________________
જેન શ્રમણ
૪૩૯
દ્રવ્યોના કરોડમાં અંશને પ્રત્યક્ષ જોઈ શકતા હતા. ૯૯૩માં આગમવાચના (કલ્પસૂત્ર), વીર સં. ૪૭૦માં વિક્રમઆ બંને આચાર્યોયે કુમારગિરિ પર્વત ઉપર કે જ્યાં રાજા
સંવત્સરનો પ્રારંભ (વિચારશ્રેણિ) વગેરે વગેરે. વિશેષ માટે સુલોચનરાયે ગુફાઓ બંધાવી હતી અને ભગવાન આદિનાથ
જૂઓ, “ર્જન સત્યપ્રકાશ” ક્રમાંક ૧૦૦ વિક્રમ વિશેષાંકમાં બક્ષભદેવ પ્રભુજીની સુવર્ણ પ્રતિમાની પંચમ ગણધર શ્રી
4 થી ત્રિપુટી મહારાજનો “ભારતવર્ષના ભિન્ન સંવતો” નામનો લેખ. સુધમસ્વામીના હાથે પ્રતિષ્ઠા થઈ હતી, તે જ સ્થાનમાં કઠિન મેવાડમાં એકલિંગજી પાસે નાગની આકૃતિવાળો તપસ્યા કરીને જોડવાર સૂરિમંત્રનો જાપ કર્યો હતો.
નાગલંદ છે, જે હાલ નાગદા તરીકે ઓળખાય છે. આ સ્થાન શ્રી સુધર્માસ્વામીના આઠે પટ્ટધરો સામાન્ય રીતે
એકવાર મેવાડની રાજધાની તરીકે પણ વિખ્યાત હતું. નિર્ઝન્દગચ્છના કહેવાતા, જ્યારે આ બંને આચાર્યો અને પછીના અહીં મૌર્યસમ્રાટ સંપ્રતિએ મંદિર બનાવી ભ. આચાર્યો કોટિકગચ્છના ગૌરવવંતા બિરૂદથી પ્રસિદ્ધિ પામ્યા છે- પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી હતી. અર્થાતુ આ સંયમે નિર્ઝન્થગચ્છનું બીજું નામ કોટિકગચ્છ પડ્યું. આજે ભ. પાર્શ્વનાથ તથા ભ. નેમિનાથનાં મંદિરો નથી,
આ આચાર્યના સમયમાં જૈન શ્રમણસંધનું મોટું સંમેલન તેના ટેકરાઓ છે. પાસે જ ભ. શાંતિનાથની ૯ ફુટ ઊંચી થયું હતું અને બીજી આગમવાચના થઈ હતી.
અદ્ભુત પ્રતિમા બિરાજમાન છે, જેનું બીજું નામ અદબદજી છે. વળી પંજાબમાં પણ જૈન ધર્મના ઘણા શુભ કાર્યો થયાં
(પટ્ટાવલી ‘સમુચ્ચય, જૈન સત્ય પ્રકાશ : ક્રમ. ૯, ૩૭, ૩૮) છે. જેમ કે રાજા બાહુબલીએ ભગવાન ઋષભદેવનું ધર્મચક્ર
આર્ય મહાગિરિ મહારાજના પોતાના શિષ્ય આર્ય સ્થાપ્યું. ભગવાન પાર્શ્વનાથને ઉપસર્ગ થયો, જ્યાં
અશ્વમિત્રજી એકાંત = કેવળ ક્ષણિકવાદી તરીકે નિદ્વવપણાવાળા અહિછત્રાનગર વસ્યું. ભગવાન મહાવીરસ્વામીએ વીતમયનગર બન્યા હતા. પૂ. આર્ય મહાગિરિ મહારાજાએ યુક્તિઓપૂર્વક (મોહન જો ડેરો)ના રાજા ઉદાયીને દીક્ષા આપી. સમ્રાટ એમનું નિતંવપણું દૂર કર્યું-કરાવ્યું હતું. (શ્રી જૈન સત્ય પ્રકાશ સંપ્રતિએ પોતાના પિતા કુણાલ માટે જિનાલય બંધાવ્યું જે આજે
તાના પિતા દત્ય માટે જિનાલય બંધાવ્યું જે આજે વર્ષ ૭ પાના નં. ૫૭૪-૫૭૫) કુણાલતૂપ' તરીકે પ્રસિદ્ધ છે. શુંગરાજ પુષ્યમિત્ર આવ્યો આચાર્યશ્રી જયાનંદસૂરિ ત્યારે સાકલ આદિમાં જિનાલયો અને મુનિઓ હતા. બીજા
આ. વિબુધસૂરિની પાટે આ. જયાનંદસૂરિ થયા. તેમના કાલભાચાર્યજીએ ઇરાન જતાં પહેલાં આ પ્રદેશમાં વિહાર કર્યો.
ઉપદેશથી પોરવાડ મંત્રી સામતે સમ્રાટ સંપ્રતિનાં ઘણાં જૈન આ. શાંતિશ્રેણિકના શિષ્યો ઉચ્ચાનગરની આસપાસ વિહાર
દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, જેમાં હમીરગઢ, વીજાપુર કરતા હતા તે ઉચ્ચાનગર શાખાના કહેવાયા. જાવડશાહે
વરમાણ, નાંદિયા, બામણવાડા અને મુહરીનગર વગેરે મુખ્ય તક્ષશિલાથી ભ. વાષભદેવની મૂર્તિ મેળવી શત્રુંજયતીર્થનો
હતાં. જીર્ણોદ્ધાર કરાવ્યો. આ સમિતસૂરિએ આભીર દેશમાં (મેરઠ જિલ્લામાં) બ્રહ્મદ્વીપ (બરનાવા)ના પ00 તપસ્વીઓને જૈન
વસુભૂતિના આખા કુટુંબે જૈનધર્મ સ્વીકાર્યો હતો. દીક્ષા આપી. આ. માનદેવસૂરિએ “લઘુશાંતિસ્તવ' પાઠ
એકવાર આર્ય સુહસ્તિસૂરિજી ઉપદેશ માટે એને ઘરે આવ્યા મોકલીને તક્ષશીલામાં મહામારી શાંતિ કરાવી. જોન માર્શલ કહે
હતા ત્યારે આર્ય મહાગિરિજી પણ ત્યાં પધાર્યા. આથી આર્ય છે કે તે અરસાના જિનમંદિરના ભગ્નાવશેષો તક્ષશીલાના સુહસ્તિસૂરિજીએ ઊભા થઈ તેમને વંદનાદિથી સત્કાર અને ટીલામાં સિરકાપ 5 અને 6 બ્લોકમાં છે.
આદર કર્યો; એટલે વસુભૂતિએ પૂછ્યું : “આ કોણ પધાર્યા છે
કે આપ એમની આટલી ભક્તિ કરો છો?” આર્ય સુહસ્તિસૂરિ વળી વીરનિર્વાણ સંવતના શિલાલેખો અને શાસ્ત્રોલેખો
બોલ્યા : “હે શ્રેષ્ઠી! એ મારા ગુરુ છે. તેઓ સદાયે ત્યાગ મળે છે. જેમ કે ૧. વીરજન્મ સં. ૩૭નો શિલાલેખ-મુંડસ્થલ,
કરવા લાયક તુચ્છ આહારાદિની ભિક્ષા ગ્રહણ કરે છે અને તેવી ૨. વીરનિર્વાણ સંવત ૨૩નો શિલાલેખ-ભદ્રેશ્વર, ૩, વીર
ભિક્ષા ન મળે તો ઉપવાસી રહે છે.' નિ.સં. ૮૪નો પ્રતિમા-આસન લેખ (પં. ગૌ. હી. ઓઝાકત પ્રાચીન લિપિમાલા, પૃ. ૬૩), ૪. વીરનિર્વાણ સં. ૨૧૪ વગેરે;
બીજે દિવસે આર્ય મહાગિરિજી ગોચરી જતાં સારો મિષ્ટ (નિધવકાળ (આવશ્યકસત્ર), ૫. વીર વિ. સં. ૯૮૦ અથવા આહાર મળવા લાગ્યો, આથી પોતે આહાર લીધા સિવાય જ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org