________________
જૈન શ્રમણ
૪૨૧
માટે તાત્કાલિક દિલ્હી ખસેડાયા. પરંતુ અંદરથી લીવર એટલું દીક્ષા વિ.સં. ૨૦૧૬ વૈશાખ સુદ ૧૨ વાપી, ગણિપદ વિ.સં. બધું બગડી ચૂક્યું હતું કે ખૂબ મહેનત કરવા છતાંય ધારી ૨૦૪૬ માગસર સુદ-૩ પાલિતાણા, પંન્યાસ પદ વિ.સં. સફળતા ન મળી ને વિ.સં. ૨૦૬૪ જેઠ વદ સાતમ-આઠમની ૨૦૪૭ વૈશાખ સુદ-૧૦ અમદાવાદ, આચાર્યપદ વિ.સં. ભેગી તિથિએ તબિયત એકદમ સિરિયસ બનતા મહાવ્રતોનું ૨૦૫૦ મહાસુદ-૮ બગવાડા (વાપી) ગચ્છાધિપતિ પદ વિ.સં. પુનરુચ્ચારણ, ચાર શરણા સ્વીકાર, શિષ્યો સાથે ક્ષમાયાચના ૨૦૫૯ વૈશાખ સુદ ૭ સુરત અને સ્વર્ગવાસ વિ.સં. ૨૦૬૪ આદિ કરી માત્ર અરિહંતના જાપમાં તલ્લીન બની ગયા. જેઠ વદ ૭-૮ દિલ્હી મુકામે થયેલ. પ્રતિક્રમણ આદિ પૂર્ણ થયા બાદ હાથોની આંગળી પર ફરતો
જૈન શાસનના એ તેજસ્વી ગચ્છનાયકને કોટિ કોટિ જાપસૂચક અંગૂઠો સ્થિર થયો ને અપૂર્વ સમાધિ સાથે રાત્રે ૧૦ કલાક ને ૩૦ મિનિટે તેઓ સ્વર્ગસ્થ બની ગયા.
સૌજન્ય : પૂ. મુનિ શ્રી દિવ્યભૂષણ વિ.મ.ની પ્રેરણાથી જેઓશ્રીનો જન્મ વિ.સં. ૨૦૭૩ આસો વદ ૮ વલસાડ,
દેવાંગ ગ્રુપ, પારસભાઈ એસ. શાહ-મુંબઈ
મારી વેરાગ્યકથા નં.-૧૨
મારી વૈરાગ્યકથા નં.-૧૫ પિતા અને પરિવારના વિરહથી મનોભંગ (સેવકપણાના અસ્વીકાર સાથે | દમિતારિ નામના પ્રતિવાસુદેવની હું દીકરી.! | થયેલ વિરક્તિ અનંતવીર્ય નામના વાસુદેવનું રૂપવર્ણન સુણી હું મોહાણી. | મારું નામ વાલી, કિષ્કિન્ધાપુરીનો હું રાજા. લંકાપતિ તેમણે પ્રત્યક્ષ દર્શન આપી મારું અપહરણ કર્યું તે પછી રાવણ પોતાને સ્વામિ અને મને સેવકપણાના સંબંધથી. મને બચાવવાના નિમિત્તમાં મારા નૂતન પતિએ જ ' ઓળખાવવા મથતો હતો. તેથી મેં તેના દૂતનો પ્રતિકાર કર્યો. મારા પિતા ઉપર ચક્ર છોડી હત્યા કરી નાખી, તેની ક્રોધાવેશથી રાવણે મારા રાજય ઉપર ચઢાઈ કરી, વળતાં મેં વ્યથા વચ્ચે કીર્તિધર નામના કેવલી મુનિરાજની કથની! તેને નિર્દોષોની હત્યાવાળા યુદ્ધથી નિવારી પરસ્પર યુદ્ધ કરવા પ્રમાણે મને પૂર્વભવની મારી દરિદ્રદશાનો ખ્યાલ આવ્યો. લલકાર્યો, અમારા બેઉના યુદ્ધમાં જ્યારે તે હારવા લાગ્યો, Jપૂર્વભવની શ્રીદત્તા મેં સત્યયશા મનિ ભગવંતના ત્યારે અંતિમ ઉપાયરૂપે ચંદ્રહાસ ખડગ ઉગામ્યું. તે સમયે ઉપદેશથી ધર્મચક્રવાલ તપ કર્યો. સાધુ-સાધ્વીઓના
I !પોતાનું બળ ન ગોપવતાં મેં પણ તરત પ્રતિકાર કર્યો. રાવણને!
| | એક બાળકની જેમ કાંખમાં તેના ઉગામેલા શસ્ત્ર સાથે પકડી સત્સંગો કર્યા પણ ધર્મારાધનાનું ફળ તરત કેમ નથી! I
1 i લઈ ચાર સમુદ્રની પ્રદક્ષિણા દઈ કેડથી નીચે ઉતાર્યો, ત્યારે મળ્યું તેવી ઉત્કંઠામાં મેં ધર્મફળની આશંકા કરી, ખોટા
'] [રાવણ ભયાનક પરાજિત થયો હતો. છતાંય પૂર્વજોના ઉપકારનેT સંકલ્પવિકલ્પથી સમકિતને દૂષિત કર્યું. તેની આલોચના] યાદ કરી તથા હારેલાને વધુ વ્યથિત ન કરવા હેતુ મેં રાજય કર્યા વગર મૃત્યુ પામી. ધર્મપ્રભાવે મદિરા નામની માતા ! |
1 tપાછું સોંપવા વિચાર્યું અને જીતી ગયા પછી પણ ફરી પાછા અને દમિતારિ નામના પિતા સાથે રાજકુળ મળ્યું, પણj iદ્ધ અને હિંસાના કટ પરિણામ કોઈનેય ભોગવવા ની પ્રતિક્રમણ વગરના મરણને કારણે આ ભવમાં પાપોદય પડે તેવી ઇચ્છાથી પોતાના જ રાજપદનો ત્યાગ થતાં પિતા અને પરિવાર ગુમાવ્યા. સગા પિતાના ' ઇચ્છયો. રાજ્યલાલસાની અસારતા જાણી મને વૈરાગ્ય થયો. મરણમાં નિમિત્ત બનવાની ઘટના સુણી મને અને જીતવા છતાંય હારેલા રાવણને રાજ સોંપી મેં ચારિત્રનો; વૈરાગ્ય થઈ ગયો. કામભોગથી મન ભાંગી ગયું. અંતે ચોકખો માર્ગ પસંદ કર્યો છે. રાજ્ય ત્યાગંતા પૂર્વે રાવણને! ઘણું સમજાવી મેં વાસુદેવ પતિ અનંતવીર્યની અનુમતિ સ્પષ્ટ જણાવેલ કે વીતરાગી અરિહંતપ્રભુ સિવાય હું લઈ સ્વયંપ્રભ નામના તીર્થંકર પરમાત્મા પાસે ચારિત્ર! કોઈનીય' આજ્ઞા પાળતો નથી, પરાધીનતામાં રહેતો લઈ આત્મશુદ્ધિનો માર્ગ લીધો. (સાક્ષી-શ્રીદત્તા) | Jનથી.
(સાક્ષી -રાજા વાલી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org