________________
aru
39o
વિશ્વ અજાયબી : પ્રતિપાલક', ‘યોગલબ્ધિસંપન્ન રાજરાજેશ્વર', સં. ૧૯૯૦માં
| ગુજરાતના ગુજરાતીભાષી શ્રમણવર્યોને વીરવાડામાં ‘જગદ્ગુરુ', “સૂરિસમ્રાટ' આદિ અને નેપાલ નરેશ
મળેલાં બિરુદો (મધ્યકાળના સંદર્ભમાં) તરફથી “નેપાલ-રાજ્યગુરુ' સં. ૧૯૯૧માં વીસલપુરમાં યુગપ્રધાન” તથા “હિઝ હોલીનેસ” પદવીથી નવાજવામાં આવ્યા. “વિદ્વજ્જન ચૂડામણિ તરુણપ્રભ(સૂરિ)જી : સં. ૧૯૯૯મા (અચલગઢ) આબુ ખાતે કાળધર્મ પામ્યા.
ખરતરગચ્છના જૈન સાધુ અને જિનચંદ્રસૂરિજીના આ 13 “નાકોડા તીર્થોદ્ધારક-મેવાડ દેશોદ્ધારક' : શિષ્યનો સમયગાળો ઈ.સ. ૧૪મી સદીનો છે. પૂ. આ.શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજી મહારાજ
તેમણે બાલવયમાં ઈ.સ. ૧૩૧૨માં દીક્ષા લઈ પુ. શ્રી હિતવિજયજી મહારાજના આ શિષ્યના હસ્તે ‘તરણકીર્તિ' નામ મેળવેલું. યશઃ કીર્તિગણિ તથા રાજેન્દ્રસૂરિ મારવાડ-મેવાડમાં અને નાકોડા તીર્થમાં (સં. ૧૯૯૧, ૨૦૧૬, તેમના વિદ્યાગુરુઓ હતા. શાસ્ત્રાભ્યાસ જિનકુશલસૂરિએ ૨૦૨૯માં) અનેક ધાર્મિક કાર્યો થયાં છે.
કરાવેલો. ૨૫ વર્ષ સુધી ગચ્છભાર સંભાળેલો. થી “(આગલોડ સ્થિત) શ્રી માણિભદ્ર તીર્થના
૭૦00 ગ્રંથાઝની ગદ્યકૃતિ “પડાવશ્યક બાલાવબોધઉદ્ધારક”, “વક્તાપુરતીર્થના સ્થાપક : પૂ. વૃતિ/શ્રાદ્ધષડાવશ્યક સૂત્ર/શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર–બાલાવબોધ'ની
આ.શ્રી વિજયઆનંદઘનસૂરીશ્વરજી રચના સં. ૧૪૧૧માં કરેલી. આ સિવાય તેમણે કેટલાંયે
પરમાર ગોત્રમાં પિતા ચતરાજી પમાજી, માતા કંકુબાઈ, સ્તોત્ર-સ્તવનો વ. સંસ્કૃતમાં રચ્યાનું કહેવાય છે. જન્મ નામ ચૂનીલાલ. જ. સં. ૧૯૭૭, સિરોહીના પાલડી ગામે. વિદ્વજનચૂડામણિ'નું બિરુદ મેળવેલ આ સૂરિની સાહિત્યિક
ગદ્યછટા પ્રવાહિતા અને પ્રાસાદિકતાભરી છે. TU “મધરકેસરી' : પૂ. મુનિરાજ શ્રી જ્ઞાનસુંદરવિજયજી મહારાજ
બાલ-ધવલ-કૂચલિ-સરસ્વતી' : જિનપદ્મ(સૂરિ)જી. જ.સં. ૧૯૩૭માં બિસલપુર (જિ. જોધપુર), માતા જન્મ પંજાબમાં કાળધર્મ ઈ.સ. ૧૩૪૪/સં. ૧૪00. રૂપાદેવી, પિતા શેઠ નવલમલજી વેદ્ય મહેતા. “મૂર્તિપૂજાનો પિતાનું નામ આંબા શાહ, માતા કીકી. સૂરિપદ ઈ.સ. ૧૩૩૩/ પ્રાચીન ઇતિહાસ’ પુસ્તકની લાખો નકલ ભક્તો પાસે પહોંચી. ૩૪માં. એવી માહિતી નોંધાયેલી છે કે માત્ર આઠમા વર્ષે જ સં. ૨૦૧૨માં કાળધર્મ.
તેમને સૂરિપદ આપવામાં આવ્યું હતું, તો તેમનો જન્મ ઈ.સ. UF “સાહિત્યભૂષણ' :
૧૩૨૬માં ગણાય પરંતુ આ માહિતીની અધિકૃતતાનો પ્રશ્ન છે ! પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજ
પરંતુ એ ખરું છે કે નાનપણથી જ તેમના પર સરસ્વતીદેવીની
કૃપા હતી તેથી પાટણના સંઘે તેમને “બાલ-ધવલ-કુર્ચાલસં. ૨૦૩૨માં બેંગલોરમાં શ્રીસંઘે આ પદવી આપી.
સરસ્વતી’નું માનવંતુ બિરુદ આપેલું. TET “આગમજ્ઞાતા”, “સાહિત્યપ્રેમી' :
ફાગુ કાવ્યોમાં પ્રાચીનતાની દ્રષ્ટિએ અગત્યનો ગણાતો પૂ. મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ
“સ્થૂલિભદ્ર-ફાગુ', “શત્રુંજય-ચતુર્વિશતિસ્તવન’ વ. લખેલ છે. પૂ. ગુરુદેવ શ્રી વિજયયતીન્દ્રસૂરિજી મહારાજે ચતુર્વિધ શ્રીસંઘ વતી ‘આગમજ્ઞાતા” અને “સાહિત્યપ્રેમી’ બિરુદ આપ્યાં છે.
કાલિ સરસ્વતી/શ્યામ સરસ્વતી' : મુનિસુંદર (૨)
તપગચ્છના આ જૈન સાધુનો જન્મ ઈ.સ. ૧૭૮૦માં. US “અજાતશત્રુ' ?
કાળધર્મ ઈ.સ. ૧૪૪૭માં. તેઓ દેવસુંદરસૂરિની પરંપરામાં પૂ. મુનિરાજ શ્રી હિતેશ્વરવિજયજી
સોમસુંદરમુનિના શિષ્ય હતા. સાત વર્ષે ઈ.સ. ૧૩૮૭માં દીક્ષા જ.સં. ૧૯૭૬માં તેરા (કચ્છ)માં, કચ્છી દશા– મેળવી. ઈ.સ. ૧૪૨૨માં પૂ. સોમસુંદરસૂરિએ વાચકપદમાંથી ઓસવાલ પરિવારમાં, પિતા વીરજી અને માતા પદ્માબહેન.
સૂરિપદ બક્યું. મુનિસુંદર(૨)એ યોગશાસ્ત્રના ચતુર્થપ્રકાશ કાળધર્મ સં. ૨૦૪૪માં.
પરનો “બાલાવબોધ' ઈ.સ. ૧૪૩પમાં રચ્યો.
વિજ્ઞપ્તિપત્રોના સાહિત્ય અને ઇતિહાસમાં સૌથી વધારે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org