________________
૩૩૬
વિશ્વ અજાયબી : અમરચંદ્રસૂરિ : (ઈ.સ.ની ૧૩મી સદી). અમરચંદ્રસૂરિએ સાહિત્ય, વ્યાકરણ, છંદ, અલંકાર,
સુભાષિત, કલા, પુરાણ વગેરે વિષયોને આવરી લેતી ચૌદ અમરચંદ્રસૂરિ સોલંકી કાળના એક અગ્રગણ્ય કવિ હતા.
કૃતિઓની સંસ્કૃત રચના કરી છે : વસ્તુપાલના સાહિત્યમંડળમાં એમનું અગ્રિમ સ્થાન હતું. કવિના પોતાના ગ્રંથો અને પ્રબંધગ્રંથોમાંથી એમના જીવન વિશે માહિતી ૧. “પદાનંદ મહાકાવ્ય'; ૧૮ સર્ગોમાં વિભાજિત આ પ્રાપ્ત થાય છે. પ્રબંધકોશમાં જણાવ્યા અનુસાર સરસ્વતીનું
મહાકાવ્યમાં ઋષભદેવના ચરિતનું આલેખન કરવામાં વરદાન પ્રાપ્ત કર્યા પછી અમરચંદ્ર અનેક ગ્રંથોની રચના કરી.
આવ્યું છે. મહારાષ્ટ્રના અને અન્ય અનેક રાજાઓએ એમનું સન્માન કર્યું. ૨. “ચતુર્વિશતિજિનેન્દ્રસંક્ષિપ્તચરિતાનિ' : આ ગ્રંથમાં જૈનોના આ કવિ વિશે માહિતી મળતાં જ વાઘેલા રાજા વીસલદેવે ચોવીસ તીર્થકરોનું સંક્ષિપ્ત ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. (ઈ.સ. ૧૨૪૪–૧૨૮૪) પોતાના મંત્રી વૈજલ દ્વારા તેમને ૩. “બાલભારત' : મહાભારતના સારરૂપે રચાયેલું પોતાના દરબારમાં આશ્રય માટે આમંત્રણ આપ્યું અને “બાલભારત’ ૪૪ સર્ગોમાં વિભાજિત મહાકાવ્ય છે. ભરસભામાં આસનાદિનું સમ્માન કર્યું. દરબારમાં પ્રવેશતાં જ ૪. “સ્વાદિશબ્દસમુચ્ચય' : ચાર ઉલ્લાસમાં વિભાજિત કવિએ બે ચમત્કારપૂર્ણ શ્લોકો ઉચ્ચારી વિસલદેવની સ્તુતિ કરી. વ્યાકરણ વિષયક ગ્રંથ છે.
આ શ્લોકો સાંભળીને સભાજનો આનંદ પામ્યા અને રાજા ૫. છંદોરત્નાવલિ' : નવા અધ્યાયોમાં વિભક્ત છંદો વિશેનો વિસલદેવ પણ ખુશ થયા. પછી રાજાએ શ્રેષ્ઠ કવિઓ સમક્ષ ગ્રંથ છે. પોતાનું કાવ્ય રજૂ કરવા અમરચંદ્રને અનુજ્ઞા આપી. અમરચંદ્ર
૬-૭. “કાવ્યકલ્પલતા વૃત્તિ' અને “કવિશિક્ષા ટીકા' : આ બંને વિવિધ કવિઓ દ્વારા આપવામાં આવેલી ૧૦૮ સમસ્યાઓની
ગ્રંથો અલંકાર વિશેના છે. પૂર્તિ કરી. સભાજનો આશ્ચર્યચકિત થઈ ગયા અને સભા સાંજ
કાવ્યકલ્પલતાપરિમલ' : કાવ્યકલ્પલતાની કારિકા ૬૯ સુધી ચાલુ રહી. છેવટે “કવિ સાર્વભૌમ' તરીકે અમરચંદ્રનો
ઉપરનું એક વિવરણ દર્શાવનાર ગ્રંથ છે. સ્વીકાર કર્યો. કવિ અમરચંદ્ર આ બિરુદ પ્રાપ્ત કર્યા પછી
૯. “કાવ્યકલ્પલતા મંજરી' : “કાવ્યકલ્પલતાવૃત્તિ' પરની ટીકા વિસલદેવના દરબારમાં સ્થાન પ્રાપ્ત કર્યું.
અમરચંદ્ર અને ગૌરવર્ણ પંડિત વચ્ચે પદ્મ મંત્રી સમક્ષ ૧૦. “અલંકારપ્રબોધ' : “કાવ્યશાસ્ત્ર' વિષય ઉપરનો આ ગ્રંથ વાદવિવાદ થયો. તેમાં વિજયની માન્યતારૂપે પડો અમરચંદ્રને
| ઉપલબ્ધ નથી. જયપત્ર ને “બ્રહ્મન્દુ બિરુદ આપ્યું.
૧૧. “સૂક્તાવલિ' : સુભાષિતોનો સંગ્રહ છે. હાલ ઉપલબ્ધ નથી. અમરચંદ્ર “વેણી-કપાણ-અમર' તરીકે પણ પ્રસિદ્ધ હતા. ૧૨. “કાવ્યકલાપ' : “પ્રબંધકોશ'માં આ ગ્રંથને શાસ્ત્ર તરીકે બાલભારત' મહાકાવ્યના અગિયારમા સર્ગમાં છઠ્ઠા શ્લોકમાં
ઓળખવામાં આવ્યો છે. હાલ ઉપલબ્ધ નથી. પ્રભાતે દધિમંથન કરતી સુંદરીની વિલોલ વેણીની તુલના કવિએ
કામ ૧૩. અરિસિંહના “સુકત સંકીર્તન' મહાકાવ્યના પ્રત્યેક સર્ગના અનંગના કપાણ સાથે કરી છે. કવિ અમરચંદ્ર રાજા
અંતિમ ચાર શ્લોકોની રચના અમરચંદ્ર કરી છે. એમાં વીસલદેવના રાજ્યમાં સભાકવિ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
વસ્તુપાલ માહાભ્યની પ્રશંસા અને મહાકાવ્યના કર્તા પાટણના ટાંગડિયા વાડાના જેન મંદિરમાંની અમરચંદ્રની મૂર્તિ
તરીકે અરિસિંહનો ઉલ્લેખ છે. નીચેના લેખમાં સં. ૧૩૪૯ ચૈત્ર વદિ ૬ને શનિવારે (૨૮
૧૪. ‘એકાક્ષરનામમાલિકા' : સંસ્કૃત શબ્દકોષનો ગ્રંથ છે. ફેબ્રુઆરી, ઈ.સ. ૧૨૯૩) વાયટીય ગચ્છમાં શ્રી જિનદત્તસૂરિના શિષ્ય પં. મહેન્દ્રના શિષ્ય મદનચંદ્ર આ મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી મહામનીષી મુનિ ચતુરવિજયજી હોવાનું જણાવ્યું છે. આ પરથી અમરચંદ્રસૂરિનો સ્વર્ગવાસ સં.
(જન્મ : ઈ.સ. ૧૯૨૬માં) ૧૩૪૯ (ઈ.સ. ૧૨૯૩) પહેલાં થયો હોય. વસ્તુપાલ મંત્રીના
સમગ્ર ભારતમાં જૈનસાહિત્યના સંગ્રાહક અને સંરક્ષક સાહિત્યમંડળમાં તેમનો સમાવેશ એ તેમનો સમય ઈ.સ. ૧૩મી
તરીકે પ્રસિદ્ધ મુનિ ચતુરવિજયજીનો જન્મ સને ૧૯૨૬માં થયો સદી હોવાનું સૂચવે છે.
હતો. જૈન ધર્મ અને સંસ્કૃતિના પ્રવર્તક મુનિ શ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org