________________
જૈન શ્રમણ
૪૪૯ ઉપર વિશેષ અસર કરી. જૈનધર્મનુયાયીઓમાં મુખ્યત્વે મોઢ, (૪) સં. ૧૬૦૧ થી ૧૭૦૦માં થયેલા ખડાયત અને નાગર વાણિયાઓ હતા. તે સર્વ અત્યારે વૈષ્ણવ
તેજસ્વી જૈનશ્રમણો સંપ્રદાયના જ જણાય છે. ઓસવાળ, પોરવાડ, શ્રીમાળી અને લાડ વાણિયાઓમાં આ બન્ને (એટલે કે જૈન અને વૈષ્ણવ) ધર્મ
આ સમયગાળાને “ઈંરકયુગ' કહે છે, કેમકે આ ગાળામાં પળાય છે અને અનુક્રમે તેઓ શ્રાવક અને મહેસરી હીરવિજયસૂરિ નામના પ્રખ્યાત જૈન શ્રમણ થઈ ગયા. તેમનો (=મહેશ્વરી) એ નામથી ઓળખાય છે. આ પરિસ્થિતિને નાથવા સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે. માટે આનંદવિમલસૂરિએ સખત પરિશ્રમ કર્યો. માટે તેમનો
હીરવિજયસૂરિ આછો પરિચય મેળવશું.
પાલણાપુરમાં તેમનો જન્મ કુંરા નામના ઓસવાલ અને આનંદવિમલસૂરિ
માતા નાથીબાઈને ત્યાં સં. ૧૫૮૩માં થયેલો. માત્ર તેમની ૧૩ તેઓ તપાગચ્છના સરિ હતા. સં. ૧૫૮૨માં તેમણે વર્ષની ઉંમરે બે પુત્ર અને બે પુત્રી મૂકી માતાપિતા સગત ધર્મશિથિલતા દૂર કરવા માટે ક્રિયોદ્ધાર કર્યો. તેમણે ૧૪ વર્ષ થયાં. તેઓ પાટણ બહેનને ત્યાં જતા હતા. ત્યાં રસ્તામાં તેમણે લગી ઉગ્ર તપશ્ચર્યા આદરી અને અનેક સ્થળે વિચરી ઉગ્રવિહાર તપાગચ્છના વિજયદાનસૂરિનો ઉપદેશ સાંભળ્યો અને કર્યો તેથી તેમની છાપ લોકો ઉપર સારી પડી, તેમણે સં. સંસારત્યાગનો નિર્ણય કર્યો. બહેને અને સગાએ ઘણું સમજાવ્યા ૧૫૮૩માં પાટણમાંથી સાધઓ માટે ૩૫ બોલના નિયમોનો છતાંય ન માનવાથી અંતે તેમને દીક્ષાની આજ્ઞા આપી અને લેખ બહાર પાડ્યો. તેમાં ગુરુની આજ્ઞાથી વિહાર કરવો, વણિક વિજયદાનસૂરિ પાસે તેમણે દીક્ષા લીધી. સં. ૧૫૯૬માં મુનિ સિવાયને દીક્ષા ન આપવી, પરીક્ષા કરી ગુરુ પાસે વિધિપૂર્વક
હીરહર્ષે ગુરુ પાસે સમગ્ર વાલ્મયનો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. દીક્ષા લેવી, અમુક તપ અમુક વખતે અવશ્ય કરવાં, દ્રવ્ય
દરેક પ્રકારના તર્કગ્રન્થો, ન્યાયશાસ્ત્રીય ગ્રન્થો, જયોતિષ, કાવ્ય, અપાવી કોઈએ ભટની પાસે ન ભણવું, એક હજાર શ્લોક કરતાં
શાસ્ત્ર વગેરેનો તેમણે ગહનતાથી અભ્યાસ કરી, નિપુણતા વધુ લખાણ લહીઆ પાસે ન લખાવવું (અર્થાતુ પોતે લખવું)
મેળવી. સં. ૧૯૦૭માં તેમણે “પંડિત'પદ અને સં. ૧૯૦૮માં
મળવા. સ. ૧૬૦૭માં તેમણે મને વગેરે નિયમો છે. આ નિયમો ઉપરથી તે સમયની સાધુસંઘની
વાચક-ઉપાધ્યાયપદ મેળવ્યું. સં. ૧૬૧૦માં સિરોહીમાં સ્થિતિ ઉપર પ્રકાશ પડે છે.
આચાર્યપદ શોભાવી ‘હીરવિજયસૂરિ' એવું નામ ગુરુ પાસેથી
મેળવ્યું. તેનો ઉત્સવ દૂદા રાજાના જૈન મંત્રી ચાંગા નામના આમ વિક્રમનું સોળમું શતક ભારે સાંપ્રદાયિક
સંઘવીએ કર્યો. (આ ચાંગો રાણપુરના પ્રસિદ્ધ પ્રાસાદના કરનાર ઉથલપાથલવાળું રહ્યું. વળી આ સમયે મુસલમાની શાસન હતું.
સં. ધરણાંકનો વંશજ હતો). રાજાએ પોતાના રાજ્યમાં તેથી લોકોમાં વિશેષ ખળભળાટ રહેતો. તેમના સમયની
પશુહિંસાનિષેધ જાહેર કર્યો. સં. ૧૯૨૧માં તેઓ તપાગચ્છના રાજસ્થિતિ, વ્યાપાર, રહેણી-કરણી વગેરેમાં પણ બદલ આવ્યો.
નાયક બન્યા. ડીસા અને એ રીતે વિહાર કરતાં કરતાં મહમદ બેગડાના જુલમો પણ આ સમયે ખૂબ વધેલા. અનેક
અમદાવાદ આવી સં. ૧૯૨૮માં વિજયસેનને આચાર્યપદ દહેરાંનો તેણે નાશ કરેલો. અનેક રાજાઓને મારીને મુસલમાન
આપ્યું. લુપાક (લોંકા) ગચ્છના મેઘજી ઋષિએ પોતાનો બનાવેલા અને મુસ્લિમ બનવા ન ઇચ્છનારને મારી નાખેલા.
મૂર્તિનિષેધક ગચ્છ તજી હીરવિજયસૂરિના તેઓ પોતે પોતાના મંદિરો, દહેરાસરોમાં તેણે આડેઘડ લૂંટફાટ કરેલી. તે ૧૫૭૦માં
૨૫-૩૦ સાધુઓ સાથે શિષ્ય બન્યા અને પોતાનું ઉદ્યોતનવિજય મરણ પામેલો. સં. ૧૫૬૮માં તે સમયની પરિસ્થિતિને વર્ણવવા
નામ રાખ્યું. આનો ઉત્સવ કરનાર અકબર બાદશાહના માન્ય માટે લાવણ્યસમયસૂરિએ “વિમલપ્રબંધ' રચેલો. તેમાં આ
(આગ્રાથી અકબર બાદશાહ સાથે આવેલ રાજમાન્ય) પરિસ્થિતિનું બયાન છે.૧૬
સ્થાનસિંહે કર્યો. અલબત્ત આ સમયમાં સાહિત્યપ્રવૃત્તિ પણ ખૂબ
આ સૂરિને સમ્રાટ અકબરે સામે ચાલીને દર્શન માટે વિકસેલી* આ સમયમાં કેટલાક જૈન કવિઓએ ગુર્જરકાવ્યો પણ
બોલાવ્યા. રાજાએ દ્રવ્ય, રથ, હાથી, પાલખી વગેરે મોકલેલાં. રચેલા૭.
પણ આ ચીજો મોક્ષહેતુ માટેની જરૂરી ન હોવાથી સૂરિજીએ તેનો ત્યાગ કર્યો અને બાદશાહને મળવા ફતેહપુર સિકરી જવા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org