________________
૪૯૦
વિશ્વ અજાયબી. : દૂરનાં શહેરો પણ છે. આ સ્થળોએ ઉપધાન, ઉજમણાં, શ્રીમદ્ વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો-જાણે પ્રતિષ્ઠા-અંજનશલાકાદિના મહોત્સવ ઊજવીને ધર્મધ્વજા અનંત ભવોના ઉપકારી ન હોય, જાણે ભવોભવના સાથી ન ઉન્નત રાખી. પરિણામસ્વરૂપ, પૂજ્યશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય- હોય, તેમ તેઓશ્રીના દર્શનથી હૈયું હર્ષવિભોર બન્યું! સમુદાય દિનપ્રતિદિન વિસ્તરતો જ રહ્યો. સં. ૨૦૧૬ના પોષ બાલ્યકાળનો વૈરાગ્ય વેગવંત બન્યો. સંસારની અસારતા સુદ ૮ની રાત્રિના ૧૨-૦૦ વાગ્યા પછી સ્વર્ગારોહણ કર્યું ત્યારે દર્શાવી, વડીલો પાસે હૈયાના ભાવો પ્રગટ કર્યા. મોહાધીન પૂ. આચાર્યશ્રીનો વિશાળ શિષ્ય-સમુદાય આ મૃત્યુલોકમાં કુટુંબીઓ પાસેથી દીક્ષાની અનુમતિ ન મળી, તો ભોયણી તીર્થ જીવોને ધમરોહણ પ્રતિ દોરી રહ્યો હતો. આ શિષ્યરત્નોમાં પૂ. પાસેના ઘેલડા ગામની નજીકના જંગલમાં પોતાની જાતે જ આ. શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, આચાર્યશ્રી સાધુવેશ પરિધાન કરી, સં. ૧૯૭૩ના ફાગણ વદ ૬ને દિવસે, વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ, પં. શ્રી મંગળવિજયજી ૨૨ વર્ષની ભરયુવાનીમાં, અણગાર બની શાસનના સાચા ગણિ, મુનિશ્રી સુમતિવિજયજી અને અન્ય મુખ્ય છે. આ સર્વના શણગાર બન્યા. શિષ્યો અને પ્રશિષ્યોની યાદી તો ખૂબ વિસ્તૃત બને તેમ છે. શાસનને શોભાવતા, અંતરને અજવાળતા, આવા ધર્મધુરંધર, જિનાગમરહસ્યવેદી, સુવિહિત નામધેય પૂ. સકલાગમરહસ્યવેદી પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી આચાર્યશ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજનો જય હો! મહારાજ પાસે વિધિપૂર્વક પ્રવ્રયા સ્વીકારી, તેઓશ્રીના સૌજન્ય : શ્રી સિદ્ધાચલ શણગાર જૈન ટ્રસ્ટ-પાલીતાણા.
શિષ્યરત્ન મુનિરાજ શ્રી મંગલવિજયજી મહારાજ તરીકે ઘોષિત
થયા. સંવેગી ઉપાશ્રયે પ્રથમ ચાતુર્માસ કર્યું અને રૈવતાદિ ચારિત્રચૂડામણિ, સમર્થ શાસ્ત્રવેત્તા, ખાખી મહાત્મા’
તીર્થોદ્ધારક, આગમજ્ઞાતા, સંયમત્રાતા પ.પૂ. આચાર્યદેવેશ પૂ. આ.શ્રી વિજયમંગળપ્રભસૂરીશ્વરજી મ. શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ દાદાગુરુદેવ પાસે શ્રી એક અણમોલ મોતી દેવગુરુભક્તિવંત સુશ્રાવક
સિદ્ધહેમ શબ્દાનુશાસન લધુવૃત્તિ વ્યાકરણનો અભ્યાસ કર્યો. ઊજમશીભાઈ હિમજીભાઈનાં ધર્મપત્ની સંતોકબહેનની
સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવવા કાવ્યાનુશાસન આદિ અનેક રત્નકુક્ષિએ ઉત્પન્ન થયું. ચરમ શાસનપતિ ત્રિશલાનંદન શ્રી
ગ્રંથો વાંચ્યા. મહાવીર પરમાત્માએ સાડાબાર વર્ષની ઘોર તપશ્ચર્યાનું પૂજ્યશ્રીએ નાનીમોટી અસંખ્ય પાઠશાળાઓ સ્થાપી. સર્વોત્કૃષ્ટ ફળ લોકાલોકપ્રકાશક શ્રી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શ્રેષ્ઠ પંડિતો તૈયાર કરવા માટે શિવગંજમાં “શ્રી વર્ધમાન જૈન જગતના અજ્ઞાનતાનાં અંધારાં ઉલેચ્યાં. તે ઉત્તમ દિને યાને તત્ત્વ પ્રચારક વિદ્યાલય'ની સ્થાપના કરી, જેના ફળસ્વરૂપે વૈશાખ સુદ દશમીએ દશવિધ યતિધર્મનું આરાધન કરવા આ અનેક આત્માઓ ચારિત્રમાર્ગમાં સુંદર સાધના સાધી રહ્યા છે. સૃષ્ટિમાં અવતરી વિ.સં. ૧૯૫૧ની સાલે માનવજીવનની જ્ઞાન એ આત્મબોધનું પરમ સાધન છે, જેનાથી રાગરૂપ મહાયાત્રાનો પ્રારંભ કર્યો. ચિંતાને ચૂરનાર સાક્ષાત્ મણિ સમાં સંસારનો નાશ થતાં જ ચારિત્રરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પુત્રરત્નની પ્રાપ્તિ થતાં જ ગુણને અનુરૂપ “મણિલાલ’ નામ પૂજ્યશ્રીના ચારિત્રની સુવાસ આજે પણ મારવાડની રાખ્યું. લાંબી ભુજાઓ, કાળાભમ્મર વાળ, ચમકતી આંખો મભૂમિમાં મઘમઘી રહી છે. અને મીઠું મીઠું હાસ્ય એ નાનકડા લાલના ભાવિનાં લક્ષણો
ભાભર જેવા ગામમાં ભગવાનની જેમ પૂજાયેલા છૂપ્યાં છૂપાય તેમ ન હતાં. બાલ્યકાળથી જ વૈરાગ્યના રંગોમાં
પૂજ્યશ્રીએ ખરેખર, કમાલ કરી નાખી! જગતના સર્વ જીવોને રમતાં એ લાલ બાર વર્ષની નાની ઉંમરમાં “અધ્યાત્મકલ્પદ્રુમ'
સુખ પીરસવાની સક્રિય સાધના એટલે જ ચારિત્રની સાચી જેવા ગ્રંથોનું વાચન કરતાં જાણે એનાં ગૂઢ રહસ્યો પામ્યા હોય
રમણતામાં મસ્ત બનેલા આ મહાપુરુષનું અનોખું જીવન જ એમ નાચી ઊઠતા! ગુજરાતી સાત ધોરણ, એટલે કે ફાઇનલ
આદર્શરૂપ બનતાં, અનેક પંથ ભૂલેલાને પંથ ઉપર લાવીને સાથે બે અંગ્રેજી ધોરણનો વ્યાવહારિક અભ્યાસ કરી, ધાર્મિક
પરમાર્થ કરનારા બન્યા. એક વાર, ઉપાશ્રયે સામાયિક કરવા અભ્યાસ માટે મહેસાણા રહીને તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો વિશિષ્ટ
આવનાર શેઠ બહાર થંકવા જતાં, કઠોડો નહીં હોવાથી પગ અભ્યાસ કર્યો. જન્મભૂમિ લીંબડી શહેરને છોડીને આખા કુટુંબ
સરકતાં, પહેલે માળેથી નીચે પડતાં બેશુદ્ધ થઈ ગયા. તેમને સાથે અમદાવાદ કસુંબાવાડમાં વસવાટ કર્યો. ત્યાં બાજુમાં
તરત જ હોસ્પિટલ લઈ જતા હતા, ત્યાં પૂજ્યશ્રી નીચે દોડી આવેલા ડહેલાના ઉપાશ્રયે ગીતાર્થશિરોમણિ પ.પૂ. આચાર્યદેવ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org