________________
જૈન શ્રમણ
૪૪૧
ચંદ્રગુપ્ત પણ નવો નવો રાજા થવાથી દેશને વ્યવસ્થિત કરી આત્મધ્યાનદશામાં ઘણો સમય ગાળ્યો હતો. આ સમય કરવામાં વ્યસ્ત હતો. આ પરિસ્થિતિમાં સમ્રાટ આચાર્યશ્રીના દરમ્યાન ગચ્છનાયક તરીકે આર્ય સુહસ્તિસૂરિ રહ્યા છે. તેઓ દર્શન કરવાની ફુરસદ મેળવે એટલું જ શક્ય છે. ચંદ્રગુપ્તનો સ્થવિરકલ્પી હતા, તેમજ આર્ય મહાગિરિજીને ગુરુતુલ્ય માનતા રાજકાળ ૨૫ થી ૨૮ વર્ષનો લેખાય છે. એમનો પુત્ર (સમ્રાટ) હતા. બંને આચાર્યો પ્રાયઃ સાથે વિચરતા હતા. આર્ય બિન્દુસાર પિતાના મૃત્યુ પછી યુવાનવયમાં જ રાજા બન્યો હતો. મહાગિરિજી મોટે ભાગે નગર બહાર ઉદ્યાનમાં જ રહેતા અને ચાણક્યની મદદથી બિન્દુસારે ૧૬ રાજ્યો પર વિજય મેળવ્યો આર્ય સુહસ્તિસૂરિજી વિશેષતઃ વસતીમાં રહેતા હતા. હતો.
એકવાર આર્ય સુહસ્તિસૂરિજી વિહાર કરતાં કરતાં જૈનાગમ “બૃહત્કલ્પભાષ્ય’ ગા. ૧૨૭માં લખ્યું છે કે પાટલીપુત્રમાં પધાર્યા છે અને તેમણે વસુભૂતિ નામના ધનાઢ્ય ‘બિન્દુસારે ચંદ્રગુપ્ત કરતાં પણ મોટું રાજ્ય મેળવ્યું હતું.' શ્રેષ્ઠિને પ્રતિબોધી જૈનધર્મનો અભ્યાસી અને ઉપાસક બનાવ્યો
બિન્દુસાર જૈનધર્મી હતો યદ્યપિ આ સંબંધી સ્પષ્ટ છે. સૂરિજીના ઉપદેશથી સંપ્રાંતના રાજયમાં કદી પણ જનતાને ઉલ્લેખ મળતા નથી પરંતુ એનો પિતા જૈનધર્મી હતો, ચાણક્ય ખાવા-પીવાનું દુઃખ નથી પડ્યું. તેણે પોતાના રાજયમાં કોઈપણ મંત્રી જૈનધર્મી હતો અને અશોક પણ શરૂઆતમાં જૈનધર્મી
ભૂખે ન મરે તેનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતો. સંપ્રતિને ઘણીવાર હતો, આ જોતાં બિન્દુસાર જૈનધર્મી હોય એમ લાગે છે.
પોતાની પૂર્વભવની દુઃખદ સ્થિતિનું સ્મરણ થતું અને એથી તે
ગરીબોનો બેલી; દીન-દુઃખી અને નિરાધારોનો આધાર બની મૌર્યસમ્રાટ બિન્દુસાર ૨૫ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યો.
રહ્યો હતો. તેણે સાતસો દાનશાળાઓ ખુલ્લી મૂકાવી. આર્ય મહાગિરિસૂરિજી અને આર્ય સુહસ્તિસૂરિજી એ
સમ્રાટ સંપ્રતિએ પોતાના અસૂર્યપશ્યા રાજરાણીઓ, મહાપ્રતાપી શ્રી સ્થૂલિભદ્રસૂરિજીના શિષ્યરત્નો અને પટ્ટધરો છે.
રાજકુમારીઓ, રાજકુમારો અને સામંતોને પણ સાધુ વેશધારી એક પછી એક એમ એઓ બંને બાલ્યાવસ્થામાં યક્ષા
બનાવી દુર સુદૂર પ્રદેશોમાં વિહાર કરાવ્યો હતો અને જૈનધર્મનો સાધ્વીજીના આશ્રયે પળ્યાં છે, માટે “પટ્ટાવલી'માં આ બંને
વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતો. ચીન, બર્મા, સિલોન, આચાર્યવર્યોની આગળ “આર્યશબ્દ યોજવામાં આવેલ છે. આ
અફઘાનિસ્તાન, નેપાલ, ભૂતાન વગેરે દૂર દૂર પ્રદેશમાં બંને આચાર્યોની ઉંમરમાં લગભગ ૪૫ વર્ષનો તફાવત હતો.
જૈનધર્મનો સંદેશ પહોચાડ્યો હતો અને આંધ્ર, તામિલ, કર્ણાટક, બંને આચાર્યો બહુ જ તીક્ષ્ણ બુદ્ધિના હતા, તેમજ પરમ ત્યાગી
મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુર્જર, માળવા, રાજપૂતાના વગેરે પ્રાંતોમાં અને સંયમધર્મના ઉપાસક હતા. આ બંને આચાર્યોના સમયમાં
પણ જૈનધર્મની જ્યોતિને વધુ ઉજ્વલ, જ્વલંત અને દૃઢ જૈનધર્મનો ઘણો જ પ્રચાર-પ્રસાર થયો છે. જૈન ધર્મના પ્રચારનું
બનાવી હતી. (જુઓ “બૃહત્કલ્પસૂત્ર' ઉ. ૧. સૂ. પાંચ; નિર્યુક્તિ કેન્દ્ર મગધ હતું, જેમાં આ આચાર્યવર્યોના સમયમાં અવન્તિનો
ગાથા ૩૨૭૫ થી ૩૨૮૯). ઉમેરો થાય છે. ભગવાન શ્રી મહાવીર-વર્ધમાનસ્વામીના સમયમાં જૈનધર્મી ચંડપ્રદ્યોત અવન્તીનો રાજા હતો. એ જ
રા. બ. ગૌ. હી ઓઝાજી લખે છે કે “પુરાણોના અવન્તી વીર સં. ૬૦માં પાલકવંશના વિનાશ પછી અને હસ્તલિખિત પુસ્તકોમાં બહુધા સંપ્રતિનું નામ મળતું નથી, તો મગધરાજના નંદોના હાથમાં ગયા પછી ગૌણ બને છે. પણ પણ “વાયુપુરાણ’ની એક હસ્તલિખિત પ્રતિમાં દશરથના પુત્રનું સમ્રાટ સંપ્રતિના સમયે (વીર સં. ૨૭પમાં) અવન્તી પોતાનું નામ સંપ્રતિ આપ્યું છે. “મસ્યપુરાણ'માં સંપતિ પાઠ મળે છે ભૂતપૂર્વ ગૌરવ પુનઃ પ્રાપ્ત કરે છે; એટલું જ નહિ કિન્તુ
કે જે સંપ્રતિનું અશુદ્ધ રૂપ છે. મૌર્ય દેશના કુણાલના બે પુત્રો ભારતભરમાં જૈનધર્મની વિજયપતાકા ફરકાવવાનું તે મહાન (દશરથ અને સંપ્રતિ)માં વહેંચણી થતાં પૂર્વનો વિભાગ કેન્દ્ર પણ બને છે.
દશરથનો અને પશ્ચિમનો વિભાગ સંપ્રતિના અધિકારમાં રહેલો
હોય, સંપ્રતિની રાજધાની ક્યાંક પાટલીપુત્ર અને ક્યાંક ઉજજૈન આ બંને આચાર્યોએ બહુ જ પરિશ્રમપૂર્વક ૧૧ અંગો
લખેલી મળે છે. રાજપૂતાના, માળવા, ગુજરાત તથા કાઠિયાવાડ અને ૧૦ પૂર્વો કંઠસ્થ કર્યા હતાં અને ઉગ્ર વિહાર કરી ઘણા
એ દેશો પર સંપ્રતિનું રાજ્ય હશે અને કેટલાંયે જૈનમંદિરો તેણે ભવ્ય જીવોને પ્રતિબોધ્યા હતા.
પોતાના સમયમાં બંધાવ્યા હશે. આર્ય મહાગિરિજીએ વિચ્છેદ થયેલ જિનકલ્પની તુલના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org