________________
જૈન શ્રમણ
૩૧૭
કરાવનાર થાય છે તથા યોગ સહિતના શાસ્ત્રો સંસાર હાસ
૨૯. વિનય બત્રીસી કરાવનારા થાય છે. યોગરૂપી કલ્પવૃક્ષથી આ લોકમાં લબ્ધિઓ
દીક્ષા પણ વિનયગર્ભિત હોય તો જ સફળ બને. મળે છે. પરલોકમાં અભ્યદય અને અંતે પરમાત્મપદની પ્રાપ્તિ
સ્વચ્છન્દતાપૂર્વકની હોય તો નહીં જ. માટે જ પૂ. ઉપાધ્યાયજી થાય છે. આ યોગ એટલે જ શ્રાપ્ય છે. મોક્ષની કેડી
મ. વિનયબત્રીસીમાં વિનય, વિનયની વ્યુત્પત્તિ, વિનયના પ્રકારો, શ્રામાણ્ય છે, વિદનોને શાંત કરનાર અને કલ્યાણનું કારણ શ્રામપ્ય છે. માટે કહી શકો છો કે શાસ્ત્રનું રહસ્ય શ્રમણ્ય
વિનયનું ફળ, વિનયની આવશ્યકતા, વિનયનો મહિમા,
અપવાદમાર્ગે શિથિલાચારીનો વિનય પણ કર્તવ્ય વગેરે બાબતોનું છે. શ્રમણ્યયુક્ત પાંડિત્ય મોક્ષજનક બને. અન્યથા સંસારજનક
હદયંગમ નિરૂપણ કરે છે. વિનય જ્ઞાનાવરણીય વગેરે કર્મોને દૂર બને. શ્રમણ્યકલ્પવૃક્ષથી ઇચ્છિત લબ્ધિ અને અંતે પરપદ
કરનારો છે. વિનય જ્ઞાનાવરણીય વગેરે કર્મોને દૂર કરનારો છે. પ્રાપ્ત થાય. ચાલો! આવું શામણ્ય યાને યોગ આપણામાં પણ
મોક્ષદાયક ધર્મવૃક્ષનું તે મૂળ છે. તેના મુખ્ય પાંચ પ્રકાર છે : પ્રગટાવીએ.
(૧) લોકોપચાર, (૨) અર્થવિનય, (૩) કામવિનય, (૪) ૨૭. ભિક્ષ બત્રીસી,
ભયવિનય અને (૫) મોક્ષવિનય. તેના અવાંતર પ્રકારો ઘણા છે. ભિક્ષુ બત્રીસી યાને શ્રમણ બત્રીસી!!! ૨૬મી એકાદ ગાથા આપનારા વિદ્યાગરુનો પણ કામય વિનય કરવો. બત્રીસીમાં વર્ણવેલ યોગવૈભવ ભાવશ્રમણને જ મળે છે. માટે વિનયનું ફળ સ્પર્શજ્ઞાન છે.તે સમાધિનિષ્ઠ ચિત્તમાં જન્મે છે. ૨૭મી બત્રીસીમાં ભાવશ્રમણનું વિસ્તારથી વર્ણન ૫. સમાધિ ચાર પ્રકારની-વિનયસમાધિ, શ્રુતસમાધિ. તપસમાધિ ઉપાધ્યાયજી મ. કરે છે. દશવૈકાલિકસુત્રના દશમા અધ્યયન અને આચારસમાધિ. ગુરુના વચનને (૧) સાંભળવું. (૨) મુજબ ભાવશ્રમણના લક્ષણ આ બત્રીસીમાં બતાવેલ છે. શ્રમણ સ્વીકારવું, (૩) આચરવું અને (૪) નિરાભિમાનતા રાખવી અખંડ-નિર્મળ બ્રહ્મચર્યપાલક હોય. તેના ઉપાયરૂપે ગુરુવચન
તેનાથી વિનયસમાધિ પ્રાપ્ત થાય. આગમ ભણવા, તેમાં એકાગ્ર પારતન્ય સતત પાળનાર હોય. પાંચ મહાવ્રતમાં સદા રક્ત થવું, તેનાથી ભાવિત થવું અને બીજાને પણ જોડવા. તેનાથી હોય. પોતાના માટે બનાવેલ આહાર તે વાપરતા નથી. શ્રુતસમાધિ પ્રાપ્ત થાય છે. આલોકની ઇચ્છા વિના. પરલોકની કષાયમક્ત હોય છે. પરિગ્રહથી અને ગુહસ્થસંબંધથી પણ ઇચ્છા વિના, કીર્તિની આશંસા વિના, નિષ્કામભાવે તપ કરવો સદામુક્ત હોય છે. તે દેહના મમત્વથી રહિત, હાથ-પગ-વાણી
તે તપસમાધિ અને તે જ પ્રકારે આચાર પાળવાથી આચાર ઉપર સંયમ ધરાવનારા અને ઇન્દ્રિયવિજેતા હોય છે. તથા
સમાધિ. આવો વિનય અવશ્ય જીવનમાં આત્મસાત કરવો અને લાલસાથી આસક્તિથી રહિત અને સત્કાર-પુજાની ઇચ્છા વિનય જેનો પ્રાણ છે તેવા શ્રમણને અવશ્ય ગુરૂપદે સ્થાપી સેવાવગરના હોય છે. રત્નત્રયીના પોષણ માટે સર્વસંપન્કરી ભિક્ષાને ભક્તિ કરવી. કરનારા શ્રમણ ભાવભ્રમણ કહેવાય છે. ભાવશ્રમણને અંતરથી ૩૦. કેવલિભક્તિ વ્યવસ્થાપન બત્રીસી વંદના કરજો અને આવું ‘ભાવશ્રામસ્ય' આપણને પણ પ્રાપ્ત
. થાય તેવી પ્રબળ ભાવના કરજો.
કેવળજ્ઞાની પરમાત્મા આહાર કરે કે નહીં? આ
બાબતમાં દિગંબરો અને શ્વેતાંબરો વચ્ચે વિવાદ છે. દિગંબરોના ૨૮. દીક્ષા બત્રીસી
મતે આહાર ન કરે. તેઓની આ શાસ્ત્ર વિરુદ્ધ અને તર્કવિરુદ્ધ ૨૭મી બત્રીસીમાં વર્ણવેલ શ્રમણ દીક્ષાથી યુક્ત જ માન્યતાનું ચોટદાર અને જોરદાર ખંડન પૂ. ઉપાધ્યાયજી મ.સા. હોય. માટે પૂ. ઉપાધ્યાયજી મ. ૨૮મી બત્રીસીમાં દીક્ષાનું
પોતાની આગવી શૈલીમાં ૩૦મી બત્રીસીમાં રજૂ કરે છે. આવા વિસ્તારથી વર્ણન કરે છે. “દીક્ષા' શબ્દની વ્યુત્પત્તિ. દીક્ષાના શ્રમણો સાચા માર્ગને દેખાડનારા ન હોત તો શું હાલત થાત? અધિકારી, દીક્ષાના પ્રકાર, દીક્ષાકાલીન અનુષ્ઠાનો અને ક્ષમાના “દા શા માણી શું હું તા નટુ ન હંતા રHIT WII” પ્રકારો, દીક્ષા પરિણમનનું ફળ, દીક્ષિતની અંતરંગ પરિણતિ,
૩૧. મુક્તિ બત્રીસી શુદ્ધ ઉપયોગ સ્વરૂપ દીક્ષા, દીક્ષા અંગે દિગંબર મત-સમીક્ષા વગેરેનું વર્ણન આ બત્રીસીમાં કરવામાં આવેલ છે.
આ બત્રીસીમાં મુક્તિનું સ્વરૂપ સ્વદર્શન અને પરદર્શનના પરિપ્રેક્ષ્યમાં નવ્ય ન્યાયનની ગૂઢ પરિભાષાથી રજૂ કરી
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org