________________
૩૨૨
વિશ્વ અજાયબી :
રહ્યા અને જ્ઞાન-તપના માર્ગે આગળ વધતા રહ્યા. અનેક તીર્થકમિટી તથા ઘણાં ગામોના આગેવાનોની ભાવનાથી મહારોગનાશક અને સર્વસિદ્ધિદાયક શ્રી આયંબિલ તપ દ્વારા પૂજ્યશ્રીનો અર્ધશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયો. વર્ધમાનતપની જીવનભર આરાધના અને પ્રેરણા કરતા રહ્યા.
યથારામગુણ આચાર્યશ્રી મહાન તપોનિધિ હતા. દસ વિદ્યાભ્યાસમાં શાસ્ત્ર અને વ્યાકરણાદિમાં પારંગત થયા. પૂ. ચીજો વાપરવાનો નિયમ કડકપણે પાળતા. રાજસ્થાન, ગુરુદેવ તો કાશી પધાર્યા હતા અને ત્યાં વિદ્વાનો તૈયાર કરવાની
ગુજરાત, ઉત્તર પ્રદેશ, મુંબઈ આદિ પ્રદેશોમાં વિચરી, ભાવનાથી “શ્રી યશોવિજયજી પાઠશાળા'ની સ્થાપના કરી હતી.
સમેતશિખરજી, ગિરનારજી, શત્રુંજય આદિ તીર્થોની ઘણી મુનિશ્રી ભક્તિવિજયજીને પૂ. ગુરુદેવનાં દર્શનની ભાવના થતાં
યાત્રાઓ કરી; કલકત્તા, બનારસ, મુંબઈ આદિ અનેક ક્ષેત્રોમાં તેઓશ્રી લાંબો વિહાર કરીને કાશી પહોંચ્યા અને ત્યારે
દીર્ઘ ચારિત્રપર્યાયમાં કુલ ૫૮ ચાતુર્માસ કરી, શાસનનાં અનેક ગુરુશિષ્યનું હૃદયંગમ મિલન થયું હતું.
કાર્યો સુસંપન્ન કર્યા. તેઓશ્રી નિત્ય પ્રાણવલ્લભ શંખેશ્વર પ્રત્યેક જગ્યાએ આયંબિલ ખાતાં શરૂ કરાવવાં અને દાદાનું સ્મરણ કરતા. વિહારમાં વારંવાર શંખેશ્વર તીર્થની યાત્રા તપોભાવનાની સંવૃદ્ધિ કરવી એ પૂજ્યશ્રીનાં આગવાં ધર્મકાર્યો પણ કરતા. પૂજ્યશ્રીએ અંતિમ ચાતુર્માસ સમીમાં કર્યું. ૮૫ હતાં. સં. ૧૯૭૫ના અષાઢ સુદ બીજના શુભ દિવસે વર્ષની વૃદ્ધાવસ્થાએ કર્મોદયવશ માંદગીએ ઘેરી લીધા, છતાં કપડવંજમાં પૂ. આ. શ્રી વિજયવીરસૂરીશ્વરજીએ તેઓશ્રીને પણ આત્મવિશ્વાસ પ્રબળ કરીને પૂજ્યશ્રીએ અંતિમ સાધના શ્રી ગણિ પદથી અને પાંચમને દિવસે પંન્યાસ પદથી વિભૂષિત શંખેશ્વરતીર્થમાં કરવાની ભાવના દર્શાવી. પોતાનો નશ્વરદેહ કર્યા. સં. ૧૯૮૯માં શેઠ જીવતલાલ પ્રતાપશી તથા શેઠ શંખેશ્વર તીર્થધામમાં છોડવાની ઇચ્છા વ્યક્ત કરી. ડૉક્ટરોની નગીનદાસભાઈ આદિ આગેવાનોની વિનંતીને માન આપી ના હોવા છતાં અપૂર્વ આત્મબળ દર્શાવી, શિષ્યો-પ્રશિષ્યો સાથે મુંબઈ પધાર્યા. તે સમયે ભૂલેશ્વર-લાલબાગનું ચાતુર્માસ શંખેશ્વર પધાર્યા. પૂજ્યશ્રીનાં શિષ્યરત્નો-પૂ. પં. શ્રી યાદગાર બની રહ્યું. સં. ૧૯૯૨માં શિષ્યસમુદાય સહિત પ્રેમવિજયજી ગણિ, પૂ. પં. શ્રી સુબોધવિજયજી ગણિ, પાલિતાણા પધાર્યા ત્યારે વીરમગામ, સમી આદિ સંઘના (વર્તમાનમાં સર્વ આચાર્યશ્રીઓ) આદિએ ઘણી સેવા કરી. આગેવાનોની આગ્રહભરી વિનંતીથી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ પૂજ્યશ્રીને હાથમાં ઉપાડીને શંખેશ્વર દાદાનાં દર્શન કરાવ્યાં. વિજયસાગરાનંદસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીને વૈશાખ સુદ પૂજ્યશ્રીએ ભાવભીની પ્રાર્થનાથી અંતિમ ઇચ્છા દર્શાવી કે, “હે ૪ને શનિવારે પ્રાત:કાળે વિશાળ માનવસમુદાયની ઉપસ્થિતિમાં દાદા! ભવોભવ તારું શરણ, તારું શાસન પ્રાપ્ત થજો”—અને આચાર્ય પદથી અલંકૃત કર્યા. આ ઉપરાંત, ઉપરિયાળા તીર્થની માળા હાથમાં લઈ મહામંત્રનો જાપ જપતાં જપતાં તલ્લીન થઈ
ગયા. સં. ૨૦૧૫ના પોષ સુદ ૩ને પવિત્ર દિને વિજય મુહૂર્તે, પાંચ મણકા બાકી રહેતાં નશ્વરદેહનો ત્યાગ કરી, સ્વર્ગગામી બન્યા. ૩૦ વર્ષ પછી પૂજ્યશ્રીનું સ્વપ્ન સાકાર થયું : પૂજ્યશ્રીની સ્મૃતિના સ્મારક રૂપે શ્રી પાર્શ્વનાથ ભગવંતની ભક્તિ અને મહિમાની વૃદ્ધિ સ્વરૂપે “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ' નિર્માણ થવા પામ્યું. પૂજયશ્રી વચનસિદ્ધ મહાપુરુષ, વર્ધમાનતપના પ્રેરક, ધર્મભાવનાના ધોતક, ઐક્યના અનુરાગી, ઉપરિયાળા તીર્થના ઉદ્ધારક, ઘણા રાજપુરુષોના પૂજય અને વિશાળ શિષ્ય સમુદાય ધરાવતા હતા. ૨૧ શિષ્યો, ૪૨ પ્રશિષ્યો અને ઘણાં જ સાધ્વીજીઓનો સમુદાય વર્તમાનમાં વિચારી રહ્યો છે એવા પૂજ્યપાદ
શાસનપ્રભાવક ગુરુદેવશ્રીને કોટિશઃ વંદન! પ.પૂ. આ. ભકિતસૂરિજી મ.સા.નું સંખેશ્વસુકામે સમાધિમરણ થયું એ સ્મૃતિ નિમિત્તે એમના શિષ્યોએ
સૌજન્ય : પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સાની પ્રેરણાથી પૂઆ, પ્રેમસૂરિજી મ.સા. તથા પૂ.આ. સુબોધસૂરિજી મ.સા. નિર્માણ કરાવેલ
શ્રી યોગેશભાઈ જયસુખભાઈ સંઘવી, મોરબીનિવાસી વિશ્વનું બેજોડ-અજોડએવું શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભકિતવિહાર મહાપ્રાસાદ,
(હાલ મદ્રાસ તરફથી)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org