________________
જૈન શ્રમણ
૩૨૫ પંન્યાસપદ, સં. ૨૦૦૪માં ઉપાધ્યાયપદ અને સં. ૨૦૦૫માં ઇન્દ્રશ્રીજી નામે જાહેર કરવામાં આવ્યાં. આચાર્યપદે આરૂઢ થઈ આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી - જેની ઝંખના ઊંડે ઊંડે વર્ષોથી ભરી હતી તે પ્રાપ્ત થતાં તરીકે જાહેર થયા. પૂજ્યશ્રીની સંયમસાધનામાં તેમ જ મનિશ્રી ત્રિલોચનવિજયજી સંયમસાધનામાં લાગી ગયા. શાસનપ્રભાવનામાં પણ અગ્રેસર રહ્યા. તેઓશ્રીએ મહારાષ્ટ્ર દાદાગરુદેવોનું અને પોતાના ગુરુદેવનું સંયમજીવન આંખ સામે અને ખાનદેશમાં વિચરી ત્યાંની પ્રજામાં ધર્મશ્રદ્ધાનું અદ્ભુત રાખી તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન, વૈયાવચ્ચ અને સિંચન કર્યું. અનંતા ઉપકાર કર્યા, જે મહારાષ્ટ્ર કદી વીસરે તેમ આજ્ઞાંકિતપણાને આત્મસાત કર્યા, ગુરુ સમર્પણભાવ અને ગુરુનથી. મહારાષ્ટ્રમાં તેઓ “મહારાષ્ટ્ર કેસરી’ તરીકે જ ઓળખાતા આજ્ઞા તેઓશ્રીનો જીવનમંત્ર બની ગયો. તેઓશ્રી તપસ્વી રહ્યા. પૂ. આ. શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજનું સ્થાન તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેઓશ્રીમાં એક બીજી પણ વિશેષતા વિશિષ્ટ હતું.
હતી કે, તેઓશ્રી હંમેશ દોષરહિત ગોચરી વાપરવા–લાવવામાં
સાવધાન રહેતા. અન્ય સાધુઓને વાચનામાં પણ ગોચરીના સૌજન્ય : પૂ.પં. શ્રી શિવાનંદવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી
૪૨ દોષોનો એવો સુંદર ખ્યાલ આપતા કે સાધુઓ તે સુપાર્શ્વનાથ જૈન છે.મૂ.પૂ. સંઘ-ચોકીપેઠ-દાવણગિરિ (કર્ણાટક)
દોષમાંથી બચવાનો ખ્યાલ રાખે. વળી, “દેહ દુઃખમ, મહા ગુર્વાજ્ઞાને જીવનમંત્ર બનાવનારા,
ફલમ્' આ મંત્ર તેઓશ્રીના જીવનમાં ઊંડે સુધી વણાઈ ગયો તપોમૂર્તિ, પરમ સહિષ્ણુ
હતો. દેહનું દુઃખ સહન કરવા શ્રદ્ધાનું આત્મબળ જોઈએ અને
અંતરાત્મામાં સહનશીલતા પરિણમવી જોઈએ-એમ તેઓશ્રી પૂ. આ.શ્રી વિજયત્રિલોચનસૂરિજી મ. માનતા. આ વાતની પ્રતીતિ પૂજ્યશ્રીના જીવનના અંત સુધી
પૂજ્ય આચાર્યશ્રી વિજયત્રિલોચનસુરિજી મહારાજનો જોવા મળે છે. જન્મ પવિત્ર અને ધર્મવાસિત એવા સ્થંભનતીર્થ (ખંભાત)માં
મનિશ્રી ત્રિલોચનવિજયજી મહારાજને તેમની સં. ૧૯૫૪ના માગશર વદ ૧૧ને દિવસે થયો હતો. તેમના સંયમજીવનની ઉત્કટ સાધનાની યોગ્યતા જાણીને સં. પિતાનું નામ પોપટલાલ, માતાનું નામ જયકારબહેન અને ૨૦૧૫ના વૈશાખ સુદ ૬ના અહમદનગરમાં પંન્યાસ પદથી તેમનું પોતાનું જન્મનામ ત્રિભુવન હતું. ત્રિભુવને બાલ્યવયમાં અને સં. ૨૦૨ના માગશર સુદ ૨ ને દિવસે અમલનેરમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું હતું, પણ વહાલસોયી માતાએ બેવડી આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. પૂ. આ. શ્રી જવાબદારી સંભાળી પુત્ર ત્રિભુવનમાં ઉચ્ચ સંસ્કારો અને વિજયયશોદેવ-સૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરિવારમાં સૌ સદ્ગણોનું આરોપણ કર્યું. સમય જતાં માતાને પુત્રને પ્રથમ સૂરિપદારૂઢ થનારા પૂજ્યશ્રી હતા. પૂ. ગુરુદેવ સાથે પરણાવવાના કોડ જાગ્યા. માતાના આગ્રહને વશ થઈ ત્રિભુવને છેલ્લું ચોમાસું મહારાષ્ટ્ર છોડી રાજસ્થાન-સિરોહીમાં કર્યું. સં. સંસાર તો માંડ્યો, પણ તેમનું મન સંસારમાં લાગ્યું નહીં. તેમાં ૨૦૧૮માં પૂ. ગુરુદેવ કાળધર્મ પામ્યા. પૂ. આ. શ્રી એક પુત્રીનો જન્મ થયો. સંસારનું બંધન વધ્યું અને સાથે તેમની વિજયત્રિલોચનસૂરિજીને આ આઘાત કારમો હતો, પણ સમતા મનોવેદના પણ વધી. તેઓ દીક્ષા લેવાનો નિશ્ચય કરી, હવે કેળવી હતી. જવાબદારી સમજ્યા હતા. મહારાષ્ટ્રવાસીઓની કોનું શરણ લેવું તે વિચારવા લાગ્યા. એવામાં પ્રખર ત્યાગી- ચિંતા દૂર કરવા તેઓશ્રી પોતાના શિષ્ય પરિવાર સાથે મહારાષ્ટ્ર વૈરાગી પૂ. મુનિ શ્રી જશવિજયજી (આચાર્યશ્રી પધાર્યા અને તે પ્રદેશને પોતાની કર્મભૂમિ બનાવી. ગુરુદેવનું વિજયયશોદેવસૂરિજી) મહારાજનું અપ્રમત્ત સંયમજીવન જોઈ સ્થાન સંભાળી અનંતી કૃપાનો વરસાદ વરસાવ્યો. એ પ્રદેશમાં તેઓશ્રીનું શરણું લેવાનું નક્કી કર્યું. પ્રવ્રજ્યાના માર્ગે જવા માટે ગામેગામ વિચારી શ્રાવકોને શ્રીસંઘ પ્રત્યેની ફરજો અને તેઓ જ નહીં, તેમનાં ધર્મપત્ની પણ તત્પર બન્યા. સં. શાસ્ત્રોક્ત વ્યવસ્થા વગેરે સમજાવી દોષોથી વાર્યા. યુવાન ૧૯૮૯ના જેઠ વદ ૧૧ને દિવસે ખંભાતમાં પૂજ્યપાદ ભાઈ-બહેનોને પણ વડીલોને નિત્ય વંદન કરતાં તેમ જ આચાર્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દેવદર્શન, પૂજા અને ગુરુવંદન આદિમાં રસ લેતાં કર્યા. આ ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી અને પૂ. મુનિશ્રી
પ્રદેશનાં નાનાં-મોટાં શાસનકાર્યો કે મતભેદો માટે તેઓશ્રી જશવિજયજીના શિષ્ય તરીકે મુનિશ્રી ત્રિલોચનવિજયજી નામે સદા જાગૃત રહેતા. અમલનેર તરફનો પૂ. આ. શ્રી. ઘોષિત કરવામાં આવ્યા અને તેઓશ્રીનાં ધર્મપત્નીને સાધ્વીશ્રી વિજયત્રિલોચનસુરિજી મહારાજનો વિહાર ચાલુ હતો. ચાર
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org