________________
૩૬ ૨
વિશ્વ અજાયબી :
મહારાજ' તરીકે પ્રસિદ્ધ થયા. ટીકા અને દાર્શનિક ગ્રંથોના આરાધના, અધ્યયનશીલતામાં તલભાર કમી ન આવતી. સંવત અનુવાદ દ્વારા ગુજરાતી સાહિત્યની સેવા કરી. ગુજરાત, ૨૦૪૩માં અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મારવાડ, માળવા, બિહાર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મહારાજના વરદ્હસ્તે તેમને આચાર્યપદથી અલંકૃત કરાયા. આંધ્ર જેવા પ્રાંતોમાં જિનશાસનની ધર્મજ્યોત પ્રસરાવી. તેથી પૂજ્યશ્રીએ ભરૂચ તીર્થોદ્ધારનું કાર્ય પણ સફળતાથી પૂર્ણ કર્યું. ‘કર્ણાટકકેસરી'ની પદવી અર્પણ થઈ. સંવત ૨૦૨૬માં સંવત ૨૦૪૩થી સં. ૨૦૪૫ના ગાળામાં પાંચપીઠિકા તપ પૂર્ણ આદોની–આંધ્રપ્રદેશમાં આચાર્યપદ અપાયું. સંવત ૨૦૪૮માં કરીને નાની વયે પંચસૂરિમંત્ર પીઠિકાના સાધક તરીકે સિદ્ધિ અંકલેશ્વરમાં સ્વર્ગવાસ થયો.
પ્રાપ્ત કરનાર વિરલ સૂરિવર બન્યા! આવા મહાન તપસ્વી( ‘દર્શન-જ્ઞાન-ચારિત્રના ત્રિવેણી સંગમના
માર્ગદર્શકને કોટિ કોટિ વંદના. મહાન આરાધક' : (દેવનહલ્લી-બેંગલોરના) શ્રી DR વિશ્વવિક્રમી આરાધક”, “ઉગ્રવિહારી નાકોડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથતીર્થના પ્રેરક : તપસ્વી', “મરાઠાવાડઉદ્ધારક' : પૂ. આ. શ્રી લબ્ધિવિક્રમ પટ્ટાલંકાર : પૂ.આ.શ્રી વિજય
વિજયવારિષેણસૂરીશ્વરજી મહારાજ સ્થૂલભદ્રસૂરીશ્વરજી
પૂજ્યશ્રીનો જન્મ છાણી-વડોદરામાં કમળાબહેન અને જન્મ સં. ૧૯૯૦માં ધર્મનિષ્ઠ માતા-પિતા તારાબહેન- સોમચંદભાઈના સંતાનરૂપે થયેલો. અહીં ૮૦ ઘરમાંથી ૧૨૫ કાંતિલાલ દોશીને ત્યાં રાધનપુરમાં બાળક વસંતરૂપે ભાગ્યવંતો પ્રવ્રજ્યાના પુનિત પંથે પ્રયાણ કરનારા નીકળ્યા. (વનકાળમાં દાદા ગુરુદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી જેમના ૬ બંધુઓમાં ૪ બંધુઓએ દીક્ષા લીધી એવા ધાર્મિક મહારાજ અને) પૂ. ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના વાતાવરણમાંથી આવતા પૂજ્યશ્રીએ પોતાના ત્રણેય બંધુઓ સાથે સાન્નિધ્યનો લાભ મળ્યો હતો. તેમની પાસે સં. ૨૦૦૭માં સં. ૨૦૧૪માં પૂ. આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજીના શિષ્ય રાધનપુરમાં દીક્ષા મેળવી મુનિશ્રી સ્થૂલભદ્રવિજયજી તરીકે તરીકે શ્રી વારિષણવિજયજી નામે જાહેર થયા. સં. ૨૦૪૩માં જાહેર થયા. પૂજ્ય દાદાગુરુએ પ્રસન્ન થઈને ‘દર્શન–જ્ઞાન- પૂ.આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજીના હસ્તે સૂરિપદથી ચારિત્રના ત્રિવેણી સંગમના મહાન આરાધક’ તરીકે બિરદાવેલ. શોભાવવામાં આવ્યા. સંવત ૨૦૪૩માં આચાર્યપદ. મંદિરોના જીર્ણોદ્ધાર અને જૂના
મરાઠાવાડમાં પ્રજાને ધર્માભિમુખ બનાવી ત્યાં ધર્મગ્રંથોનાં પ્રકાશન માટે પ્રયત્નશીલ રહ્યા.
પ્રથમવાર ઉધાપન, ઉપધાનતપ, અંજનશલાકા મહોત્સવો હિ, “સૂરિમંત્ર પીઠિકાસાધક', “ભરૂચ ઊજવવાનો યશ મેળવ્યો. તેથી અનેક સંઘોએ “મરાઠાવાડ તીર્થોદ્ધારક' : પૂ. આચાર્યશ્રી
ઉદ્ધારક'ની પદવી આપી. નેપાલમાં મૂર્તિપૂજક શ્રમણ તરીકે વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ
પ્રવેશ કરનાર પૂજ્યશ્રી પહેલા છે! ઉગ્ર તપશ્ચર્યામાં પણ જિનશાસનમાં વિશિષ્ટ સાધક, અચ્છા પ્રવચનકાર,
“વર્ધમાનતપની ૮૭મી ઓળી પૂર્ણ કરી (સં. ૨૦૪૭) ૮૮મી શાસ્ત્રાભ્યાસમાં સદા મગ્ન, જ્યોતિષ-શિલ્પશાસ્ત્રમાં બહોળું
ઓળી ઠામચૌવિહારી એકદત્તીથી કરી રહ્યા છે. એકદત્તી જ્ઞાન, ગુજરાતી-સંસ્કૃત-પ્રાકૃત-હિંદી-મરાઠી-રાજસ્થાની- ઠામચોવિહારી ઓળી કરનાર પૂ. શ્રી વિશ્વવિક્રમ અંગ્રેજી જેવી ભાષાઓ પર સમર્થ ભાષાવિદ્ તરીકેનો કાબૂ
ધરાવનાર આચાર્યપ્રવર છે. તેઓશ્રીની પ્રેરણાથી વિવિધ ધરાવતા પૂ.આ. રાજયશસૂરીશ્વરજીનો જન્મ નડિયાદમાં સં.
સંઘોમાં અનેક આયંબિલ ખાતાં સ્થપાયાં છે.” ૨૦૦૧માં પિતા જિનદાસ અને માતા સુભદ્રાબહેનના પર “પંચમહારાજ', 'વીર-સેનાના સૈનિક' : લાડકવાયા સંતાન રમેશભાઈ તરીકે થયેલો. ભૌતિક પૂ.આ. શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મહારાજ સુખસાહ્યબી વચ્ચે પણ ભક્તિનું ઝરણું વહેતું રહ્યું, જેથી સં.
દીક્ષાવતા પરિવારમાં છાણી-વડોદરા મુકામે આપશ્રીનો ૨૦૨૦માં શ્રી વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા સં. ૧૯૯૯માં જન્મ. સંવત ૨૦૧૪માં છાણીમાં જ પૂ.આ. શ્રી લઈને મુનિશ્રી રાજયશવિજયજી બન્યા. તેઓશ્રીની અનન્ય કશળતા જોઈને પૂ. આચાર્યશ્રી બોલી ઊઠતા કે-“રાજા મારું વીરસેનવિજયજી બન્યા. દક્ષિણ ભારતમાં વિવિધ સંઘો વચ્ચેના રાજ્ય સંભાળશે પરંતુ મુનિ રાજયશ વિજયજીની વિનમ્રતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org