________________
૩૫૪
વિશ્વ અજાયબી : અગત્યનું કાર્ય “જંબૂઢીપ નિર્માણ’નું છે. જુદી જુદી અનેક કરી શાસ્ત્રોનું ઊંડું અવગાહન કર્યું. સં. ૧૯૬૪માં ભાવનગરમાં સંસ્થાઓએ તેમને પદવીઓ, સભ્યપદ, દેશવિદેશોમાંથી મોકલેલ મહામહોત્સવપૂર્વક આચાર્યપદવીથી અલંકૃત થયા. છેલ્લાં 100 જો કે ‘આચાર્યપદ' તો તેમણે સ્વીકાર્યું જ નહીં. સંવત વર્ષમાં યોગોદ્રહન, પંચપ્રસ્થાપનની આરાધના ઇત્યાદિ શાસ્ત્રીય ૨૦૪૩માં તેમનાં ધર્મકાર્યોની ધૂરા પૂ. પં. શ્રી અશોકસાગરજી વિધિપૂર્વક કરીને આચાર્યપદવી પ્રાપ્ત કરનારા તેઓ સર્વપ્રથમ મહારાજે સંભાળી લીધી.
આચાર્ય બન્યા. તેથી આચાર્યોના ચક્રમાં ચક્રવર્તી અને આગળ “વ્યાખ્યાતૃ ચૂડામણિ' :
જતાં વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી “શાસનસમ્રાટ’ નામે પૂજ્ય મુનિરાજ શ્રી વિધાવિજયજી મહારાજ
ખ્યાત થયા. જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્ધારરૂપે ત્રણેક લાખ શ્લોક
પરિમાણવાળા ગ્રંથો અને ટીકાગ્રંથો લખ્યા. જ્ઞાન-ગુણસંપન્ન આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા)ના
તેજસ્વી શિષ્યપરંપરા રચી. જીવદયાનો હૃદયસ્પર્શી બોધ શિષ્યરત્ન, શાસનદીપ, વ્યાખ્યાતૃ ચૂડામણિ, શાસનપ્રભાવક
આપ્યો. તીર્થોદ્ધાર કર્યો. સંવત-૨00૫માં ચાતુર્માસમાં એટલે શ્રી વિદ્યાવિજયજી મહારાજ. મૂળ નામ બેચરદાસ.
જન્મભૂમિ મહુવામાં જ સ્વર્ગવાસ થયો. જૈનાગમોના સિદ્ધાંતોને સમજવા બનારસ પાઠશાળામાં ગયેલા. પછી દીક્ષાગ્રહણ કરી મુનિશ્રી વિદ્યાવિજયજી બન્યા. બંગાળથી
F “પ્રશાંતમૂર્તિ' : લઈને સિંધ-કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિચરીને મધર અને પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રભાવશાળી અને નિર્મળ ચારિત્ર્યથી જિનશાસનની સેવા કરી. વતન પાટણ પાસે સરિયદ, પિતા શેઠ શ્રી વીરચંદ E “સરાકજાતિ-સમુદ્ધારક' :
મગનભાઈ, માતા ઝબલબહેન. જન્મ વિ.સં. ૧૯૬૯માં. પૂ.પં. પૂ. મુનિરાજ શ્રી મંગળવિજયજી મહારાજ
શ્રી સુરેન્દ્રવિજયજી ગણિએ વિ.સં. ૧૯૮૭માં દીક્ષા આપી
મુનિરાજ શ્રી અશોકવિજયજી નામ આપ્યું. આ. શ્રી શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના આ શિષ્ય
વિજયરામસૂરિજીના હસ્તે ચાણસ્મામાં વિ. સં. ૨૦૦૯માં આગમ-ગ્રંથોમાં ઉલ્લેખિત જૈન નગરીઓ અને શ્રાવક કુળોની
ગણિપદ-પંન્યાસપદ અલંકૃત, સં. ૨૦૨૩માં આચાર્યપદ વ્યાપક શોધ ચલાવી શોધી આપ્યું કે “સરાક’ એ “શ્રાવક'
અપાયું. શબ્દનો અપભ્રંશ છે. બિહાર અને બંગાળની સરાક જાતિ કુળધર્મથી શ્રાવક છે. બિહારની ભૂમિમાં લાખો “સરાક’ વસે છે.
F “માલવકેસરી' : તેમના કુળદેવતા પારસદેવ છે! પછી જૈનધર્મના શિક્ષણ- પૂ. આ. શ્રી વિજયજયદેવસૂરીશ્વરજી મહારાજ સંસ્કાર વિસ્મૃત થયાં. સરાક જાતિને મૂળ શ્રાવક સંસ્કારમાં વતન ગુજરાત સરહદે કુવાલા ગામ. પિતા ટીલચંદભાઈ. લાવવા પૂ. મુનિરાજ શ્રી મંગલવિજયજી મહારાજે પ્રયત્ન કર્યો માતા પૂતળીબાઈ. મૂળ નામ જીવનલાલ. સંવત ૧૯૯૪માં પૂ. તે જૈન ઇતિહાસમાં એક નૂતન પૃષ્ઠ ઉમેરી જાય છે! પં. શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજના હસ્તે દીક્ષાથી મુનિશ્રી પર “શાસનસમ્રાટ', “સૂરિચક્રવર્તી',
જયંતવિજયજી નામે જાહેર થયા. રાજસ્થાન-મધ્યપ્રદેશમાં ચકચક્રવર્તી', “વિશ્વગુર', “મહારાજાધિરાજ' :
વિહાર કરીને જાગૃતિ લાવ્યા. તેથી (વીરનિર્વાણ સં. ૨૫0૧માં પૂ. આચાર્ય દેવેશ વિજયનેમિસૂરીશ્વરજી
આચાર્યપદથી અલંકૃત થયા પછી) ઇન્દોર-વલ્લભનગરના
જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે માલવાના અનેક સંઘોએ તેમને વીતરાગ શાસનની મહાન વિભૂતિ પૂ. આચાર્ય શ્રી
માલવકેસરી’ પદવીથી વિભૂષિત કર્યા. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ મહાન વ્યક્તિમતા અને અભુત સગુણોને કારણે વીસમી સદીના સૌથી મોટા સૂરિ ચક્ર
“શાસ્ત્રવિશારદ', “ન્યાયવાચસ્પતિ' : ચક્રવર્તીનું માન પામ્યા. પૂજ્યશ્રીનો જન્મ ધર્મપ્રેમી લક્ષ્મીચંદ
આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજ દેવચંદ અને દિવાળીબાના ગૃહે સં. ૧૯૨૯માં “નેમચંદ'રૂપે જન્મ મહુવા (જિ. ભાવનગર)માં સં. ૧૯૪૩માં. પિતા થયો. ભાવનગરમાં સં. ૧૯૪૫માં પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે કમળશીભાઈ, માતા ધનીબહેન. સંવત ૧૯૫૯માં સૂરિ નેમચંદે દીક્ષા લીધી અને ‘મુનિશ્રી નેમવિજયજી' બન્યા. સં. શિરોમણિ પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી ૧૯૪૯માં ગુરુદેવની શીળી છાયા ગુમાવી પણ સ્વસ્થતા પ્રાપ્ત મહારાજના વરદ્ હસ્તે દીક્ષા અપાઈ. તેથી મુનિશ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org