________________
૩૨૦
વિશ્વ અજાયબી : એવી લાગણી રાખનારાં હતાં. તેમને છ પુત્રો અને એક પુત્રી અદ્ભુત પ્રભાવ પાથરતાં. જ્ઞાનોપાસના પૂજ્યશ્રીનું જીવન બની હતાં, તેમાં આચાર્ય મહારાજ સૌથી નાના હતા. એમનું સંસારી ગઈ હતી. એક બાજુ ઉગ્ર અને દીર્ઘ તપસ્યા અને બીજી બાજુ નામ ચૂનીલાલ હતું. ચૂનીલાલ વ્યાવહારિક શિક્ષણ લઈ પિતા, સતત જ્ઞાનસાધના. બાહ્ય અને અત્યંતર તપનો એક જ તથા ભાઈઓને ધંધામાં મદદ કરવા લાગ્યા.
જીવનમાં આટલો સુમેળ વિરલ ગણાય. પ્રાચીન ધર્મપુસ્તકો માતપિતાની આજ્ઞાને વિનીત ચૂનીલાલે શિરોધાર્ય કરી
હાથે લખાવવાં એ તેઓશ્રીની પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ હતી. ગામઅને અમદાવાદમાં જ આકાશેઠના કૂવાની પોળમાં રહેતા
પરગામના અનેક લહિયાઓ પાસે આવાં પુસ્તકો લખાવે અને ખરીદિયા કુટુંબનાં ચંદનબહેન સાથે એમનાં લગ્ન થયાં.
એ લખાઈ રહ્યા પછી એકધારા પીઠફલકના આધાર વિના ચંદનબહેન ચૂનીલાલ કરતાં ફક્ત છ મહિના જ મોટાં હતાં
કલાકોના કલાકો સુધી બેસીને પ્રાચીન મૂળ પ્રતોના આધારે અને ખૂબ જ ધર્મપ્રેમી હતાં. લગ્ન તો કર્યું, પણ અંતરનો
એનું સંશોધન કરે. શાસ્ત્રસંશોધનનું આ કાર્ય છેક ૯૦ વર્ષની
અs વૈરાગ્ય દૂર ન થયો. બે-ત્રણ વર્ષ ગૃહસ્થજીવન ભોગવ્યું ન
ઉંમર સુધી, આંખોએ કામ આપ્યું ત્યાં સુધી, અવિરતપણે ભોગવ્યું અને વળી પાછી વૈરાગ્યની ભાવના તીવ્ર બની અને
કરતા રહ્યા. એ જ રીતે, પૂજ્યશ્રીએ જપ, ધ્યાન અને (યોગ) તેવીસ વર્ષની ભરયુવાન વયે ચૂનીલાલે અફર નિશ્ચય કરી
હઠયોગનો પણ અભ્યાસ કરેલો. લીધો કે હવે સંયમ લીધે જ છૂટકો. ફરી પાછો ઘરમાં સંસાર
ઉગ્ર અને દીર્ઘ તપસ્યા માટે તો પૂ. બાપજી મહારાજનું અને વૈરાગ્ય વચ્ચેનો ગજગ્રાહ શરૂ થયો.
જીવન એક આદર્શ બની ગયું હતું. સં. ૧૫૭થી તેઓશ્રી કુટુંબના સજ્જડ વિરોધમાં કોણ સાધુ દીક્ષા આપવા
ચોમાસામાં એકાંતરે ઉપવાસનું ચોમાસી તપ કરતા હતા અને તૈયાર થાય? એટલે પોતાની મેળે સાધુવેશ પહેરીને ઝાંપડાની
૭૨ વર્ષની ઉંમરથી અંત સમય સુધી ૩૩ વર્ષ સુધી એકાંતરે પોળના ઉપાશ્રયમાં રહ્યા અને છેવટે જંગમ યુગપ્રધાન સમા
ઉપવાસનું વાર્ષિક તપ ચાલુ રાખ્યું હતું. આમાં કયારેક બે ત્રણ તે સમયના મહાપ્રભાવક પરમ શ્રદ્ધેય શ્રી મણિવિજયજી
ઉપવાસ પણ કરવા પડતા અને ક્યારેક ૧૦૫ ડિગ્રી જેટલો તાવ દાદાએ એમને લવારની પોળમાં સંઘની ઉપસ્થિતિ વચ્ચે
આવી જતો તો પણ તપોભંગ થતો નહીં. પૂજ્યશ્રીનું આયંબિલ ભાગવતી દીક્ષા આપી. વિ. સં. ૧૯૩૪ના જેઠ વદ બીજને
પણ અસ્વાદવ્રતનું ઉત્તમ દષ્ટાંત હતું. આટલા ઉગ્ર તપસ્વી હોવા દિવસે ચુનીલાલ મુનિશ્રી સિદ્ધિવિજયજી બન્યા.
છતાં તેઓશ્રી કદી ક્રોધને વશ ન થતા. હંમેશાં સમતાભાવ
ધારણ કરતા. એ વાત તેઓશ્રીના તપસ્વી જીવન પ્રત્યે આદર તે વર્ષનું પ્રથમ ચોમાસું સિદ્ધિવિજયજી મ.એ ગુરુદેવની
ઉત્પન્ન કરે તેવી છે. બહુ નારાજ થાય ત્યારે તેઓશ્રી દુ:ખ નિશ્રામાં અમદાવાદ કર્યું. ચોમાસા બાદ પૂ. મણિવિજયજી દાદાએ મુનિ સિદ્ધિવિજયને રાંદેર ખરતરગચ્છીય મુનિ
સાથે માત્ર એટલું જ કહેતા : ‘હતું, તારું ભલું થાય!” સમતા
અને લાગણીથી ભરેલા આટલા શબ્દો કોઈના હૃદયને સ્પર્શી રત્નસાગરજીની સેવા કરવા મોકલ્યા. નૂતન મુનિ ગુરુ આજ્ઞા તહત્તી કરી વૈયાવચ્ચ માટે પહોંચી ગયા. એ જ વર્ષે આસો
જવા બસ થઈ પડતા. પૂજ્યશ્રીનો એક મુદ્રાલેખ હતો કે મનને
જરાય નવરું પડવા ન દેવું, જેથી એ નખ્ખોદ વાળવાનું તોફાન સુદ-૮ના પૂજ્ય મણિવિજય દાદાના સ્વર્ગવાસ થતાં સિદ્ધિવિજયજીના હૈયે અપાર વેદના થઈ. ગુરુ મ.ની ગેરહાજરીમં પણ એમની આજ્ઞા મુજબ વૈયાવચ્ચ-સેવા કરતાં તેઓશ્રીની તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય અને રહ્યાં. એક વર્ષ રાંદેર પછી ૮ વર્ષ સૂરત વૈયાવચ્ચ-સેવાની
યોગની સર્વ પ્રવૃત્તિઓ પાછળ આ આત્મજાગૃતિ જ સાથે અધ્યયન તપ-જપ કરતાં રહ્યાં. સુરત શહેર મહારાજશ્રીનું
સતત કામ કરતી રહી. આવી અપ્રમત્તતાનો પાઠ ખૂબ રાગી રહ્યું. વિ. સં. ૧૯૫૭ની સાલમાં ભારે ઉત્સવપૂર્વક પૂ. પંન્યાસશ્રી ચતુરવિજયજી મહારાજના વરદ હસ્તે મુનિશ્રી
શીખવવા પૂજ્યશ્રીનું ચરિત્ર ખૂબ ઉપયોગી થાય તેમ સિદ્ધિવિજયજી મહારાજને પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં છે. આવ્યા. વિ. સં. ૧૯૭૫ની વસંતપંચમીને દિવસે મહેસાણામાં
તેમજ પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ અને પૂજ્યશ્રીને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. અંજનશલાકાઓ થઈ છે અને સેંકડોની સંખ્યામાં દીક્ષાઓ થઈ તેઓશ્રીનો કંઠ મધુર, ભલભલાને મોહી લે એવો હતો, એટલે
છે. પૂજ્યશ્રીનો શિષ્યસમુદાય ૪૦ ઉપરાંતનો છે. એ દર્શાવે જ્ઞાન સાથે વાણીની પ્રાસાદિકતાથી પૂજ્યશ્રીનાં પ્રવચનો
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org