________________
૪૯૨
વિશ્વ અજાયબી : કેટલાક પ્રસંગોની નોંધ અહીં આપી છે. સૌ પ્રથમ પૂજયશ્રીનો હવે પૂજ્યશ્રીનાં જીવનઅમૃતકુંભમાંથી મિતાક્ષરી પરિચય જોઈએ.
અમૃતબિંદુનું આચમન કરીશું. સંસારી નામ : ગુણશીભાઈ
માત્ર દશ વર્ષની ઉંમરમાં પોતાના કંદારામાંથી માતા : મીણાબહેન
પૂજ્યશ્રીએ આધોઈ ગામના જિનાલયમાં મૂળનાયક શ્રી પિતા : મૂળજીભાઈ
વાસુપૂજ્ય સ્વામીજીનું છત્ર બનાવેલું. આ બાલવયમાં પ્રભના
ચરણે પોતાનું યત્કિંચિત ન્યોછાવર કરવું એક પૂજ્યશ્રીનાં મૂળ વતન : આધોઈ (કચ્છ)
અંતરના ઉજાસનું પહેલું કિરણ હતું. જન્મદિન : શ્રાવણ સુદ-૫, વીર સં. ૨૪૫૦, આધોઈ, વિ.સં. ૧૯૮૦
તે વખતે પૂજ્ય ગુરુદેવશ્રીની માત્ર ૧૮ વર્ષની વય હતી.
જ્યારે તે મહેસાણા પાઠશાળામાં જ્ઞાનામૃતનું પાન કરવા દીક્ષા : ફાગણ સુદ-૫, વીર સં. ૨૪૬૯, પાલિતાણા, વિ.સં.
પધારેલા. એકાએક એક દિવસ અશાતા વેદનીય કર્મનો ભયંકર - ૧૯૯૯
ઉદય થયો તેના પરિણામે રાજરોગ ક્ષયથી પૂજ્યશ્રીનું શરીર દીક્ષાદાતા : આ.વિ. શ્રી મંગલપ્રભસૂરિજી મ.સા.
ઘેરાઈ ગયું. પરિવારજનોએ ઉપચાર ચાલુ કર્યા. પણ આજથી ગુરુ : આ.વિ. શ્રી મંગલપ્રભસૂરિજી
૬૬ વર્ષ પહેલાનો ક્ષયરોગ અસાધ્ય કોટીનો ગણાતો. ક્ષયરોગની વડી દીક્ષા : વૈશાખ સુદ-૫, વીર સં. ૨૪૬૯, પાલિતાણા, કોઈ દવા કે ઉપચાર શક્ય ન હતા. ભૂજ, મોરબી, ભાવનગર વિ.સં. ૧૯૯૯
જ્યાં જ્યાં હોસ્પિટલ હતી ત્યાં બતાવ્યું. પરિણામ શૂન્ય. છેલ્લે પંન્યાસ પદ : માગશર સુદ-૬, વીર સં. ૨૪૯૬, અમદાવાદ,
ડોક્ટરોએ હાથ ખંખેર્યા. અમારાથી કાંઈ થઈ શકે તેમ નથી. વિ.સં. ૨૦૨૬
આ સ્વર ડૉક્ટરોનો હતો. આ રોગ માટે કાંઈ ઉપચાર નથી,
બસ હવે તો ભગવાનનું નામ જપો. જેટલા દિવસ નિકળે તે આચાર્યપદ : વૈશાખ સુદ-૧૧, વીર સં. ૨૫૦૧, અમદાવાદ, વિ.સં. ૨૦૩૧
તમારું પુણ્ય’ જો કે હાલત પણ એવી ભયંકર હતી. ક્ષયરોગથી
આખું શરીર ક્ષીણ થઈ ગયું હતું. દિન-રાત દમ અને ખાંસી ગચ્છાધિપતિ પદ : માગસર સુદ-૬, વીર સં. ૨૫૧૩,
એ પીછો પકડ્યો હતો. તે સાથે જ તાવ-કફ-અશક્તિ1 ખિવાન્ટિ (રાજ.) વિ.સં. ૨૦૪૩
ચિત્તવિભ્રમ-મૃચ્છા આ તો સાથે હતું જ. કઈ ક્ષણે પ્રાણ પંખેરું કાળધર્મ : વૈશાખ સુદ-૮, વીર સં. ૨૫૩૫, વિ.સં. ૨૦૬૫ ઊડી જાય તે કંઈ કહેવાય નહીં. એમ કહી કોડિયામાં તેલ ખુટી સમુદાય : ગિરનાર, ચિત્તોડગઢ, કુંભારીયા, પ્રભાસપાટણ આદિ ગયું હતું.' માત્રવારમાં રહેલ ઘીથી જ દીપ જલી રહ્યો હતો.
અનેક તીર્થોદ્ધારક, મહાનચિંતક પંડિતવર્ય પ્રભુદાસ આ જ રીતે ઘડીઓ વિતતી હતી. બેચરદાસ પારેખના જીવનશિલ્પી, ૫.પૂ. આચાર્ય શ્રી
એક દિન પથારીમાં પડેલા ગુણશીએ ઘેરા વિવાદથી વિજય નીતિસૂરીશ્વરજી મ.સા.ના ગચ્છાધિપતિ.
વ્યાપ્ત હૃદયે વિચાર્યું શું અનમોલ મનુષ્ય જન્મ આના માટે જ પટ્ટ પરંપરા : ભગવાન મહાવીરની પમી પાટે જગદ્ગુરુ
પ્રાપ્ત થયેલો. પાઠશાળામાં હતા ત્યારે કેવી કેવી ઉચ્ચ હીરસૂરીશ્વરજી અને તે પછી અનુક્રમે
ભાવનાઓ ભાવેલી. ખરેખર ભાગ્યહીન વ્યક્તિની ભાવનાઓ ૬૦–આ. સેનસૂરિજી, ૬૧–આ. દેવસૂરિજી, ૬૨- મનમાં ઉત્પન્ન થાય છે અને મનમાંજ સમાપ્ત થાય છે. આ આ. સિંહસૂરિજી, ૬૩–૫. સત્યવિ. (ક્રિયોદ્ધારા), ૬૪- જીવન પુષ્ય તો પ્રભુના શાસનને સમર્પિત કરવાનું હતું અને પં. કપૂરવિ, ૬૫-પં. ક્ષમા વિ., ૬૬-પં. જિનવિ., ૬૭- યમરાજ એ પહેલા જ શું છીનવી લેશે? ગિરિરાજની છઠ્ઠ કરીને પં. ઉત્તમ વિ., ૬૮–પં. પદ્મવિ., ૬૯-૫. રૂપવિ, ૭૦- સાત-સાત યાત્રા કરવાનું સ્વપ્ન..ત્રીજા ભવે મોક્ષ જવાની પં. અમી વિ. ૭૧–પં. સૌભાગ્ય વિ., ૭૨–પં. રતન પ્રતિજ્ઞા...શ્રી નમસ્કાર મહામંત્રના ૮૦ કરોડના વિ., ૭૩-૫. ભાવ વિ., ૭૪–આ. નીતિસૂરિજી, ૭૫- જાપ..પણ...આ બધુ ક્યાં વિલિન થઈ ગયું. હાય કાળ...તે આ. હર્ષસૂરિજી, ૭૬-આ. મંગલપ્રભસૂરિજી, ૭૭. આ. આજ મારો અણમોલ ખજાનો લૂંટી લીધો. અંતરના અરમાનો અરિહંતસિદ્ધસૂરિજી.
હવામાં ઉડાવી દીધા.કાશ...હજુ જો શક્ય બને સંયમ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org