઓમાં રસોઈયાઓને સમજાવ્યા હતા કે મુસાફરોને
શાખાઓ છે અને તેનો પ્રારંભ આ. સુસ્થિતસૂરિ તથા આ. દાન આપ્યા બાદ પાછળ વધેલો આહાર શ્રમણ ભિક્ષુકોને
સુપ્રતિબદ્ધસૂરિના સંતાનીય અનુક્રમે ૧. સ્વ. શાંતિ શ્રેણિક, ૨. આપવો. આ વ્યવસ્થા માટે તેમને પગાર પણ ખૂબ અપાતો
સ્થ. વિદ્યાધર ગોપાલ, ૩. D. આર્ય વજસ્વામી અને ૪. સ્થ. હતો. રસોઈયાઓ ખૂબ જ ભક્તિ અને પ્રેમથી મુનિવરોને
પ્રિયગ્રંથસૂરિથી થયેલ છે. આ ઉપરાંત કોડિયગણની ૧. આહારદાન આપતા હતા. કિન્તુ આ સમાચાર જિનકલ્પી આર્ય
અજ્જસેણિયા, ૨. અજ્જતાપસી, ૩. અર્જકુબેરા, ૪. અજ્જ મહાગિરિજીને મળતાં તેમણે “આ રાજપિંડ છે, આપણને ન
ઇસિપાલિયા; ૧. અજ્જ નાઇલી, ૨. અજ્જ પોમિલા, ૩. કલ્પ' વગેરે જણાવી આર્ય સુહસ્તિને ઉપાલંભ આપી, આ
અજ્જ યંતી, ૪. અજ્જ તાપસી; ૧. ગંભદીવિયા વગેરે આહાર લેવાનું બંધ કરાવ્યું હતું. કિન્તુ અહીં જે મહાન સત્ય
ઉપશાખાઓ હતી અને નાગેન્દ્ર કુલ, ચંદ્રકુલ વગેરે ઉપકુલો નીકળે છે તે એ જ કે રાજાને જૈનધર્મના પ્રચારની અપૂર્વ ધગશ
હતાં. આજે જે જે શ્રમણ સંઘો, ગચ્છો, શ્રમણો વિદ્યમાન છે, અને ખરી લાગણી હતી, તેમજ ધર્મપ્રચારક ધર્મગુરુઓને
તે દરેકે દરેક કોડિય (કોટિક) ગણ, વઇરીશાખા અને આહાર આદિની મુશ્કેલી ન રહે અને તેઓ ખૂબ જ ધર્મપ્રચાર
ચંદ્રકુલના જ છે. (અહિચ્છત્રામાંથી સં. 00૧૨નો કરે, એ જ એક ભાવના હતી.
કોડિયગણ–બંભલિજ્જ કુળ અને ઉચ્ચનાગરી શાખાના આર્ય આર્ય મહાગિરિજીનો વીર સં. ૧૪૫માં જન્મ, સં. પુસિલના સમયનો પ્રતિમા લેખ મળ્યો છે.) ૧૭૫માં દીક્ષા, સં. ૨૧૫માં યુગપ્રધાનપદ અને સં. ૨૪૫માં
૬. આ. સુપ્રતિબદ્ધસૂરિ –આ. સુસ્થિતસૂરિ અને આ. ૧૦૦ વર્ષની ઉંમરે દશાર્ણ દેશના ગજેન્દ્ર (ગજપદ તીર્થમાં
સુપ્રતિબદ્ધસૂરિ એ બંનેનાં ગણ, શાખા અને કુલ સામેલ હતાં. તેમનું સ્વર્ગગમન થયું છે.
૭. આ. રક્ષિતસૂરિ. આર્ય સુહસ્તિસૂરિનો વીર સં. ૧૯૧માં જન્મ, સં. ૨૧૫માં દીક્ષા, સં. ૨૪પમાં યુગપ્રધાનપદ અને સં. ૨૯૧માં
૮. આ. રોહગુપ્તસૂરિ. ૧૦૦ વર્ષની ઉંમરે ઉજ્જૈનમાં તેમનું સ્વર્ગગમન થયું છે.
૯. આ. ઋષિગુપ્તસૂરિ–તેમનાથી માનવ ગણ નીકળ્યો - તેઓને ઘણા શિષ્યો હતા. તે પૈકીના ૧૨ શિષ્યો, ગણો
છે, જેની ૧, કાસવિજ્જિયા, ૨. ગોયમસ્જિયા, ૩. વાસિક્રિયા
અને ૪. સોરઠ્ઠિયા એમ ચાર શાખાઓ હતી. સમ્રાટ સંપ્રતિના અને કુલોની યાદી નીચે મુજબ છે.
ધર્મપ્રચાર પછી સૌરાષ્ટ્ર તરફ પહેલ-વહેલા આ ગચ્છના શ્રમણો ૧. સ્થવિર આર્ય રોહણ-આર્ય રોહણથી નીકળેલ ઉદેહ આવ્યા હોય એમ લાગે છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org