________________
જૈન શ્રમણ
૩૩૭
કાન્તિવિજયજીના તેઓ શિષ્ય હતા અને પ્રખર વિદ્વાન તથા “વસુદેવહિન્દી'નું એમણે સંપાદન કરેલું છે. જૈન આગમો, વિખ્યાત ગ્રંથસંપાદક મુનિશ્રી પુણ્યવિજયજીના ગુરુ હતા. ૨૦ દાર્શનિક ગ્રંથો, નાટકો, કાવ્યો, કથાગ્રંથો, પ્રબંધો વગેરેનાં વર્ષની ઉંમરે દીક્ષા લઈને તેમણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ વગેરે સંપાદન તેમણે કરેલાં છે. પ્રાચીન ભાષાઓ અને કાવ્ય, કોશ, અલંકાર, જૈન આગમો વગેરે
સગત ચતુરવિજયજી વૃદ્ધ હોવા છતાં નવા અને જૂના સાહિત્યનો ગહન અભ્યાસ કર્યો. પોતાના ગુરુ કાંતિવિજયજી વિચારોની સમન્વય-મૂર્તિરૂપ હતા. પ્રાચ્યવિદ્યાવિદ્ સદ્ગત ડૉ. સાથે પ્રાચીન હસ્તપ્રત-સાહિત્યના ભંડારોના સમુદ્ધારનું કાર્ય
ભોગીલાલ સાંડેસરાના શબ્દોમાં મુનિશ્રીને ભાવાંજલિ.... હાથ ધર્યું. દરેક ગ્રંથ-ભંડારમાંના ગ્રંથોની સવિસ્તાર વિગતવાર
“શી શી સંભારું ને પૂજું, શી શી પુણ્ય વિભૂતિઓ? સૂચિ તૈયાર કરાવી. ભંડારમાંના ઉદ્ધાર માટે નાણા એકત્ર
પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે.” કરવામાં પણ મુખ્યત્વે ચતુરવિજયજીનો હિસ્સો હતો. ૧૯૩૯ના એપ્રિલ માસમાં પાટણમાં હેમસારસ્વત સત્ર' ઊજવાયું અને
ઉપાધ્યાય વિનયવિજયજી ભંડારો રાખવા માટેના મકાનનું ઉદ્દઘાટન કરાયું ત્યારે મૌન રહી
(ઈ.સ.ની ૧૭મી સદી) બધાં કાર્યો અંગત દેખરેખથી કર્યા અને એનો યશ પોતાના ગુરુ
વિક્રમ સંવતના સત્તરમા શતકના અંતમાં અને અઢારમા કાંતિવિજયજીને આપ્યો. આ ઉપરાંત લીંબડીના જ્ઞાનભંડારોને
શતકના પ્રારંભમાં થયેલા ઉપાધ્યાય વિનયવિજયજી સુપ્રસિદ્ધ વ્યવસ્થિત કરી હસ્તપ્રતોની વિગતવાર સૂચિ પ્રસિદ્ધ કરવાનો યશ તેમને ઘટે છે. હસ્તપ્રતલેખન-કલામાં તેઓ અત્યંત પ્રવીણ
જૈન વિદ્વાન અને કવિ હતા. ગુજરાત, મારવાડ અને માળવા હતા. તેઓશ્રીએ ઘણા લહિયાઓ તૈયાર કર્યા અને તાડપત્રના
એમના વિહાર પ્રદેશ હતા. ગુજરાતમાં સુરત અને આસપાસના પ્રાચીન ગ્રંથોની શુદ્ધ કલાત્મક નકલો તેમણે બીજા લહિયાઓ
સ્થાનોમાં તેઓ વારંવાર વિચર્યા હતા. સંસ્કૃત અને ગુજરાતીમાં
એમણે વિપુલ સાહિત્ય-રચના કરી છે. સુરતના જૈન મંદિરોનો પાસે કરાવી હતી.
પરિચય આપતી “સૂર્યપુરત્યપરિપાટી’ એમણે સં. ૧૯૮૯ મુનિશ્રી ચતુરવિજયજીના જીવનનાં સૌથી મહાન કાર્યોમાં
(ઈ.સ. ૧૯૩૨-૩૩)માં રચી છે. આ ઉપરાંત સુરતમાં સં. આત્માનંદ જૈન ગ્રંથમાલાનું પ્રકાશન, મુનિશ્રી પુણ્યવિજયજી
૧૭૧૬ (ઈ.સ. ૧૯૫૯-૬૦)માં “ધર્મનાથ સ્તવન' અને જેવા આદર્શ શિષ્યનું ઘડતર અને છેદસૂત્રોનું પ્રકાશન મુખ્ય
રાંદેરમાં ‘નેમિનાથ બારમાસ-સ્તવન', “પુણ્યપ્રકાશ (આરાધના) હતાં. આત્માનંદ જૈન ગ્રંથમાળાના સંવર્ધન માટે તેમણે ખૂબ
સ્તવન’ અને ‘ભગવતીસૂત્રની સઝાય” એ ત્રણ કૃતિઓ જહેમત ઉઠાવેલી અને આ ગ્રંથમાળા તરફથી ૮૭ જેટલા
અનુક્રમે સં. ૧૭૨૮ (ઈ.સ. ૧૬૭૧-૭૨), સં. ૧૭૨૯ (ઈ.સ. સંસ્કૃત-પ્રાકૃત જૈન ગ્રંથો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
૧૬૭૨-૭૩) અને સં. ૧૭૩૮ (ઈ.સ. ૧૯૮૧-૮૨)માં રચી | મુનિશ્રી ચતુરવિજયજીની વિદ્વત્તાનો વારસો તેમના શિષ્ય છે. તેમના સમકાલીન મહાન નૈયાયિક ઉપાધ્યાય, મુનિશ્રી પુણ્યવિજયજીને મળ્યો છે. ઘણાં ખરાં ગ્રંથસંપાદનો યશોવિજયજીનો અપૂર્ણ રહેલો “શ્રીપાલ રાસ' તેમણે રાંદેરમાં ગુરુ-શિષ્ય સાથે મળીને કરેલાં છે. મુનિશ્રીનો જીવનવ્યવસાય પૂર્ણ કર્યો. આ ગુજરાતી રચનાઓ ઉપરાંત એમની ઘણી સંસ્કૃત વિદ્યાવ્યાસંગ હતો એટલે જીવનભર તેમણે પોતાની કૃતિઓમાં “કલ્પસૂત્ર' ઉપરની “સુબોધિકા’ ટીકા (સં. કર્તવ્યબુદ્ધિથી દરેકને સહાય કરેલી. એમનું વલણ સાંપ્રદાયિક ૧૯૯૬=ઈ.સ. ૧૯૩૯-૪૦) અને જૈન વિશ્વવિદ્યા નહોતું. જૈનેતર વિદ્વાનોને પણ એમણે એટલા જ ઉત્સાહથી (cosmology)નું વિવરણ કરતો “લોકપ્રકાશ” (સં. સહકાર આપેલો. ડૉ. યાકોબી, બિંગ, આલ્સડોર્ફ જેવા જર્મન ૧૭૦૮=ઈ.સ. ૧૬૫૧-૫૨) ગ્રંથ નોંધપાત્ર છે. “લોકપ્રકાશ” વિદ્વાનો, ઇટલીના ટિસતરી, ઝેકોસ્લોવેકિયાના ડૉ. વિન્ટરનિન્જ, ગ્રંથ એમણે જૂનાગઢમાં રચેલો. ફાન્સના ડૉ. સિલ્વન લેવી, અમેરિકાના નોર્મન બ્રાઉન જેવા ઇન્દ્રદત' નામે સંસ્કત ખંડકાવ્ય વિનયવિજયજીએ પાશ્ચાત્ય વિદ્વાનોને પણ તેઓશ્રીએ સંશોધનકાર્યમાં મદદ કરી
મહાકવિ કાલિદાસકૃત ‘મેઘદૂત'ની પરિપાટીને અનુસરતાં બીજાં હતી અને આપણા જ્ઞાનભંડારોના પ્રચારને વેગ આપ્યો હતો.
કેટલાંક દૂતકાવ્યોની પદ્ધતિએ રચ્યું છે. ૧૩૧ મંદાક્રાન્તા છંદના તેઓશ્રી પદવીધર નહોતા, છતાં અનેકગણું કાર્ય એમણે એકલે
શ્લોકોનું આ કાવ્ય એમણે જોધપુરમાં રહીને લખ્યું છે. એ સમયે હાથે કર્યું હતું. શ્રી પુણ્યવિજયજીના સહકારથી પ્રાકૃત ગ્રંથ
સુરતમાં નિવાસ કરતા તપાગચ્છના આચાર્ય વિજયંપ્રભસૂરિને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org