________________
૫૩૨
વિશ્વ અજાયબી :
અને ધર્મપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તેઓશ્રી રસપૂર્વક સારો લઈ રસિકલાલ નામ ધારણ કર્યું. માતા-પિતાના સુસંસ્કારોથી એવો ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને પૂજ્યશ્રી દ્વારા વાસિત ઘરમાં બાલ્યકાળથી ધાર્મિક સંસ્કારોથી ધર્મમય જીવન નવપદજીની શાશ્વતી ઓળીની સામુદાયિક આરાધના વખતે અને વ્યવહારિક અભ્યાસ પૂર્ણ કરી યૌવનના ઉંબરે આવ્યા ત્યાં આરાધકોમાં ધર્મજ્ઞાન ખીલવવા પરીક્ષાદિનું સુંદર આયોજન સંસારી સગપણનો ત્યાગ કરી પ.પૂ. મુનિરાજ શ્રી વર્ષોથી થતું આવ્યું છે. પૂ. પંન્યાસશ્રી વિનય-વિવેક–વૈયાવચ્ચે ગુણરત્નવિજયજી મ.સા.ના સંપર્કમાં આવતા સંયમની ભાવના આદિ ગુણોથી સુસંપન્ન છે, સ્વભાવે શાંત અને સૌમ્ય છે, પ્રગટ થઈ. ૨૦૩૪ના માગશર સુદ ૬ના દિવસે ૮ હજારની સ્વાધ્યાયશીલતા એ એમના સંયમજીવનનો વિશેષ ગુણ છે. માનવ મેદની વચ્ચે સર્વપ્રથમ આબૂગોડ ક્ષેત્રમાં પ.પૂ. પંન્યાસ જ્ઞાનની પ્રાપ્તિ અને પ્રસાર માટે તેઓશ્રી સદાય તત્પર રહે છે. શ્રી હિિવજયજી મ. અને મુનિરાજ શ્રી ગુણરત્નવિજયજી મ. સ્વ–પર કલ્યાણના માર્ગે તેઓશ્રી ચારિત્રધર્મને ઉત્તરોત્તર (હાલ આચાર્ય) આદિ વિશાળ સાધુ-સાધ્વીજી મ.સા.ની અજવાળી રહ્યા છે. પૂજ્યશ્રીને વિ.સં. ૨૦૫૨, જેઠ સુદ ૩ના નિશ્રામાં દીક્ષા લઈ રસિકલાલમાંથી મુનિ શ્રી રવિરત્નવિજયજી ઉપાધ્યાય પદ-પ્રદાન અને જેઠ સુદ-૬ના ગુરુ-પુષ્યામૃત મ.સા. બની મુનિ શ્રી ગુણરત્નવિજયજી મ.સા.ના શિષ્ય બન્યા. સિદ્ધિયોગમાં આચાર્ય પદ-પ્રદાન પૂ. આ.ભ. શ્રી વિજય- સંયમજીવનની વિશુદ્ધ આરાધના જ્ઞાનધ્યાનમાં મસ્ત બની પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે થયેલ. પૂજ્યશ્રી તથા સંસ્કૃત-પ્રાકૃત આગમ અને છેદસૂત્રોનું અધ્યયન કર્યું. આવશ્યક તેઓશ્રીના ગુરુબંધુઓની પ્રેરણાથી અમદાવાદ-પાલિતાણા ક્રિયા અને ગુરુસેવા માંડલીનું સફળ સંચાલન તપ ત્યાગની સાથે હાઇ-વે રોડ ટચ (૧૨ વીઘા જમીન) ખડોલ મુકામે પૂ. બધી જ ક્રિયામાં કુશળ બન્યા જેને સેવન્થ સેન્સ કહી શકાય. ગુરુમહારાજશ્રીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે શ્રી નેમિ-ઉદય-મેરુ તેવી બાબત તેમનામાં છે જેના કારણે તેમના દ્વારા માર્ગદર્શન વિહારધામનું કાર્ય ઝડપથી આગળ ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીના પામતા, પ્રત્યેક અનુષ્ઠાનોને જોતા જ ખ્યાલ આવી જાય. ઓલી, વરદ્ હસ્તે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપન્ન થતાં રહો એ જ ઉપધાન, અંજનશલાકા, પ્રતિષ્ઠા હોય કે સામુહિક અનુષ્ઠાનોમાં શુભકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદે કોટિશ: વંદના! આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સાના દરેક અનુષ્ઠાનોમાં સાથે સૌજન્ય : શ્રી શાંતિનગર છે. મૂ. જૈન સંઘ, અમદાવાદ તરફથી : જ રહી વિશુદ્ધ ક્રિયા દ્વારા અનેકોના જીવન આરાધનાના
ભાવોથી જોડ્યો. અનેકો ઉપધાન અને છેલ્લા ૨૧મી સદીના પ.પૂ. આચાર્યદિવા
૧૭00 આરાધકોને શંખેશ્વરજી મહાતીર્થમાં ક્રિયા કરાવી શ્રી રવિરત્નસૂરીશ્વરજી મ.સા. અજોડ ઉત્સાહ વધાર્યો. સમતાસધક પૂજ્યશ્રી પોતે જાતે જ રાજસ્થાનની અરાવલી
દરેક ક્રિયામાં અપ્રમત્તપણે હાજરી સાથે નિર્દોષ જીવન, (અર્બુદ) ગિરિમાળાની
ઉગ્રવિહારો છતાં વર્ધમાન તપની ૭૫ જેટલી ઓલી ૩૦-૩૫ નજીકમાં જ્યાં પ્રાચીન
કિ.મી. લાંબા લાંબા વિહાર દરમ્યાન કરી છે. ઘણી વખત તો જીરાવલા, મીરપુર, મુંગથલા
પાણી ને રોટલી અને કોઈક વખત નિર્દોષ રોટલી પણ લૂખી અને અર્વાચીન ભેરુતારક,
ન મળે તો કાચા પીંઆ ગર્ભપાનીમાં પલાળી વાપરે છે. તપ પાવાપુરી તીર્થધામ આવેલા છે.
ત્યાગની તિતિક્ષામૂર્તિ સાથે સામુહિક અનુષ્ઠાનો જેમકે ૧૮૦૦ તથા વસ્તુપાલ અને તેજપાલની
અઠ્ઠમ તપ ભૈરુતારક તીર્થમાં ૧૫00 ઓળી આદિમાં નિશ્રા ચંદ્રાવતી નગરીના નજીક
પ્રદાન કરી. પ્રખર પ્રવચન સાથે લોકોને ધર્મમાં જોડ્યા અને સિરોહી જિલ્લાનું સિરોડી ગાંવ
રાજસ્થાન, મેવાડ, ગુજરાતમાં પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઓળી, ત્યાં સંપ્રતિકાલીન શ્રી સિરોડીયા
ઉપધાનતપ ૬ પૌષધધારિ છે:રિપાલક સંઘ જે માસ્ટરી કહેવાય પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન દેરાસર છે જૈનોની ૨00 ઘરોની
તેમની પ્રેરણાથી નિકલ્યા પોતાના જીવનમાં કરેલ વિશિષ્ટ વસ્તીવાળા ગામમાં દેવ-ગુરુ-ધર્મમાં નિષ્ઠાવાળા સુશ્રાવક વીરચંદ
આરાધના તપ = ૭૫ જેટલી વર્ધમાનતપની ઓલી, માસક્ષમણ, ધુડાજી પરિવાર માં માતુશ્રી લેહરીબાઈની કુક્ષિએ ૨૦૧૫
૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ૧૧-૧૦-૯ ઉપવાસ અનેક અષાઢી સુદ ૯ મંગળવાર તા. ૧૪-૭-પ૯ મધ્ય રાત્રિએ જન્મ અટ્ટાઇ, ૧૨૫ અટ્ટમ તપ, ૫ નવાણું યાત્રા, ૭ ચઉવિહાર છઠ્ઠ
કરી ૭-૮-૧૦ યાત્રા, નવપદજીની એક ઘાણની ઓળી સાથે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org