________________
૪૫૦
વિશ્વ અજાયબી : પ્રસ્થાન કર્યું. વિશ્વલપુર (વીસલપુર), મહીશાનક (મહેસાણા), મહારાજશ્રી રામરાજા, ખાનખાના તથા નવરંગખાન આદિ પાટણ, વડાલી, સિદ્ધપુર ને ત્યાંથી શિરોત્તરા અનેક રાજાઓ પાસેથી અમારિપટઠ તથા ઘણા કેદીઓને મુક્ત (સરોત્તરા=સરોત્રા) આવીને તેમણે ભિલ્લોના મુખી અર્જુનને કરાવીને તેના જેવાં અનેક સુકૃત્યો કર્યા. તેમણે (સહસાઅર્જુન) પોતાને ત્યાં લઈ જઈ ઉપદેશ આપ્યો. તેથી પ્રતિષ્ઠાન =પેઠણ)પુરમાં યવનોને મોઢે જૈનધર્મની સ્તુતિ કરાવી. ભિલ્લોએ અહિંસા વગેરે નિયમો લીધા. ત્યાં પર્યુષણ કર્યા પછી તેમણે પરમાનંદ, મહાનંદ, (સ્વશિષ્ટ) ઉદયહર્ષ સાથે મળી, આબૂ ઉપરના દહેરામાં દર્શન કરી શિવપુરી (સિરોહી) આવ્યા. જહાંગીર બાદશાહને વિનંતી કરી લેખ મેળવ્યો કે ભાદરવા ત્યાંના દેવડા રાજા સુરત્રાણે ધામધૂમથી તેમનું સામૈયું કર્યું. તે પજુસણના બાર દિવસોમાં દર વર્ષે રાજ્યમાં પ્રાણીહિંસા થશે પછી બાદશાહની આજ્ઞાથી સ્થાનસિંહ આદિ સંઘજનો સામા નહીં. જઈ અભિરામાબાદ થઈ આવેલા સૂરિને વાજતેગાજતે ફતેપુર
જિનચંદ્રસૂરિ સીકરી લઈ આવ્યા. ત્યાં તેમણે જગન્મલ્લ કચ્છવાહ (જયપુરના રાજા બિહારીમલના નાનાભાઈ)ના મહેલમાં સં. ૧૬૩૯ જેઠ
આ આચાર્ય ખરતરગચ્છના હતા. જિનદર્શનમાં કોણ વદી તેરસને દિવસે વાસો કર્યો.
સારા ગુરુ છે તેવું અકબર બાદશાહે પૂછતાં કોઈએ આ
આચાર્યનું નામ સૂચવ્યું. આથી આ સૂરિને પોતાની પાસે લઈ સૂરિના સંપર્કથી અકબર બાદશાહે છ મહિના સુધીનો
આવવા બાદશાહે ફરમાન કર્યું. ત્યારે આ આચાર્ય ગુજરાતના અમારિ’નો પડહ વગડાવી સમસ્ત દેશમાં પાપનો નાશ કરનારી
ખંભાતમાં હતા. શાહી હુકમ હોવાથી તેઓ અમદાવાદ-સિરોહી ઉદ્દઘોષણા કરાવી. તેમના ઉપદેશના કારણે અકબર બાદશાહે
થઈ સુવર્ણગિરિ (જાલોર) આવીને ચોમાસું કર્યું. માગસર સમસ્ત મંડળના વાસી જનોમાં નિર્વશ મરી જાય તેનું ધન તથા
માસમાં વિહાર કરી મેડતા, નાગોર, બિકાનેર, બાપેલું, જયાવેરો માફ કર્યા. તેણે ઘણાં પક્ષી તથા બંદીવાનોને છોડી
રાજલદેસર, માલસર, રાણપુર થઈને સસ્વતિપત્તન મૂક્યા. એટલું જ નહીં જેનો કર વિશેષ લેવાતો હતો તે માફ
(=સારસા)માં આવી ફાગણ સુદ ૧૨ (ઇદ)ને દિને લાહોરમાં કરીને મહાતીર્થ સમાન શત્રુંજય પર્વત જૈનોને આપી દીધો.૮
આવ્યા. બાદશાહે ગોખમાં આવી સૂરિનું સન્માન કર્યું અને તેના આ ઉપરાંત ૧૬મા શતકમાં ધર્મસાગરસૂરિ, આગ્રહથી આચાર્યે લાહોરમાં ચાતુર્માસ કર્યું. આ વખતે તેમની વિવેકહર્ષસરિ, જિનચંદ્રસૂરિ, સમયસુંદરસૂરિ વગેરે થઈ ગયા. સાથે જયસોમ, રત્નનિધાન, ગુણવિનય અને સમયસુંદર સાથે તેમનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે.
હતા. તેમણે બાદશાહ પાસે “અમારિ પળાવી. ધર્મસાગરસૂરિ
અકબર બાદશાહે લાહોરમાં આ સૂરિને યુગપ્રધાન પદ) તેઓ મૂળ લાડોલના ઓસવાલ. તેમણે ૧૫૯૫માં ૧દ અને માનસિહન આચાર્યપદ આપીને તેનું નામ જિનસિંહસૂરિ વર્ષની ઉંમરે મોસાળ મહેસાણામાં જીવરાજ પંડિત પાસે લઘુબંધુ
રાખ્યું. સં. ૧૬૪૯ ફાગણ સુદ બીજ. તે વખતે જયસોમને તથા સાથે દીક્ષા લીધી. વિજયઘનસુરિ પાસે શ્રતનો અભ્યાસ સારી રત્નનિધાનને પાઠકપદ તથા ગુણવિનય અને સમયસુંદરને રીતે કરી હરહર્ષમુનિ (પછીથી થયેલ હીરવિજયસૂરિ સાથે
વાચકપદ અપાયા. કર્મચંદ્ર મંત્રીની વિનંતીથી આ અવસરે દવગિરિ જઈ ન્યાયાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરી. હીર સાથે બાદશાહે “અમારિ’ ઘોષણા કરી. જ તે સૂરિ પાસેથી ઉપાધ્યાય પદ મેળવી ગામેગામ વિચરવા સં. ૧૯૬૯માં જહાંગીર બાદશાહે એવો હુકમ કર્યો કે લાગ્યા. તેઓ ઘણા વિદ્વાન પણ અતિ ઉગ્રસ્વભાવી અને સર્વ દર્શનના સાધુઓને દેશબહાર કરવા. આથી દઢાગ્રહી હતા. તેઓ ખંભાતમાં સં. ૧૯૫૩ના કાર્તિક સુદ જૈનમુનિમંડળમાં ભીતી ફેલાઈ. જિનચંદ્રસૂરિએ પાટણથી આગ્રા નોમના રોજ સ્વર્ગવાસ પામ્યા.
આવી બાદશાહને સમજાવ્યો ને આગળનો હુકમ રદ કરાવ્યો. વિવેકહર્ષસૂરિ
સમયસુંદરમણિ તેઓ ખૂબ જ પ્રતાપી પ્રભાવક થઈ ગયા. તે તપાગચ્છ તેઓ મૂળ સાંચોરના પોરવાડ હતા. સંસ્કૃત અને દેશી આણંદવિમલસૂરિ–હર્ષાણંદના શિષ્ય હતા. તેમણે આઠથી સો ભાષામાં અનેક કૃતિઓ તેમણે રચેલી. તેઓ ખરતરગચ્છના સુધી અવધાન કરીને મહારાષ્ટ્રના કોંકણના રાજા બુહનશાહિ, જિનચંદ્રસૂરિના શિષ્ય સકલચંદ્રના શિષ્ય થાય. તેમણે દીર્ધાયુ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org