________________
૫૦૪
વિશ્વ અજાયબી :
તે વચ્ચે ક્ષમાશ્રમણ સમભાવ કેળવી કર્મો ખપાવે છે. માર્ગ વારસો આપી જે રીતે વળતર ચૂકવે છે તેનું કોઈ મૂલ્ય વર્તમાનમાં પણ આહાર-ઔષધ-ઉપધિ વહોરાવી શ્રેષ્ઠ લાભ નથી, બલ્ક સાધ્વાચાર ન હોય તો દુનિયા પશુ જેવી લેનાર શ્રાવકવર્ગ છે, જેઓ સાધુ-સંતોની પ્રત્યેક જરૂરિયાતો બેફામ, નિર્લજ્જ અને વિકારી બની જાય. ઉદારતાથી પૂરી પાડી ધન્યતા અનુભવે છે. સંયમી હસ્તિમિત્રે
(૧૦) માનવદેહની સાર્થકતા : આહાર-ભયસુધા પરિષહ, ધર્મશર્મ મુનિવરે તૃષા પરિષહ, સોમદેવર્ષિએ
મૈથુન અને પરિગ્રહની ભયાનક સંજ્ઞાઓથી જગતના સઘળાય અચેલ પરિષહ, તેમ અર્જુનમાળીએ આક્રોશ પરિષહ સહન
જીવો પરાભવ પામ્યા છે, જ્યારે તે ચારે સંજ્ઞા, ચાર કષાય, પાંચ કરીને કર્મો ખપાવ્યાં છે.
વિષયો ઉપર વિજય મેળવવા સાધક બનેલ આત્માઓ ભોગ (૮) પરિષહ-ઉપસર્ગ વિજય : ધનપુરુષાર્થ છોડી ત્યાગ, રાગ છોડી વૈરાગ અને કંચન-કામિની-કુટુંબ અને કરનારા પેટ માટે કેટલી વેઠ ઉપાડે છે, ઘરબાર અને કામિનીને કાયાની પણ માયા છોડી જે રીતે જીવે છે તે માનવોની પણ ત્યાગી વિદેશ વિચરે છે, પ્લેટફોર્મ કે રસ્તાના ફૂટપાથ વચ્ચે મહામાનવનું બીરુદ પામે છે. રાગી મધ્યે વીતરાગી બની ઉપર રાત્રિ કાઢી કષ્ટોને સહે છે અને અનેક ધનવાનો તો | મુક્તિને વરે છે. લોકો પણ પૃથ્વી ઉપર ચાલે ને પાપો બાંધે, કમાયા પછી સરખી નિદ્રા પણ નથી લઈ શકતા કે રોગના જ્યારે સંયમીઓને સાંસારિક જીવોની જેમજ ખાવા-પીવા, ઘેરાવામાં પૂરતું ખાવું-પીવું ભોગવી નથી શકતા, જ્યારે બીજી રહેવા-રોકાવા, પહેરવા-ઓઢવાની જરૂરિયાતો હોવાથી તેઓ તરફ સંયમીઓ આજીવન સંધ્યા પછીનાં ભોજન-પાણી ત્યાગી શ્રમણોપાસકો પાસેથી યાચના કરે છે, પણ ફક્ત પરિણતિમાં પ્રસંગે-પ્રસંગે તપ-ત્યાગ દ્વારા પ્રતિકૂળતાઓને ઐચ્છિક રીતે સંયમ-જયણા-આત્માર્થીપણું અને પરમાર્થભાવ હોવાથી તે તે સ્વીકારી બાવીશ પ્રકારના પરિષહો વચ્ચે સુખેથી સંયમના પ્રવૃત્તિઓ પણ નિવૃત્તિરૂપી મોક્ષમાર્ગે આગળ વધારે છે. નારકીને કષ્ટોને વહે છે. સંસારીને પૈસા-પરિવારનું પ્રત્યક્ષ સુખ મળતું ધર્મ સંભળાવનાર કોઈ નથી, તિર્યંચો ધર્મ સમજનાર નથી, દેવો હોવાથી કષ્ટો પણ ભારે નથી જણાતાં, જ્યારે ચારિત્રવાનોને આચરનાર નથી તેથી સંયમસાધના એક માત્ર મનુષ્યભવમાં સંયમના ફળ તાત્કાલિક અને પ્રત્યક્ષ ન દેખાવાં છતાંય સુલભ છતાંય અત્યંત દુર્લભ-દુષ્કર છે. જિનવચનની શ્રદ્ધા દ્વારા જીવન જીવંત હોય છે. યાચના
(૧૧) છ આવશ્યકો અને ત્રણ શક્તિઓનો પરિષહ બલભદ્ર સહન કરેલ, સ્ત્રી–પરિષહ સ્થૂલભદ્ર મુનિવરે,
સદુપયોગ : સામાયિક, ચોવીશદિન સ્તુતિ, વંદન, અલાભ ઉપસર્ગ ઢંઢણ અણગારે અને પ્રજ્ઞા પરિષહ
રય પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચખાણ વગેરેની ક્રિયાવિધિ તો સાગરાચાર્યું. રસ્તાના વિહારમાં જૈનેતરો પૂછી લે છે કે આવાં
તે શ્રાવકો માટે પણ આવશ્યક અનિવાર્ય જણાવાઈ છે, છતાંય ઉઘાડા પગે ચાલવાના, મસ્તક-દાઢીના વાળોને ખેંચી કાઢવાના
તેટલી ઊંચાઈ સુધી પહોંચનારા વિરલ શ્રાવકો જ જોવા મળે કે ભોજન-પાણીનાં ઘોર કષ્ટો શા માટે સહો છો?
છે. જ્યારે બીજી તરફ ફક્ત છ આવશ્યકો જ નહીં પણ અનેક (૯) દેનિક ચર્ચાઓ : અજ્ઞાની, મિથ્યાત્વીઓ અને પ્રકારની આરાધનાઓ, પ્રભાવનાઓ અને શાસનરક્ષક અધર્મીઓને એવા વિચારો આવે છે કે સાધુ-સાધ્વીઓ કંઈ જ પ્રવૃત્તિઓ દ્વારા સંયમી શું શું સાધી ન શકે તે પ્રશ્ન છે. નથી કરતાં, ફક્ત દીક્ષા લઈ લે છે. સંસારના વ્યવહારોની જાનુબળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશવિદેશ કે ગતાગમ પણ નથી હોતી. તેમનું કામ ફક્ત લોકોને ઉપદેશ ભૂજાબળે ભવજળ તર્યા વગેરે પંક્તિઓ દ્વારા કાયિકશક્તિને આપવાનું જ હોય છે. સમાજને તેમનો બોજ વહન કરવો પડે પ્રભુએ કેવા શુભકાર્યોમાં વાવી, વાણીનાં ૩૫ અતિશયોબળે છે વગેરે વગેરે, પણ જે સુજ્ઞ છે તે જાણે છે કે પ્રતિદિન બે કેવી રીતે અનેક જીવોને પ્રતિબોધી-તારી દીધા અને મનોબળનો પ્રતિક્રમણ, બે વાર પડિલેહણ, ચાર સક્ઝાય, સાત ચૈત્યવંદન, ઉપયોગ કરી કેવી વિષમતાઓ વચ્ચે શાસનની સ્થાપના, દેવો ભિક્ષાચર્યા, કાપ જયણા અને સ્વાધ્યાયપ્રધાન સંયમના કલાકો સાથે માનસિક વાર્તાલાપ કે કેટલાયના મિથ્યાત્વની શુદ્ધિ કરી ઉપરાંત ધ્યાન કે શાસનપ્રભાવક પ્રવૃત્તિઓ એટલી બધી હોય નાખી તે બધુંય અચિંત્ય બની જાય છે. સાંસારિકોને તે ત્રણ છે કે ધર્મધ્યાન માટે તે સમય પણ ઓછો પડે છે. ક્યારેક શક્તિઓ ભોગ-રોગ અને વિયોગ તરફ તાણી જાય છે, તો સવિશેષ શ્રમથી દેહ પણ વ્યથિત થાય છે. સાધુસંસ્થા જ્યારે તે જ મન-વચન અને કાયદળને ધમરાધનામાં સમાજ પાસે જે લે છે તેના કરતાંય ધર્મસંસ્કાર અને મુક્તિનો વાળનાર એક શ્રમણ વૈશ્રમણ કરતાંય રૂપ-સ્વરૂપ ગુણવાન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org