________________
જૈન શ્રમણ
૩૮૧ ભાવોર્મિઓને પ્રગટ કરતું અખ્ખલિત વહેવા માંડ્યું.....સ્તોત્ર બનેલું વિશાળ જિનાલય આજે પણ નવલખા પાર્શ્વનાથ મંદિર પૂર્ણ થયું .ભાવવિભોર મુનિએ નેત્રો ઉઘાડ્યાં....જુએ છે તો તરીકે વિખ્યાત છે. બન્ને જિનાલયો પાસે પાસે છે. ભક્તિની શક્તિ કેવી ગજબ
સંઘ સાથે પાટણ પધારેલા આ. યશોભદ્રસૂરિને
સંઘ સાથે પણ
રોકવા રાજા મૂળરાજે ઓરડામાં પૂરી દીધા છતાં આચાર્યશ્રી સિદ્ધગિરિની જાત્રાએ ગયેલો યાત્રિક નવટૂંકની યાત્રા ' સંઘ સાથે પ્રયાણમાં જોડાઈ ગયા. કરતાં ચઉમુખજીની ટૂંકમાંથી બીજી ટૂંકમાં જવા પગ મૂકે કે
* ગિરનાર સંઘ પહોંચ્યો ત્યારે તેમનાથ ભ.નાં સામે ખુલ્લા ચોકમાં રહેલી બે દેરીઓ-અજિતનાથ ભ. અને
ચોરાયેલાં આભૂષણો મંત્રબળે પાછાં લાવ્યા. શાંતિનાથ ભ.ની જોઈ અતીતમાં ખોવાઈ જાય છે. એના માનસચક્ષુ સામે હોય છે નંદિપેણ મુનિ અજિતશાંતિનું ગાન
| * પાલી ચાતુર્માસ દરમ્યાન આચાર્યશ્રી રોજ સૂર્યમંદિર ' કરતાં.
પાસે થઈ Úડિલભૂમિ જતા. મંદિરમાં પગલાં કરાવવા વરસાદ
દેવે વિકુવ્યો. વરસાદથી બચવા સૂર્યમંદિરમાં આચાર્યશ્રી નંદિષેણજી ભ. નેમિનાથ ગણધર હતા કે શ્રેણિકરાજાના
પધાર્યા. દેવ પ્રત્યક્ષ થયો. નમન કરીને મંત્રપોથી ભેટ ધરી. પુત્ર હતા કે કોઈ અન્ય એનો નિર્ણય નથી થયો....પણ,
આચાર્યશ્રી કહે, “ઉપયોગી લાગશે તો રાખીશ અન્યથા પાછી ભક્તિની શક્તિ અજોડ છે એ નિર્ણય તો થઈ જ ગયો છે!
મોકલીશ.” આ. યશોભદ્રસૂરિજી
મુકામે જઈ ઉપયોગી મંત્રો નોંધી બલભદ્રમુનિને આપી. બ્રાહ્મણવાડા પાસે આવેલા પલાસી ગામમાં આ. સૂર્યમંદિરમાં પરત કરજો. કહેજો આ “મંત્રપોથી અનધિકારીના ઈશ્વરસૂરિ આવ્યા. પુણ્યસાર શેઠના દીકરા સુધર્માને દીક્ષા હાથે ચડે તો અનર્થ થાય માટે પાછી મોકલી છે.” આપી. બાલમુનિ યશોભદ્ર બનાવ્યા. ૧૧ વર્ષની વયે એમને બલભદ્રમુનિએ જિજ્ઞાસાવશ પોથી ખોલી. કેટલાંક પાનાં આચાર્યપદ આપવામાં આવ્યું. બદરીદેવી આ વખતે હાજર
લઈ લીધાં. બાકીની પોથી પરત કરી, પણ બહાર નીકળ્યા તો રહેલા.
લીધેલાં પાનાં ગુમ! મુનિ રડવા લાગ્યા. ગુર્વાજ્ઞાભંગ કર્યો ને કે એમની આચાર્ય પદવી થઈ તે વર્ષમાં જ વિ. સં. કંઈ મળ્યું નહીં. સૂર્યદેવે પ્રગટ થઈ મુનિને મંત્ર-પત્રો આપ્યા. ૯૬૮માંજ એમના હાથે પ્રતિષ્ઠાઓ થવાની શરૂ થયેલી. એના એક દિવસ બલભદ્રમુનિ સંજીવની મંત્રનો પાઠ કરતા શિલાલેખ પણ મળે છે. આચાર્યપદવી દિનથી છ વિગઈત્યાગ હતા ત્યારે ત્યાં પડેલી બકરાની લીંડીમાંથી બકરાઓ બની બે અને આઠ કોળિયા જ લેવાનો આજીવન નિયમ લીધેલો. બેં કરવા માંડ્યા. આ. યશોભદ્રસૂરિએ આ જોયું. મુનિને ઠપકો
* વૈક્રિય શક્તિ દ્વારા અનેક રૂપ કરવાની એમની આપ્યો. “આ જુઓ તમારા પ્રમાદના કારણે આ બકરાઓ શક્તિ હતી. કરેડા, કવિલાણક, સાંભર અને ભેસર આ ચાર ઉત્પન્ન થયા છે. હવે આ બધાને લઈ જંગલમાં જાવ. આ ગામમાં એક જ દિવસે એક જ મુહૂર્ત આચાર્યશ્રીના હાથે બધાનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સાચવવાની જવાબદારી પ્રતિષ્ઠા થયેલી. આમાં કવિલાણકમાં પુષ્કળ જનમેદની એકઠી તમારી છે. પછી પુનઃ સંઘમાં આવી જજો. થતાં પાણી ખૂટી પડ્યું. આચાર્યશ્રીએ નખથી રાહેજ ખોલ્યું ને મુનિ ગુપ્ત વેશે જંગલમાં બકરાઓ લઈ ચાલી નીકળ્યા. પાણીનો અખૂટ સ્રોત ચાલુ થયો. વિ. સં. ૧૬૮૩માં રચાયેલા
આ. યશોભદ્રસૂરિ અને એક તપેસરજી વચ્ચે ઉપદેશરનાકરમાં લખ્યું છે કે આજે પણ “નખસુત’ કૂવો
આકાશમાર્ગે મંદિર પહેલા લાવે તે જીતે એવો નિર્ણય વિદ્યમાન છે.
નાડલાઈની રાજસભામાં થયો. + વિ. સં. ૯૯૯માં સાંડેરાવમાં પ્રતિષ્ઠા પ્રસંગે ઘી ખેડ (નાકોડા પાસે)થી આ. યશોભદ્રસૂરિએ ઋષભદેવ ખૂટ્યું. આચાર્યશ્રીએ મંત્ર બળે પાલીથી ઘી લાવી દીધું. પછી
મંદિરને ઉપાડ્યું. તપેસરજી પાછળ રહી ગયા એટલે એમણે ઘીના પૈસા ચૂકવવા સંઘના શ્રાવકો ગયા ત્યારે જ ઘીના વેપારી
કત્રિમ કકડાનો અવાજ કર્યો. આ. યશોભદ્રસૂરિએ નાડલાઈના ધનાવહને ખબર પડેલી. ઘીની રકમના નવલાખ રૂા.માંથી
દરવાજે અને તપેસરજી ગામમાં મંદિર લાવ્યા. આજે આ બન્ને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org